SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સમ્યગ્દર્શન કામદેવ આદિ સે શ્રાવકોના અધિકાર જિનવચનમાં પરમ શ્રધ્ધાવંત એવા દઢધનાં, પ્રિયધી શ્રાવકાના ઉમદા દૃષ્ટાંતા છે, એમાંના કામદેવ આદિ કેટલાક શ્રાવકાની દેવાએ ભયંકર ઉપસર્ગો (કટો) આપીને ધર્મ અને કૃતમાંથી ચળાવવાની કાશિષ કરવા છતાં કોઈ ડગ્યા નથી, તેથી ધર્મ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને દૃઢતાને વખાણી, નમન કરી, દેવેશ સ્વસ્થાનકે ગયા છે. ખીજા દિવસે ભગવાન મહાવીર સ્વામીના દર્શને જતાં, પ્રભુએ ભર પરિષદમાં દેવે આપેલા ઉપસ`ની વાત પૂછી ધર્મ પ્રત્યેની તેમની દઢતાની પ્રશંસા કરી સમાસરમાં બીરાજેલા સાધુ સાધ્વીજીઓને બાધ આપ્યા છે કે : · આપે ! ઘરમાં રહેનારા ગૃહસ્થ શ્રાવક દિવ્ય, (દેવના), માનુષ (મનુષ્યના) અને તિર્યંચ (હિંસક પશુ સપ વગેરેના) સંબંધી ઉપસર્ગાને સમ્યક પ્રકારે સહન કરે છે અને વ્રતમાં સ્થિર રહે છે – જરાપણ ડગતા નથી, ત્યારે તમે બધા તે હું આર્યાં ! દ્વાદશાંગ ગણિ પિટક ( શ્રી આચારાંગાદિ ખાર અંગ સૂત્રો રૂપી આંચાય ની પેટી)ના ધારક છે, તેથી તમારે બધાએ તે એવા ઉપસર્ગો સહન કરવામાં હમેશા તત્પર અને સમર્થ રહેવુ‘ જોઈ એ.’ દેવે આપેલ ઉપસર્ગાં : - આનંદ શ્રાવકની જેમ જ કામદેવ શ્રાવક પ્રભુ પધાર્યાનુ જાણી પ્રભુના દર્શને નીકળ્યા. બેષ સાંભળ્યેા. બધ સાંભળી તરત જ શ્રાવકના ખાર વ્રત પ્રભુ પાસે અગીકાર For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy