SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શનનીદસ રુચિ ૧૦૭ “તરપિંચવિહં નાણું સુયં અભિનિબહિર્યા આહીનાણુ તુ તઇય મણુનાણું ચ કેવલ ૪ અર્થ– (મોક્ષમાર્ગના આ ચારે કારણમાં) તેમા “જ્ઞાન” પાંચ પ્રકારનું છે– (૧) શ્રતજ્ઞાન (સુર્ય) (૨) આભિનિધિક (મતિ જ્ઞાન, (૩) અવધિજ્ઞાન (ઓહનાણું), ત્રીજું છે. (૪) મનપર્યવ જ્ઞાન ને (૫) કેવળજ્ઞાન. એય પરાવિ નાણું દવાણ ય ગુણાણુ ય ! પજવાણું ચ સરસિનાણું નાણી હિ દરિયં પ અથ – આ પાંચ પ્રકારનું જ્ઞાન બધા દ્રવ્ય, ગુણ અને પર્યાનું જ્ઞાન છે-જાણનાર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે, ગુણાણમાસ દબં, એગદડ્યુસિયા ગુણા લકખણુ પજજવાણ તું ઉભએ અસિયા ભવે ૬ અર્થ – ગુણેને આધાર આશ્રયસ્થાન “દ્રવ્ય છે અને ઘણું) ગુણે એક દ્રવ્યના આશ્રયે રહે છે. પર્યવ અર્થાત પર્ધાનું લક્ષણ બંનેને એટલે કે દ્રવ્ય અને ગુણને આશ્રયે રહેવું તે છે. હવે છ દ્રવ્યના નામ ને લેકનું સ્વરૂપ કહે છે - ધમ્મ અહો આગાસ, કાલે પુગવ જનતા એસ લેગ તિ પનો, જિહિં વરદસિાહ | 9 || અર્થ-જેમનું દર્શન શ્રેષ્ઠ છે એવા જિનેશ્વરીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy