SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આમ સમકિતના ત્રણે લીંગ ને પાંચે લક્ષણથી પૂ. કુસુમબાઈ વિભુષિત હતા, મેમાર્ગની અદ્ભુત સાધના કરતા હતા. તેમના ગુણે તે ભૂલ્યા ભૂલાય તેમ નથી. તે ગુણેને આપણે આદર કરીએ, જીવનમાં અપનાવીએ તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ અપ કહેવાય. તે જ તે શ્રદ્ધાંજલી ભાવાંજલિ બને. આપણા અંતરમાં પણ તેમના ગુણે પ્રગટે. જિનેશ્વર ભગવાન એવી શક્તિ આપણને આપો એજ અભ્યર્થના. ત્રણ સ્વીકાર આ ગ્રંથ લખવાની પ્રેરણું પૂ. સાધ્વી શ્રી ચંદ્રાનનાશ્રીજી (વાગડવાળા) સાથે સ્વાધ્યાય કરતાં જૂનાગઢ ઉપાશ્રયે થયેલ. તે બદલ પ્રેરણદાતા એવા પૂ. ચંદ્રાનનાશ્રીજી ને પરમાર્થથી 'જિનેશ્વર ભગવંતને કે જેમની અમૃતમય જિનવાણીનું રસપાન કરતાં, સ્વાધ્યાયીને આ લોકમાં બેઠાં બેઠાં સદેહે મોક્ષના પરમસુખ, પરમાનંદ અને પરમશાંતિની અંશે અંશે અનુભૂતિ થાય છે, ફળસ્વરૂપે અંતરના અંધારા ને અહંભાવ એગળી જઈ મુમુક્ષુ જીવ સમ્યગદષ્ટિ પામે છે; તેથી અનંત ઉપકારી, રત્નત્રયીરૂપ મેક્ષીમાર્ગના દાતા એવા જિનેશ્વર ભગવંતને, અને તેમની વાણીનું પયપાન કરાવતાં સંત સતીજીએાનો અને સુધારસમય જિનવાણીને અત્યંત આભાર માનું છું. કરૂણ પ્રસંગે જૂનાગઢ જવાનું થયેલું. મારી એકની એક ભાણેજ કલા ઉગતી ઉંમરમાં – પુઠપ છેડપર વિકાસ પામીને સંપૂર્ણ ખીલે તે પહેલાં પવનને ઝપાટો આવતાં કળી જેમ એકાએક ખરી પડે, છતાંય વાતાવરણમાં સુવાસ તો પ્રસરાવતી જ જાય – તેમજ થેડા મળેલા એવા આયુષ્યના વર્ષો પણ પ્રભુની સેવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy