________________
૩િ૨૨
સમ્યગદર્શન
૧૧, ક્ષેત્ર સ્પર્શના દ્વાર – ક્ષાયક સમકિત આપે લેક સ્પશે (કેવળી સમુદ્ધાત્ આશ્રી ઉપશમને પશમ સમકિતદેશ ઉણું સાત રાજલેક સ્પશે.
૧. અ૮૫ બહટવ દ્વાર - સૌથી છેડા ઉપશમ સમકિતી. તેથી પશમ સમકિતી અસંખ્યાત ગુણ ને તેથી ક્ષાયિક અનંતગણુ (સિદ્ધ આશ્રી)
નિત્ય ધર્મની આરાધના કરે, સંતસમાગમ કરે, ઈચ્છા માત્રને ત્યાગ કરે પારકા અવગુણ જોવાનું બંધ કરે, અન્યના ગુણને આદર કરે. સવારે ઉઠતાંવેત ને રાત્રે સૂતી વેળા શ્રી નવકાર મહામંત્રનું નિયમિત રટણ કરે. રેજ શેડો પણ સ્વાધ્યાય કરે અગર સવાંચન કરે. આથી તમારૂં ચિત્તા પ્રસન્ન રહેશે, મન સ્વસ્થ થશે અને તન નિગી થશે,
-
-
- -
- - - -
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org