SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના ૬૭ બેલ २६६ ચારિત્રરૂપ આત્મહિતકારી ભેજનને, સમક્તિ રૂપ ભાજન – પાત્ર ધારણ કરી રાખે છે. ટૂંકમાં જેમ ભાજન વિના ભજન રહી શકતું નથી, તેજ રીતે સમક્તિ વિના શ્રત. કે ચારિત્ર ધર્મ પણ રહી શકતા નથી. (૬) ધર્મરૂપી કરિયાણું-સમક્તિ રૂપી કેડી જેમ મજબુત કેઠીમાં (કે દુકાનમાં) રાખેલું અનાજ જીવજત, ઉંદર, ચેરે આદિથી સુરક્ષિત રહે છે, તેવી જ રીતે સમક્તિ રૂપ કેઠીમાં સ્થાપિત કરેલા ધર્મકરણ રૂપ કરિયાણાને અર્થાત્ માલને મિથ્યાત્વ, વિષયકષાયાદિ કીડા, ઉંદર, ચેર વગેરે હાની પહોંચાડી શકતા નથી. સમકિત ધર્મને રક્ષક છે. તેનું રખવાળું કરે છે. આ રીતે સમ્યકત્વ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે , , નગરનું દ્વાર છે , મહેલને પામે છે જગતને આધાર છે વસ્તુને ધારણ કરવાનું પાત્ર છે, , ચારિત્રધર્મરૂપી રત્નની નિધિ (ભંડાર) છે. પ્રવચન સારોદ્ધાર કાર ૧૫૮ ગાથા ૯૪૦ ઉપરોક્ત છ પ્રકારની ભાવના જે સમકિતી ભાવતે રહે છે અને તે પ્રમાણે ધર્મકરણી કરતે રહે છે. તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy