SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શનના ૬૭ બોલ ૨૦૭ અંતરમાં નમ્રતા પ્રગટે એટલે પંચ પરમેષ્ટીને નમે પદથી નમસ્કાર કરવાના ભાવ જાગે. પંચ પરમેષ્ટીને નમસ્કાર એટલે જ દેવ-ગુરૂ-ધમને નમસ્કાર, દેવ-ગુરૂધર્મને નમસ્કાર ત્યારે જ થાય જ્યારે દેવ-ગુરૂ-ધર્મ જ આપણું પરમ કલ્યાણ કરનારા છે, પરમ ઉપકારી છે, તેમનું શરણું લેવાથી જ આપણે આપણું પરમ લક્ષ્ય – મોક્ષ સાધી શકશું એવી પરમ શ્રધ્ધા અંતરમાં જાગે. અનંતકાળે થતી આ શ્રદ્ધાને જ સમક્તિ કહ્યું છે. આમ વિનય ગુણ પણ સમક્તિનું અંગ છે. આ વિનય દસ પ્રકારને કહ્યો છે :જૈન તત્વપ્રકાશ પ્રમાણે કડા પ્રમાણે (૧) અરિહંતને વિનય અરિહંતને વિનય (૨) સિદધને વિનય સિધ્ધને વિનય (૩) આચાર્યને વિનય આચાર્યને વિનય (૪) ઉપાધ્યાયને વિનય ઉપાધ્યાયને વિનય (૫) સ્થવિરને વિનય સાધુનો વિનય (૬) તપસ્વીનો વિનય ગણુ (ઘણું આચાર્યોના સમૂહ)ને વિનય (૭) સમાન સાધુને વિનય કુલ (ઘણા આચાર્યોના શિષ્યો) ને વિનય (૮) ગણ-સંપ્રદાયને વિનય સ્વધમીન વિનય (૯) ચતુર્વિધ શ્રીસંધને વિનય સંઘને વિનય (૧૦) શુધ્ધ કિયાવંતને વિનય સંભેગીને વિનય. જય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy