SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ -સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૧ થયા. તેમણે આત્માના સર્વ પ્રદેશોમાં જીવત્વ નહિ માનતાં છેલ્લા એક પ્રદેશમાં જ છેવત્વ માન્યું એટલે પ્રદેશવાદી ગણાયા. પરંતુ પાછળથી અમલ કંપા નગરીમાં મિત્રશ્રી શ્રાવકથી સમજી જઈ સત્ય માર્ગે આવી ગયા. - આષાઢાચાર્યના શિષ્ય નામે ત્રીજા નિલવ શ્રી વીર નિર્વાણ પછી ૨૧૪ વર્ષે વેતિકા નગરીમાં થયા. તેમણે “આ દેવ હશે કે મુનિ?” એવી શંકા દરેક મુનિ માટે થવાથી મુનિઓને વંદન કરવાને વ્યવહાર છોડી દીધે હતે. કારણકે તેમના ગુરૂ આષાઢાચાર્ય વાંચણી દેતાં દેતાં અચાનક કાળધર્મ પામી દેવપણે ઉપજી, પિતાના શિખ્યાને અધુરી રહેલી વાંચણ આપવા મુનિવેષ ધારણ કરી આવ્યા હતા. તે પછી દેવનું મૂળરૂપ ધારણ કરી શિષ્ય પાસે પ્રગટ થયા હતા. એટલે શિબેને થયું કે અમે આચાર ચુક્યા. અવિરતિ એવા દેવને ગુરૂ માની વંદન કર્યા એટલે ત્યારથી બધા સાધુઓને વંદન કરવાનું છેડી અવયક્તવાદ ગ્રહણ કર્યો હતે. પણ પાછળથી રાજગૃહમાં બલભદ્ર રાજાથી બોધ પામ્યા હતા. અમિત્રાચાર્ય નામે ચોથા નિહ્નવ પ્રભુના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે મિથિલાનગરીમાં થયા. તેમણે દરેક વસ્તુ ક્ષણે ક્ષણે નાશ પામે છે એ સામુચ્છેદિક વાદ સ્થા હતું, પણ પાછળથી રાજગૃહના ખંડરથિક શ્રાવકથી સાચી સમજણ પામ્યા હતા. ગંગાચાર્ય નામે પાંચમાં નિવ, ર૨૮ વર્ષે ઉલ્લુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy