SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ભક્તિમાં ગાળી, અંત સમયે પણ પ્રભાવિક ભક્તિસ્તોત્ર શ્રી ભક્તામર સ્તોત્રની છેલ્લી ગાથાનું છેલ્લું ચરણ ભાવપૂર્વક સાંભળીને સમાધિપૂર્વક છેલ્લો શ્વાસ લઈને જાણે બોધ દેતી ગઈ કે સમાધિ મૃત્યુ પામવું હેય ને સા પ્રભુભક્તિ કરતા રહેજે. ખીલતી કળી અકાળે કરમાઈ જતાં મારા બહેન સહિત ઘરના બધાં બહુ શોકગ્રસ્ત બની ગયા. ત્યારે સાધ્વીજી મહારાજે બધાને સંસારનું સ્વરૂપ સમજાવી જિનવાણીને બોધ આપી હર્ષ કે શેકના પ્રસંગમાં સમદષ્ટિ રાખી સતત દેવ - ગુરુ – ધર્મના શરણમાં રહેવાથી જીવનમાં સમ્યગદષ્ટિ પ્રગટે છે તે સમજાવ્યું ત્યારે આ સબંધ સાંભળતાં સમ્યગદર્શન ઉપર લખવાની પ્રેરણા થઈ તેથી પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રાનનાશ્રીજીને કલાના નિમિતે તરીકે આભાર માનીને અણને સ્વીકાર કરું છું. આભાર દર્શન * આ ગ્રંથના, અગાઉથી ગ્રાહક થઈને જેમણે સહયોગ આપ્યો તે સહુને અત્રે આભાર માનું છું. તેમના શુભ નામ :૨૦૦ ૦ પ્રત–શ્રી રમણીકલાલ મુળજીભાઈ શેઠ. માનદમંત્રી “જન સૌરભ ”- રોજકેટ. શ્રી. નંદલાલ તારાચંદ વોરા હસ્તક :૨૦૦ પ્રત-શ્રીમતિ ઝવરબેન ડુંગરસીભાઈ રા. - (અમર સન્સ વાળા) મુંબઈ. - ૨૦૦ પ્રત–શ્રી ભાનુભાઈ કે ભણસાળી, મુંબઈ ૧૦૦ પ્રત-શ્રી નંદલાલ તારાચંદ વોરા૧૦૦ પ્રત-શ્રી “જયજીનેન્દ્ર” હા. બચુબાઈ વોરા. ૧૦૦ પ્રત–શ્રી રમેશભાઈ દફતરી.. “૧૦૦ પ્રત–શ્રી હસમુખભાઈ શેઠ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy