SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના અધિકારી ૩૨૯ જે જીવા અંતે ચરમાવ્રતમાં પ્રવેશે છે, તે કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી થાય છે. ને શુકલપક્ષી જ સમકિત પામે છે. જીવાના બે પ્રકાર મુખ્યતાએ કહ્યા છે. : (૧) ભવ્ય - જે જીવા માક્ષ જવાની યાગ્યતા ધરાવે છે તેને ‘ ભવ્ય ’ કહ્યા છે. પૂર્વાચાર્યોએ ભવ્યની સરળ વ્યાખ્યા કરી છે કે જેને મેાક્ષની અભિલાષા થાય તે ભવ્ય છે. (ર) અસભ્ય :- અભન્ય જીવાને સ્વભાવથી જ મોક્ષની અભિલાષા થતી નથી. જેમ કેારા મગને ગમે તેટલા પાણીમાં ખફા છતાં ચડે નહિ, કારણકે તેના સ્વભાવમાં જ ચઢવાપણું નથી, તેમ જ અભવ્ય જીવને સ્વભાવથીજ મેાક્ષની અભિલાષા હાતી નથી, કારણકે તેમનામાં મેાહનીય કર્મીની ૨૮ પ્રકૃતિમાંથી માત્ર ૨૬ પ્રકૃતિ જ હોય છે. સમિતને પ્રાપ્ત કરાવનારી એવી (૧) મિશ્ર મેહનીય કે (ર) સમ્યક્રૂત્વ માહનીય સ્વભાવથી જ હાતી નથી, અને એક માત્ર મિથ્યાત્વ મેહનીયની જ પ્રકૃતિ દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિમાંથી હાય છે' તેથી તે અભવ્ય જીવ કદાપિ સમકિત પ્રાપ્ત કરી શકતા નથી. ને સમકિત પ્રાપ્ત થયા વિના કદાપિ મેક્ષ મળતા નથી, તેથી મેક્ષની અભિલાષા અભવ્ય જીવને કદાપિ થતી નથી. મનુષ્યપણાથી માંડીને ધર્માંશ્રવણ સુધીની સામગ્રી તે અભવ્ય કે દુન્ય જીવાને પણ મળી શકે છે, પરંતુ ધશ્રદ્ધાની પ્રાપ્તિ તેા એકમાત્ર ભન્ય જીવાને જ થઈ શકે છે; તેથી ચરમાવતને પામેલા ભવ્ય જીવાને જ સમ્યગ્દર્શનના અધિકારી કથા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy