SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ -સમ્યગદર્શન ૩૩૯ - જ્યાં તીર્થકર ભગવાન વિરાજતા હોય તે દિશામાં વંદન કરી તેમની પર્ય પાસના કરે છે. માનવભવની મહત્તા ને દુર્લભતા. દરેક ધર્મો આ જગતમાં માનવભવને પામવો દુર્લભ કહીને તેની મહત્તા બતાવી છે, જૈનધર્મે નવતત્વના પ્રથમ મુખ્ય તત્ત્વ “જીવતત્ત્વનું વિશેષ પૃથક્કરણ કરીને તેના "ઉદ્દગમસ્થાન નિગદ અવસ્થાથી લઈને જીવનું પરમપદ તે પરમાત્મપદ સુધીનું સ્વરૂપ બતાવીને તેની આગવી વિશેષતા બતાવી છે, જેનું આજનું વિકસતું વિજ્ઞાન "પણ સમર્થન કરે છે. અગાઉ આપણે જોઈ ગયા તેમ છ શાશ્વતા દ્રવ્ય - સદાકાળ જેમાં રહેલાં છે તેને લેક કહે છે. તે સારાયે લેકમાં જ સૂકમપણે ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેને જીવરાશી કહેવામાં આવે છે. તેના બે ભેદ છે – (૧) અવ્યવહાર રાશીના જીવ. જે જીવ ચતુતિ રૂપ સંસારના વ્યવહારમાં કદી આવવાના નથી (ર) વ્યવહાર - શશી - નરક, તિયથે, મનુષ્યને દેવ એમ સંસારની ચાર ગતી કહી છે, તે ચાર ગતિરૂપ સંસારના વ્યવહારમાં જે જીવ અવ્યવહાર રાશીમાંથી નીકળીને આવે છે તેને વ્યવ" હાર રાશીના જીવ કહ્યા છે. જીવમાત્ર પહેલાં...તે અને તે કાળ અવ્યવહાર રાશીમાં જ કાઢે છે. પછી જ્યારે કેઈ એક જીવ સિદ્ધપણને એટલે પરમાત્મપદને પામે છે. ત્યારે જેની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy