SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાનું સમ્યગદર્શનનું ફળ ૧૮૭ સંસાર પરિભ્રમણમાં જીવ જયાં સુધી “શ્રદ્ધાવાન અર્થાત્ . સમકિતી” બનતું નથી ત્યાં સુધી સમ્યકજ્ઞાન થતું નથી, સમ્યકજ્ઞાન વિના ચારિત્રના ગુણ પ્રગટતા નથી, અને ચારિત્રના ગુણ વિના કમ નિર્જરા થતી નથી, એટલે મેક્ષ પામતું નથી. તેથી શ્રદધા એજ મેક્ષનું મૂળ છે. અને મેક્ષ એ શ્રદ્ધા અર્થાત્ સમ્યગદર્શનનું જ ફળ છે. શ્રી ઉત્તરાધ્યાયન સૂત્ર અધ્યયન ૨૯ બેલ ત્રીજો:ધ સધાએ શું તે ! જીવે કિ જણયઈ? ” હે ભગવાન! ઘર્મશ્રદ્ધાથી જીવને શું ફળ મળે? ધમ્મસદધાએ | સાયાસક્રખેસુ રાજમાણે વિરાજ અગારધમ્મ ચ શું ચયઈ ! અણગારે જીવે સારીરમાણસાણું દુકખાણું છેયણ-ભેયણ–રાંબાઈનું વછેર્યા કરેઈ અબ્બાબાહં ચ મુહં નિવેત્તઈ છે ૩ - અર્થ:- ધર્મશ્રદ્ધાથી જીવ શાતાકારી સંસારી સુખસગવડની લાલસાથી વિરક્ત થાય છે. ગૃહસ્થ ધર્મ છેડીને તે અણગાર-સાધુ બની છેદન-ભેદન આદિ શારીરિક તેમજ સંયોગ-વિયેગાદિ માનસિક દુરને નાશ કરે છે, અને “મેક્ષ'ના અવ્યાબાધ શાશ્વતા સુખને પામે છે.. સમ્યક્ત્વને જ આવી અપૂર્વ ધર્મશ્રદ્ધા થાય, એટલે સમ્યગ્રદર્શનનું ફળ પણ પરંપરાએ મોક્ષસુખ સમજવું. દંસણ સંપન્નયાએ ભજો ! જીવે કિ જણાઈ છે ૧ . દર્શન પામવાથી અવને શું લાભ થાય? દર્શનસંપન્નયાએ શું ભવચ્છિન્ન-છેયણ કરેઈ... Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy