SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ શ્રદ્ધાનું સમ્યગદર્શનનું ફળ સિધ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. આવું પર. ફળ સમકિતનું છે.) - પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં ચૌદ પૂર્વધર મહર્ષિ ભદ્રબાહુ સ્વામી. શ્રી ઉવસગહર તેત્રમાં કહે છે – તુહ સમ્મતે લીધે, ચિંતામણું ક૫ડાયવહિએ પાવતિ અવધેણું, જીવા અયરામ ઠાણું છે અર્થ :- (હે પાર્શ્વનાથ પ્રભુ!) ચિંતામણીરત્ન અને કલ્પવૃક્ષ કરતાંય અધિક ફળ આપનારું એવું આપનું સમ્યગદર્શન પામીને જ નિર્વિદને “અજરામર સ્થાન” અર્થાત મોક્ષને પામે છે. “શ્રી નવતત્ત્વ પ્રકરણ” માં પણ કહ્યું છે – છવાઈ નવ પયત્વે, જે જાણુઈસ હોઈ સમત્ત -ભાણ સહં તે અયાણમાણેકવિ સમ્મત્ત ૫૧ “જીવાદિ નવ પદાર્થોને જે જાણે છે તેને “સમકિત” હોય છે. તે જ પ્રમાણે કદાચ મતિમંદતાથી કે ક્ષપશમના અભાવે) નવતત્વનું યથાર્થ જ્ઞાન ન પણ હય, છતાં તેની ભાવપૂર્વક શ્રદ્ધા રાખનારને અર્થાત્ “જિનવચન સત્ય જ છે તેવી શ્રદ્ધા રાખનારને પણ સમકિત હેય છે.” સહવાઈ સિર ભાસિયાઈ, વણાઈના હા હુંતિ ઈઈ બુદ્ધિ જ ભણે, સમત્ત નિચલ તરસ | શ્રી જિનેશ્વર ભગવંતે ફરમાવેલા સર્વ વચને અસત્ય ન જ હોય એવી બુધ્ધિ નિશ્ચય) જેના હૃદયમાં છે, તેનું “ સમકિત” દઢ-નિશ્ચળ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy