SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમ્યગ્રદર્શન ગ્રહણ કરીને, તેના પાલનમાં પ્રમાઢ ન કરો, તજી ન દો, યથાતથ્ય ધર્મ જાણીને ઈષ્ટાનિષ્ટ સચેગામાં બૈરાગ્યભાવ ધારણ કરી, અને કાઈપણ પ્રકારની લોકેષણા કે પાંચે ઈંદ્રિયાના વિષયની ઈચ્છા ન રાખો. જેથી કરીને અમૂલ્ય એવા સમ્યગ્રરત્નને પ્રમાદવશ બની રખે ગુમાવી ન બેસે.’ પ્રભુ મહાવીર પોતાના જ દાખલા આપી ભવ્ય જીવાને સમજાવે છે કેઃ- હે ભવ્યે ! સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાકાળે, કોઈ પ્રમળ પુણ્યના યેાગે નયસાર સુતારના ભવમાં એક નાનાશા નિયમના કોઈપણ અભ્યાગતભિક્ષુકને ભાજન આપીને એના પેટની આગ ઠારીને—પછી જ મારે ભાજન લેવું — કારણે ભરજંગલમાં અભ્યાગત સ્વરૂપે ભૂલા પડેલા સંતાનો સમાગમ થયા. સુઝતાં નિર્દોષ આહારપાણી ભાવપૂર્વક સંતાને આપી, ગામના માગ બતાવી માર્ગે ચડાવ્યા; તે સંતાએ મારા ઉપર પરમકૃપા કરી સંસારની ચતુતિ ને ચારાસી લાખ જીવાયેાનિમાં મિથ્યાત્વને અજ્ઞાનના કારણે ભમી રહેલા એવા મને દયામય અહિંસાધરૂપી ભવની ભાવટ ભાંગી નાખે એવા પરમ કલ્યાણકારી અને ચિંતામણી રત્નથી પણ ગુણમાં અધિક એવા મેાક્ષના નાંધ :- લોકો ઘણી વખત કહેતાં હાય છે કે વ્રત નિયમ લેવાની શું જરૂર છે? મનથી નકકી કરીએ એટલે બસ ! પણ મન હું જ ચંચળ છે. વ્રત નિયમ લીધા વગર ખીલે અધાતું નથી; તે તેથી આવા પરમ ફળને ગુમાવી બેસીએ છીએ. જ્ઞાનીઓએ આને ‘પ્રમાદ’ કહ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy