SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન પિતાની જાતને સંપૂર્ણ ગોપવી નાખી, ભગવાનમાં જ સમાવી દીધી. આ છે સંપૂર્ણ સમર્પણ. સમર્પણ હોય ત્યાં ઉત્કૃષ્ટ વિનયધર્મ આવે જ, ને જ્યાં વિનયધર્મ હોય. ત્યાં કઈ પ્રકારની આશાતના થાય જ નહિ.), તે (હે શિષ્ય) તમે એકાગ્ર ચિત્તે સાંભળે. એકાગ્ર ચિત્ત એટલે મન, વચન, કાયાના ગે સંપૂર્ણ સ્થિર કરીને સાંભળવું. તે જિનવાણી કેમ સાંભળવી તેનું અો રૂડ માર્ગદર્શન “સુણેહ” શબ્દથી કરેલ છે. ભગવાને મેક્ષમા ચાર કારણવાળે કહ્યો છે, (અને તે ચાર કારણવાળા માની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી ) જે ગતિમાં માત્ર) જ્ઞાન અને દર્શન એ બે જ લક્ષણ રહ્યા છે તે જ ગતિ અર્થાત્ પંચમ ગતિ મેક્ષ ગતિની જ પ્રાપ્તિ થાય. (કારણકે સિદ્ધ ભગવંતને જ માત્ર જ્ઞાન અને દર્શન એ એ જ લક્ષણે હોય છે.) પછી બીજી ગાથામાં જેનું દર્શન સૌથી શ્રેષ્ટ છે તેવા જિનેશ્વરેએ “જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ રૂપી ચાર કારણોને મેક્ષને માર્ગ કહ્યો છે. અને ત્રીજી ગાથામાં એ માર્ગે ચાલનાર જીવાત્મા સશતિ (જ) પામે છે. ત્રણે ગાથાને પરમાર્થ એ છે કે જિનેશ્વરે પ્રરૂપેલા શાસ્ત્રનું શ્રવણ કરીએ તે મોક્ષમાર્ગની સમજ પડે. ને સમજ પડે તે તેની આરાધના કરવાના ભાવ જાગે ને આરાધના કરે તેને સદ્ગતિ–મેક્ષની પ્રાપ્તિ થાય, કદાચ ચરમ શરીરી ન હોય તે વૈમાનિક દેવ કે દશાંગી સુખવાળી મનુષ્ય ગતિ સાંપડે–આ છે સૂત્રરુચિનું ફળ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy