SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૮૭ નારૂં છે, તેથી તેની પણ ઉજવણી કરવાનું જૈનધર્મ કહે છે, એટલે સમકિતી મૃ યુને ખેદ કરતું નથી. મરણ, સમરણ અને વિમરણ એમ ત્રિપદિ છે. તેને પરમાર્થ એ છે, ખરેખર તે મરણ પામવાથી શરીરને વિયેગ થવા છતાં, જે આપણે તેમના ગુણોનું સદા મરણ કરતાં રહીએ, તે તે વિયોગ વિગ રહેતું નથી. પણ જાણે -તે વ્યક્તિ સદા આપણી સાથે જ છે તે અનુભવ થાય છે. દા. ત. પ્રભુ મહાવીરને નિર્વાણ પામ્યાને અઢી હજાર વર્ષ થઈ ગયા. છતાં એમનું સતત સ્મરણ કરવાથી, તે પ્રભુ જાણે સદા આપણને માર્ગદર્શન આપ્યા કરે છે તેવા અનુભવ થશે. સ્મરણ ભાવપૂર્વક દઢ શ્રદ્ધા રાખીને કરવું જોઈએ. તેવું જ ગુવોદિનું કે સ્વજનનું સમજવું. પણ તેમના જીવતાં પણ જે આપણે તેમને યાદ પણ ન કરતાં હોઈએ, વિસ્મરણ કરતાં હેઈએ, એટલે કે તેમની આજ્ઞા વગેરેનું પાલન ન કરતાં હોઈએ તે ભલેને આપણી બાજુના ઓરડામાં જ રહેતા હોય, છતાં તે મરણ સમાન છે. એટલે મરણ એ જ સાંનિધ્ય અને વિસ્મરણ એ જ મૃત્યુ છે એમ સમકિતી જીવ સમજે છે, તેથી મૃત્યુ પ્રસંગે સમભાવમાં રહે છે, ને જિનેશ્વરનું સ્મરણ એટલે કે જિનેશ્વરના રત્નત્રયીરૂપી માર્ગનું અનુસરણ એ જ કાળ રાજાને એટલે કે મૃત્યુને જીતવાને એકમાત્ર સરળ અને સચોટ માર્ગ છે. એમ શ્રદ્ધાપૂર્વક માને છે. હિંદુધર્મ પણ આ જ વાત નીચે પ્રમાણે કહે છે. મૃત્યુને નજર સામે રાખીને આપણે જે આપણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy