SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદશ ન (૫) તપસ્વી મહા કઠીન તપસ્યા કરનાર. તે બાહુબલિઇ ધન્ના અણગાર આદિ તપસ્વી મુનિવરે. . (૬) વિદ્યાવાન તે વિદ્યાસંપન્ન તે સ્થૂલભદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર વસેન સ્વામી આદિ. (૭) પ્રગટતી તે બ્રહ્મચર્ય અદિ મેટા વત સમુદાય વચ્ચે પ્રગટપણે લઈ ધર્મ પ્રભાવના કરે, સિદ્ધ એટલે અદ્ભૂત સિદ્ધિઓથી યુક્ત તે શ્રી કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિવર વગેરે. . (૮) કવિ એટલે અપૂર્વ કવિત્વશક્તિ ધરાવનાર તે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી માનતુંગાચાર્ય આદિ. આજકાલ પતાસા, લાડવા વગેરેની પ્રભાવના પર્યુષણ કે ચોમાસાની પ્રર્વતિથિઓમાં કરવામાં આવતી હોય છે, તેનાથી શાસનને પ્રભાવ કે ધર્મની જાણકારી ખરેખર વધતા નથી. ને ધર્મના જ્ઞાન વગર કિયા શુદધ કેવી રીતે થાય? એટલે ધર્મના સાચા પ્રભાવક બનવું હોય તે તત્વજ્ઞાનમય પુસ્તકની પ્રભાવના કરવી જોઈએ જેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ને ક્રિયા અનુષ્ઠાન શુદધ થાય. (૪૪ થી ૪૯) જયણ-જતના કે યતના છ પ્રકારે :| (૧) આલાપ એટલે એક વાર બલવું તે, . પરતીર્થીઓ સાથે બોલાવ્યાવિના ન બોલે, - સાધમી બંધુ સાથે વગર બોલાવ્યું પણ બેલે, (૨) સં લા૫ એટલે વારંવાર વાત કરવી તે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy