SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન થાય છે, એટલે તેમના વિચાર, ઉચ્ચારને આચાર એ ત્રણે ગના વ્યાપારે વિશુદધ રહે છે. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનની શુધિ જાળવી ન શક્યા ને મનથી યુધ્ધ કરવા લાગ્યા તે સાતમી નરકે જાય એવા અશુભ કર્મના દલિકે બાંધ્યા. પણ મનની શુધ્ધિ થતાંવેત તે બધા અશુભ દળિયા તે નાશ પામ્યા, પણ મેહનીયાદિ ચારે ઘાતકમ પણ ખપી ગયા ને કેવળજ્ઞાન ને કેવળદર્શન ક્ષણવારમાં પ્રગટાવ્યું. એમ વીરપ્રભુએ પિતાના શ્રીમુખે શ્રેણિક રાજાના પ્રશ્નના જવાબમાં કહ્યું, મનધિને આ મહાન પ્રભાવ છે. (૨૧-૨૫) સમકિતના પાંચ દુષણ- “શંકા કક્ષા વિચિકિત્સા, મિથ્યાદષ્ટિપ્રશંસનસ્ ! તસ્સસ્તવશ્વ પચાપ, સમ્યફવં દુષ્યજ્યમાં છે” શંકા, કંખા, (આકાંક્ષા). વિચિકિત્સા (સંદેહ), મિથ્યાષ્ટિ પ્રશંસા અર્થાત્ પરાસંડ–પસંસા, અને પર પાસંડસંસ્તવ–એ પાંચ સમ્યફને દુષિત કરનાર છે.” એટલે જ શ્રી આવશ્યક સૂત્રમાં આ પાંચને “દર્શન ના અતિચાર (દેષ) કહ્યા છે. (૨૧) શંકા- “જિનવચનમાં શંકા કરવાથી શ્રદ્ધા તુટે છે અને શ્રધ્ધા તુટવાથી સમક્તિ નાશ પામે છે. તેથી જ શાસ્ત્રકારોએ “સધા પરમ-દુલ્લહા” – શ્રધ્ધાને પરમ દુર્લભ કહી છે. કારણકે શ્રદ્ધા હોય ત્યાં શંકા થાય જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy