SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૭:: સમ્યગદર્શન ૩૬૩. પ્રશ્રને જવાબ–પૃષ્ટ પાંચ મા આરાના અંત સુધી કેટલા સૂત્રો ટકશે? ૯૫. બીજ રુચિનું સ્વરૂપ ઉપમા આપીને સમજાવે ૮૭ ત્રિપદિને સર્વ શ્રુતજ્ઞાનનું મૂળ કેમ કહ્યું છે ? ૯૮ લકનું સ્વરૂપ સમજાવો ૧૦૭ શાશ્વતા દ્રવ્યના નામ ને લક્ષણ જણાવે ૧૦૮ પાંચ જ્ઞાનના નામ ને સ્વરૂપ જણાવે પાંચ જ્ઞાનમાં આપણને ઉપકારી જ્ઞાન કયુ? કેમ? ૧૧૨ ભાવનું મહત્વ વ્યવહારમાં સમજાવો. ૧૧૦ જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ : ” – આના પરમાર્થ લખે. ૧૨. છ દ્રવ્યમાં અસ્તિકાય કેટલાને કેમ કહ્યા છે? ૧૧૩ કીડીઓની કરૂણા ક્યા મુનિવરે કેમ પાળી? ૧૧૪ શ્રદ્ધાને પરમ દુર્લભ કયાં અને કેમ કહી છે? ૧૧૭ શ્રધાને મહિમા લખે, ૧૧૬ શ્રધ્ધા કયા ચાર ગુણોથી કેવી રીતે ટકે છે?. ૧૧૮ શ્રધ્ધાળુને અન્ય શાસ્ત્રો સમ્યફપણે કેમ પરિણમે ? ૧૧૯ મોક્ષમાર્ગમાં સમકિતની મહત્તા સમજાવો. ૧૨૫. ભવસાગર તરી જવા કયા ચાર અંગ દુર્લભ કહ્યા છે? ૧૩પ કેટલા ને કેવા ભવ કરીને માનવભવ મળે? ૧૩૬ કેટલા કર્મોને ક્ષય થાય પછી માનવભવ મળે ૧૩૮ કેટલા કર્મક્ષય પછી સમકિતની પ્રાપ્તિ થાષ ૧૩૯ સમકતના ૮ અંગના નામ પરમાર્થ સાથે લખે ૧૪૯ નિયાણાને શલ્ય કેમ કહ્યું છે? દટાંત આપો, ૧૪૬. ઈચ્છા નિરાધ તપ છે તે દટાંત સાથે સમજાવે ૧૪૮, કમલાવતી રાણી ધર્મપત્નીનું પદ કેમ શોભાવે છે?. ૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy