SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન. સંસારી દિયર રહનેમી! તેને સંયમમાં ફરી સ્થિર કરવા સતી કરૂણાભાવે નિર્ભયતાથી શબ્દરૂપી બાણ ફટકારે છે – (શ્રી. ઉત્તરાથયન સૂત્ર અધ્ય-રર ) ( “દશઐકિલિક સૂત્ર અધ્ય-૨ ગાથા ૭). ‘ધિરભુ તે જ સકામી, જે તે જીવિય કારણો વન્ત ઈચ્છસિ આવેઉ “એય તે મ૨ણું ભવે ૪૩. “હે અપજશના કામી! (રહનેમી) તને ધિક્કાર હો ! અસંયમી જીવન જીવવા માટે તમારા મોટાભાઈ ભગવાન નેમનાથે) વમેલી–તજેલી એવી મને તું (સાધુથઈને) ભેગવવા ઇચ્છે છે! એના કરતાં તે તારૂં મોત થઈ જાય તે જ તારા માટે શ્રેયકારી છે.” સામાન્ય વ્યવહારમાં “મરતાને” પણ કેઈમર એમ ન કહે, ત્યારે અહિં તે જુવાનજોધ સંસારી દિયરને અને તે પણ અત્યારે તે ગુરૂને આ ન કરવા. જેવું કરવા કરતાં તે તું મરી જા તે સારૂં 'તેવું શબ્દ બાણ મારી તેના હૈયાને વીંધી નાખે છે, તેમાં સાધ્વીજી સંસારી વડિલ ભાભીને કર્તવ્યધર્મ છે, મેત તે એક જ વખત મારે, પણ અસંયમ ને વળી સાધુને માટે તે વ્રતભંગ મહાદોષનું કારણ બને. ભવભવની દુર્ગતિ આપે. ભવોભવની દુર્ગતિ કરતાં એકજ વખતનું મેત. સારૂં, તે કરૂણાભાવ આ દેખીતા ઠપકામાં છે. ઘણામાંય સતીને હેતુ ઉમદા છે તેથી શબ્દોને પ્રભાવ તરત પડે છે – તીસે સે વયણે સચ્ચા સંજયાએ સુભાસિયા અંકુશેણુ જહા ના ધામે સંપડિવાઈએ ૪૮. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy