SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદર્શન ૭૫ મોક્ષમાર્ગને દેનારી એવી તે જ વિદ્યાનું) સત્ પુરૂષેએ હંમેશા સેવન કરવું જોઈએ. “મેક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે – “શાનદશનચારિત્રરૂપરત્નત્રયાત્મક : ચોગ મુકિતપદ પ્રાપ્તાવાય: પરિકીર્તિત ૧૧૩ અર્થ :- જ્ઞાન, દર્શન, અને ચારિત્રએ રત્નત્રયીરૂપ ગને (મેક્ષ માને) મુક્તિપદ સિદ્ધપદ-પરમાત્મપદ)ની પ્રાપ્તિમાં (શ્રેષ્ઠ) ઉપાય તરીકે વખાણ છે. (પરિકીર્તિત:) એ મોક્ષ મામાં પાંચ મહાવ્રતની સાધના કરવાની છે. અહિંસા સત્યમ તે બ્રહ્મચર્યમસંગતો છે ઈલેતાનિ બતાવત્ર સંયમ પંચધા મૃત ૧૩૫ અર્થ - અહિંસા, સત્ય, અચૌર્ય અસ્તેય, બ્રહ્મચર્ય | અને અપરિગ્રહ-એ પાંચ (મહા) વતેથી અહીં “સંયમ” પાંચ પ્રકારને કહેવામાં આવ્યું છે. અવિદ્યાથી દૂર રહેનારે તે સમ્યગ્ર દૃષ્ટિ મેક્ષાભિલાષી રત્નત્રયીરૂપ સમ્યફ જ્ઞાન-દર્શન–ચારિત્રની પાંચ મહાવ્રત અંગીકાર કરીને આરાધના કરે. કેવી રીતે કરે તે. કહે છે – રૂદવા ગી કષાય પ્રસરમતિ, ચલાનિક્રિયાનું સ્વાનિયાઓ, ત્યકત્વા વા સગમળ્યું પરમપદ સુખ પ્રાપ્ત બદબુદ્ધિ : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy