SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સમ્યગદર્શન પુણ્યથી પરવારી જઈને તિર્યંચગતીમાં ચાલ્યા જાય છે, બીજા સમકિતી દે હોય છે તે દેવગતિના સુખભેગો બહુ રસપૂર્વક નથી ભેગવતા, વળી અવસરે પ્રભુ મરણ, ભક્તિ, ને પ્રભુના દર્શન પણ કરે છે, તેથી દેવલોકમાંથી ચ્યવને મનુષ્યપણાને પામે છે. પુયાઈને ભગવટા માટે દેવગતિ મળી હોય છે, તેથી દેવો નિયમાં આવતી હોય છે, એટલે કે વ્રત, નિયમ, પચ્ચક્ખાણ, તપસ્યા આદિ કરી શકતા નથી, ને તપ વગર પૂર્વ સંચિત કર્મની નિર્જરા થતી નથી, તેથી. દેવના પુર્વ સંચિત કર્મો ખપતા નથી, તેથી દેવભવમાંથી સીધા ક્ષે જઈ શકાતું નથી. તેથી સમકિતી દે તે ખરેખર ઝંખના કરતા હોય છે કે ક્યારે માનવભવ પામીએ. માનવભવ પામીને ધર્મની આરાધના કરીએ કે જેથી ભવભ્રમણને અંત કરી મેના શાશ્વતા સુખને પામીએ, આમ સંસારની ચાર ગતિ ને ૮૪લાખ જીવાનીમાં. મનુષ્યગતિ જ ઉત્તમ છે તેમ જ્ઞાનીઓએ યથાર્થ બતાવ્યું છે.. બધા જીવોમાં માનવીને જ ધર્મ અધર્મ સમજવાની વિવેક બુદિધ મળે છે, તેને ઉપગ કરીને વિવેકી ભવ્ય જીવ આવા હળાહળ કળીયુગમાં પણ સંસારના સુખને સગવડ તજી સંયમ લઈ ભાવપૂર્વક સંયમ જીવન ગાળી મોક્ષમાર્ગની આરાધના કરતાં દેખાય છે. તે ઘણા દીક્ષા લઈ શકતા નથી, પણ ગૃહસ્થપણે રહીને પણ તપ, જપ અને સત્કાર્યો કરીને પિતાના માનવભવને સાર્થક કરવાનો પુરૂષાર્થ કરતા હોય છે. કારણકે મોક્ષની પ્રાપ્તિ માનવભવમાં જ થઈ શકે છે. તેથી જ બધા ધર્મોએ માનવભવને: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy