SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૦ સમ્યગદર્શન એન સમકિત અને ધર્મને અન્ય કાર્યકારણ ભાવરૂપ જાણી તેમાં દઢ અને અચળ રહી શકે છે, ઉપરાંત સમકિત કે શ્રદ્ધા પ્રત્યે તેના હદયમાં અહોભાવ ને આદર થાય છે. તેથી તેની દઢતા ને શુધિમાં પ્રબળ વેગ આવે છે. ઉપશમ માંથી ક્ષાપશમિક અને ક્ષાયોપથમિકમાંથી ક્ષાયિક ભાવનું સમકિત થાય છે. તે ક્ષાયિક સમકિતી તદ્દભવે કે ત્રીજા ભવે અવશ્ય મેક્ષે જાય છે. - પ્રવચન સારદ્વાર દ્વાર ૧૫૮ ગાથા ૯૪૦, ધર્મસંગ્રહ અધિકાર બીજે કલેક ૨૨ ટકા. (૬૨-૬૭) સમકિતના ટુ (છ)સ્થાનક : કઈ તાવિક માન્યતાના આધારે સમકિત આવે છે ને ટકે છે તેના ઉત્તરમાં આપણે શરૂમાં જ જોયું કે જીવાદિ નવતત્વની શ્રદ્ધા એ જ સમકિત છે અને જીવ અર્થાત્ આત્માના છ સ્થાનકની શ્રદ્ધાના આધારે ટકે છે, તે છ સ્થાનકની ગાથા :અસ્થિ જિઓ તહ નિચ્ચે, કત્તા શોત્તા ય પુનપાવાણું અસ્થિ ધ્રુવ નિવાણું, તદુવાઓ અસ્થિ છઠણે જીવ (આત્મા) છે, તે નિત્ય છે, જીવ કર્મોને કર્યા છે, તે કર્મોને ભેકતા છે, પુણ્ય પાપરૂપે ભેળવે છે; મેક્ષ નિશ્ચયથી છે, અને તેને ઉપાય (ત૬ + ઉવાઓ) પણ છે. – તે જ્ઞાન-દર્શન-ચારિરરૂપ રત્નત્રયીનું શુદ્ધ - ભાવે પાલનરૂપ ધર્મ છે. આ છ સ્થાને સમકિતને -ટકાવનારા છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy