SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સમ્યગ્દન - પર ન વિજઝાયઈ ! અશ્રુતરેણુ નાણુ દસણેણં અપાણું સજોએમાણું, સમ્મ ભાવેમાણે વિહરઈ । ૬૧ | સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી સંસારના કારણરૂપ એવા મિથ્યાત્વના નાશ થાય છે. સમ્યગ્દર્શનના પ્રગટેલા પ્રકાશ પછી મુઝાતા નથી. (પેાતાના) આત્માને અનન્ય એવા જ્ઞાનદનયુક્ત કરીને તે બંનેને સમ્યક્ પ્રકારે આત્મસાત કરતા થકા વિચરે છે. ભાવતા થકા વિચારે છે. આજ સૂત્રના અઘ્ય. દા૨૫૯ કહેછેઃસમ્મદ સણુરત્તા અનિયાણા સુલેસમેાગઢ | ઈય જે મરન્તિ જીવા સુલહા તેસિ` ભવે એહિ । મૃત્યુ વખતે જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાનરહિત છે, શુકલ લેશ્યાવાળા છે. તેમને · ધિ-સમ્યગ્દર્શન સુલભ છે. ’ જિણવણા અણુરતા, જિષ્ણુ વયણ જે કરેન્તિ ભાવેણ અમલા અસ`કિલિટ્ઠા, તે હાન્તિ પત્તિસ‘મારી 6 6 · જે જિનવચનને અનુરાગી છે, જે જિનવચનાનુ (આજ્ઞાનુ) ભાવપૂર્વક આચરણ કરે છે, તે કર્મ મળ અને રાદ્વેષાદિ સંકલેશેાથી રહિત થઈ ને ‘ પરિત્તસ`સારી’ અર્થાત્ ‘ પરિમિત એટલે કે મર્યાદિત સંસારવાળા ’ થાય છે. (એટલે કે તેજ ભવે કે વધુમાં વધુ અ પુદ્ગલ પરાવનેકાળમાં અવશ્ય મોક્ષે જાય છે.) (૨૬) લૌકિક ઉપમા આપી શાસ્ત્રકાર · અ પુકૂગલ પરાવત -કાળ ' નું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છેઃ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy