SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સમ્યગૂ દર્શન જીવન વ્યવહાર ગઠવીએ તે મૃત્યુને કેઈ ડર આપણને. રહે નહિ. આપણે આપણી ઈચ્છા અને તૃષ્ણાઓ પર કાબુ રાખીએ અને કોઈપણ વ્યક્તિ કે કાર્યની સ્પૃહા ન રાખીએ. નિપૃહ બનીને જીવીએ તે મૃત્યુથી ડરવાનું આપણને કોઈપણ કારણ રહે નહિ. સંસારમાં જે માણસે પિતાના કર્મોને હિસાબ ચેખ રાખે છે, તેને કેઈનથી અરે યમરાજાથી પણ કેઈપણ પ્રકારને ભય રાખવાને રહેતે નથી. કારણકે આપણે સારા કે ખરા જેવા કર્મો જીંદગીમાં ર્યા હશે, તે કર્મોના ફળ અંતકાળે આગળ આવશે. બેટા કર્મવાળાને ડર લાગે છે તેથી જીવ છૂટતે નથી, શરીરને વળગી રહે છે. પરંતુ સારા કર્મોવાળાને મત ડરાવી શકતું નથી. ઊંચી પાયરીએ ચડવાને જે ઉલ્લાસ હોય, તે અંતરને ઉલ્લાસ ને સમાધિ તે સમયે તેવા સાધક જીવને હોય છે. તેને પ્રત્યક્ષ અનુભવ આપણે સહુએ પણ તાજેતરમાં સમાધિ મૃત્યુ પામેલા પ. પૂ. બા. બ્ર. કુસુમબાઈ મહાસતીજીની છેલ્લા શ્વાસ સુધીની શુદ્ધિ ને જાગૃતિથી અનુભવેલી છે. માટે શ્રદ્ધા રાખીને જિનેશ્વરના માર્ગની ભાવપૂર્વક આરાધના કરે, જેથી મૃયુને ડર લાગવાને બદલે, મૃત્યુ ડરીને ચાલ્યું જશે અર્થાત નો જન્મ ધારણ કરવાનું રહેશે નહિ ને મૃત્યુને જીતી જવાશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy