SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૮૧ અનુરાગી અને છે. આ રીતે જિનશાસનની સાથી સેવા કરી ધર્મ પ્રભાવના કરવી તે કવિ પ્રભાવના છે. આવા કવિ પ્રભાવક પ્રભુ મહાવીરના શાસનમાં ઘણા થઈ ગયા છે. તે જેવા કે શ્રી ઉવસગ્ગહર આદિ સ્તંત્રના રચિયતા, પહેલા ભદ્રબાહુ સ્વામી, શ્રી કલ્યાણુમંદિર સ્તત્રના રચયિતા શ્રી સિધ્ધસેન દિવાકર, પરમ પ્રભાવિક શ્રી ભકતાનર સ્તોત્રના કર્તા શ્રી માનતુ ંગાચાય, તત્વજ્ઞાનથી ભરપૂર ચાવીસીના રચિયતા શ્રી આનઘનજી વિ. સૌથી પ્રભાવિક અને રમુજી દૃષ્ટાંત આચાર્યશ્રી વૃદ્ધવાદિસૂરી અને મુકુંદ પતિ વચ્ચેના વાદનુ છે. ઉજ્જયની ના મુકુંદ પડિતે પોતાને સૌથી સમથ વિદ્વાન પતિ ગણીને પ્રતિજ્ઞા કરેલી કે જો કોઈ મને વાદમાં હરાવે તે તેના શિષ્ય બની જાઉ. ' એક વખત કાઈ એ તેને પડકારીને કહ્યું કે જૈન આચાય વૃઘ્ધવાદીને જો તમે છતા તા જ તમને ‘ અજેય ’ માનુ. મગતરાઓને જીતવામાં કઈ માટી પડિતાઈ છે ? ત્યારે આચાર્ય શ્રીનું ચાતુર્માસ ભરૂચ નગરમાં હતું. મુકુંદ પંડિત તો તરત ભરૂચ જવા ઘેાડા ઉપર નીકળ્યો ને જોગાનુજોગ કારતક વદ ૧ ના પ્રાતઃકાળે ભરૂચ પહેાંચ્યા ત્યારે જૈનોના કલ્પ પ્રમાણે આચાર્ય શ્રી પરોઢોયેજ વિહાર કરી ગયેલા. મુકુંદ પંડિતને તેના જ્ઞાનનું ભારે ઘમંડ હતું. તેને થયું કે હુ' આવું છું તે ખબર પડતાં આચાય શહેર ાડીને ભાગ્યા છે. પણ કેટલે જશે ? હમણાં પકડી પાડીશ, કહી ઘેાડાને દોડાવ્યા, અને સાધુ તે પગપાળા વિહાર Jain Educationa International For Personal and Private Use Only ܪ www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy