SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સમ્યગ્દર્શન અંતેા મુહુત્તમિત્ત' પિ, ફાસિય હુજ જેહિ સમ્મેત્તી તેસિ· અવડઢ પુલ, પરિયટ્ટો ચૈત્ર સ‘સારા ઉત્સર્પિણી અણુ તા, યુગ્ગલ પરિઅટ્ટએ મુણેય વા તેડણુ તાડતીઅધ્ધ, અણુાગયદ્દા અણુંત ગુણા ૫ જે જીવાને અંતર્મુહૂત માત્ર (એક સેકંડ માટે પણ) ‘સમ્યક્′′’સ્પેશી જાય, તે જીવાને વધુમાં વધુ · દેશે ઉણા થોડા આછા ) અધ પુદ્ગલ પરાવત જેટલા સ`સાર ખાકી રહે છે. અર્થાત્ સમકિત પામ્યા પછી વધુમાં વધુ તેટલા સમયમાં અવશ્ય મેક્ષે જાય. (૫૩) ' (શાસ્ત્રમાં કહ્યું છે, કે) અનંત ઉપિણીના એક પદ્મલ પરાવત કાળ થાય. તેવા અનત પુદ્ગલ પરાવતે અતીત (ભૂત) કાળમાં થયા. તેથી અન`ત ગુણ અનાગત (ભવિષ્ય) કાળમાં થશે. (૫૪) અવધૂત યાગી શ્રી આન ધનજી મ–સાહેખ પણ • મિથ્યાત્વ ’ તજી દેવાનુ ફળ અમર પદ' કહે છેઃ• અમ હેમ અમર' 6 6 " અબ હ્યુમ અમર ' ભયે ન મરેંગે. (૨) યા કરણ ' મિથ્યાત્વ ' ીયેા તજ, કર્યું કર દેહ ધરેંગે ? રાગ-દ્વેષ જગ બંધ કરત હૈ, ઈનો નાશ કરેગે, મર્યાં અનંત કાળ તેં પ્રાણી, સે હમ કાળ હૅરેંગે.... અ. · દેહ વિનાશી, મેં અવિનાશી,’ અપની ગતિ પકરેંગે, નાશી જાશી હુમ થિર વાસી, ચાખે વ્હે નિખરે`ગે....અ અનંતવાર મર્યા બિન સમજ્યા, અખ સુખદુખ બિસરે’ગે, આનધન નિપટ અયદ દો, નહિ સમરે સે મરે`ગે....અ. ઇતિ શ્રદ્ધા પ્રકરણ સમાપ્તમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy