SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ સમ્યગુદર્શન સમ્યમ્ દષ્ટિને સારેય સંસાર મંગલરૂપ બની જાય એમ પણ બને, કારણકે સમ્યગૃષ્ટિ આમા પૂણ્યને લઈને - રાજયાદિકની રિદ્ધિ સિદ્ધિને પામે છે. દેવગતિમાં ઊંચા સ્થાને દેવ બને,આ બધુ સંભવિત છે. પણ એ બધી રિદ્ધિસિદ્ધિની વચ્ચે સમ્યગ્દષ્ટિ આત્મા નિલેપભાવે રહે, એ બધી સામગ્રીઓ એને સંસારસાગરથી કરવામાં સહાયકર બને તે જનક વિદેહી, આનંદ આદિ શ્રાવકે કે ઉદાયન રાજર્ષિ જેમ રહે, સંસારમાં જળકમળવત્ રહે. સંસારના બધા સુખના સાધને એને લુબ્ધ બનાવે નહિ, પણ - વૈરાગ્યને વધારનારા થાય. જેમ સાજે માણસ લીમડાના પાન ખાય તે કડવા - લાગે છે, પણ સાપ કરડેલાને ઝેર ચડેલું હોવાથી લીમડો મીઠે લાગે છે, તેમ જીવને સંસારનું ઝેર ચઢેલું છે, એટલે સંસાર મીઠે લાગે છે. પણ જ્ઞાની મળે અને ઝેર 1 ઉતરે તે સંસાર કડવો થાય. ભૂતકાળ ને ભવિષ્યકાળની ચિંતા છોડી વર્તમાન સુધારી આપણે આપણા સ્વરૂપમાં રહીને જે કાળે જેમ બને તેમ વતી લેવું અને તેમાં કઈ જાતનું મમત્વ રાખવું નહિ, તેનું નામ જ્ઞાન છે. જ્યાં સુલી આત્માની જાણ થાય નહિ. ત્યાં સુધી મનની શાંતિ વળતી નથી અને મનની શાંતિ વળે નહિ, - ત્યાં સુધી તનના તાપ ટળે તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy