SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સમ્યગ્દ ન સમયે મહારાજા શ્રેણિક અને પટરાણી ચેલણા પ્રભુના દર્શને આવ્યા છે. તે બંને અતિ સોહામણા ને રૂપાળા છે. તેમના રૂપ ને સૌદય જોઈ પરિષદમાં ખીરાજેલા ઘણા સાધુ-સાધ્વીજીઆએ પરિષદમાં બેઠા બેઠા જ નિયાણા કર્યાં છે કે તેમના સંયમ અને તપતુ જો કાંઈપણ ફળ હોય તે તેમને પણ શ્રેણિક ને ચેલણા જેવું રૂપ ને રિદ્ધિસિદ્ધિ આવતા ભવે, પ્રાપ્ત થાય. ભગવાન તા સજ્ઞ છે. મન, મનની વાત જાણી દેખી રહ્યા છે. પ્રભુએ ઉપદેશની ધારા જ એવી ચલાવી કે જે કોઈ સયમી ભૌતિક સુખા માટે માક્ષના હેતુભૂત તપને સયમને વે*ચી નાખે છે તેનિયાણાનું દેખીતું લાભામણું ફળ પામીને અંતે તે પોતાનાજ આત્માના દુર્ગતિમય સંસાર અનંત કાળ માટે વધારી મૂકે છે, અને જે સંસારી સુખની ઈચ્છા રાખતા નથી, પણ મેાક્ષના શુદ્ધ હેતુથી જ તપ – સંયમની આરાધના કોઈ પણ પ્રકારની કાંક્ષા અર્થાત્ ઈચ્છા રાખ્યા વગર કરે છેતે વહેલા માક્ષે જાય છે. તેજીને ટકોરો અસ. પ્રભુના સદુપદેશ સાધુ-સાધ્વીજીઓના હૃદયને સ્પશી ગયા. જેમણે નિયાણા કર્યાં હતા તે સર્વે એ પ્રભુ પાસે જઈ. વઢણા નમસ્કાર કરી, આલેચના લઈ, પશ્ચાતાપ કરી શુદ્ધ થયા. અને સદ્ગતિ પામ્યા. સભ્યષ્ટિનું આવુ... પ્રભાવિક લક્ષણ ‘ નિકાંક્ષિતા છે. નવ પ્રકારના નિયાણાનું સ્વરૂપ શ્રી દશાસુત–સ્કંધની દસમી દશામાં કહ્યું છે, તે સાધકાએ ખાસ જોવું. શ્રી ઉત્તરાયયન સૂત્ર અધ્ય. ૧૩ માં ચિત્ત Jain Educationa International For Personal and Private Use Only , www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy