SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શન ૨૭ (૩) દેશના લખિધ - આ વિશુદ્ધ લધિના પ્રભાવથી. મનના પરિણામે વિશુદ્ધ બનવાથી આચાર્યાદિ ગુર્નાદિકના દર્શન કરવાની અને જિનવાણી શ્રવણની અભિલાષા જાગ્રત થાય છે અને સંતસમાજમ કરી નવતત્વ, પડ દ્રવ્ય આદિને જ્ઞાતા (જાણકાર) બને તે “દેશના લબ્ધિ છે. (૪) પ્રાગ્ય (પગ) લબ્ધિ– ઉપરની ત્રણ લબ્ધિ પામેલે જીવ સમયે સમયે પરિણામની વિશુદ્ધતાની વૃદ્ધિ કરતે આયુષ્ય કર્મ સિવાયના સાતે કર્મોની સ્થિતિ એક કોડાકોડ સાગરોપમથી ઓછી કરે, જ્ઞાનાવરણીયાદિ ચારે ઘાતી કર્મોને અનુભાગ (રસ) જે પર્વત સમાન કઠણ હતું તેને કાષ્ટ (લાકડુ) તથા લતા સમાન નરમ કરે, તથા વેદનીયાદિ જે ચારે અઘાતી કર્મને રસ જે હળાહળ ઝેર સમાન કડવો હતો, તેને લીંબડા તથા કાંજીના રસ સરખી કડવાશની ગ્યતાને પામે તે “પ્રાગ્ય લધિ.” આ લબ્ધિમાં પિતાનું આત્મકલ્યાણ કરવાની ભાવના ઉટપણે રહે છે અને ઉપવાસાદિ રિક કરવાના ભાવ થાય છે અને કરે પણ છે અને કષાય. પવને અતિ મંદ કરી ઉપશમ ભાવને પામતે જાય છે. (આ લબ્ધિ ભવ્ય અને અભવ્ય બંનેને સામાન્ય–સરખી હોય છે.) આ લધિ પામે ત્યારે જીવ “ગ્રંથી ભેદ” કરવાની ગ્યતા પામે, અને પછી ગ્રંથભેદ કરવા તત્પર : અને તેને “કરણ” કહેવાય. (૫) કરણ લધિ – પ્રયાગ લબ્ધિના પ્રથમ સમયથી. માંડીને પૂર્વોક્ત એક કોડાકોડી સાગરેપણુમાં કંઈક ન્યુન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy