SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દનની ચાર ભાવના ૩૧૫ નિરોધ કરે છે, ત્યારપછી આનાપ્રાણ – શ્વાસોચ્છવાસના નિરાધ કરે છે. શ્વાસેાચ્છવાસના નિય કરીને પાંચ હસ્ત્ર ( અ, ઈ, ઉ, ઋ, ને લ્ ) અક્ષરના ઉચ્ચારણકાળ સુધી ‘ સમુચ્છિન ક્રિયા-અનિવૃત્તિ ’ નામે શુકલધ્યાનમાં ( શુકલ ઘ્યાનના આ ચાથી ને છેલ્લે પાયે છે ). લીન થયેલે અણુગાર, વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર – આ ચારે કોના એકીસાથે નાશ કરે છે. આ રીતે મેાહનીય કનષ્ટ થતાં તે જ ભવમાં બાકીના સાતે ક નાશ પામે છે. કારણકે આયુષ્યાદિ કર્મનું અધાવનાર પણ મેહનીય કમ જ છે. તે નષ્ટ થયું હાવાથી હવે નવું આયુષ્યકમ અધાતું નથી, એટલે નવા જન્મ પણ ધારણ કરવેા પડતા નથી, અને ભવરાગ આ રીતે મટી જવાથી, ભવભ્રમણના પણ અંત થાય છે. ત્યારપછી તે ઔદારિક અને કા`ણુ શરીરને સદાને માટે પૂર્ણતયા છેડે છે. પૂર્ણતયા શરીર છેડીને ઋજુશ્રેણી પામે છે. અને એક (જ) સમયમાં અસ્પૃશતિરૂપ ઊર્ધ્વગતિથી, અવિગ્રહપણે એટલે કે વળાંક વિનાની સીધી ગતિએ લેાકાગ્રસ્થાને જઈ ને સાકારાપયુક્ત એટલે જ્ઞાનપયોગી સિદ્ધ, બુઘ્ધ અને મુક્ત બને છે ( અને ) ખધા દુઃખાના અંત કરે છે. હવે રાગ અને દ્વેષ એ જેમ કર્મીના ખીજ છે, તેમ કષાયના મુળ પણ તેજ છે. ક્રોધ અને માન એ દ્વેષથી થાય છે, અને માયા ને લાભ એ રાગના લીધે થાય છે. આ રીતે ચારે કષાય એ રાગ અને દ્વેષના ઘરના છે, તેની જ નીપજ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy