SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદર્શનની ચાર ભાવના ૩૨૧. ૭. સ્થિતિદ્વાર - ક્ષાયિક સમકિતની સાદી અનંત કાળની, વેદકના એક સમય, ઉપશમની જઘન્ય-ઉત્કૃષ્ટ એક અંતમુહૂત, અને પશમની જ. અંતમુહૂર્ત, ઉ. ૬૬ સાગરેપમ ઝાઝેરી. ( જ = જઘન્ય, ઉ = ઉત્કૃષ્ટ) ૮ અંતર દ્વાર – ક્ષાયિક ને વેદક સમકિતને આંતરે ન પડે. કારણકે ક્ષાયિક અપ્રતિપાતી છે, આવ્યા પછી જાય નહિ તેથી, અને ઉપશમ અને ક્ષાપશમ સમકિતને આંતરે (અંતર) પડે તે જ. અંતમુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ એટલે કે દેશે ઉણું અર્ધપુદ્ગલપરાવર્ત કાળ. કારણકે એકવાર સમકિત સ્પશી ગયું એટલે તે જીવ વધુમાં વધુ. અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં અવશ્ય મેક્ષે જવાને. ૯. નિરંતર દ્વાર -- ક્ષાયિક સમતિ નિરંતર આઠ સમય સુધી આવે. વેદકનો માત્ર એક સમય છે. ઉપશમ ને ઉપશમ સમકિત આલિકાના અસંખ્યાતમે ભાગે જેટલા સમય થાય તેટલે સમય નિરંતર આવે. ૧) આગરેશ દ્વાર – લાયક ને વેદક એક જ વાર આવે. ઉપશમ સમકિત એક ભવમાં જ. એકવાર ને ઉ. બે વાર આવે, અને ઘણા ભવ આશ્રી. જ. બે વાર ને ઉત્કૃષ્ટ ૫ વાર આવે. પશમ સમકિત જ. એક વાર ને ઉ.. અસંખ્ય વાર આવે અને ઘણા ભવ આશ્રી જ. બે વાર ઉ. અસંખ્ય વાર આવે. સ. ૨૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy