SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ સમ્યગ્ગદર્શન સ્થિતિ “ અંતેકોડાકોડી સાગરોપમ જેટલી રાખી તદુપરાંતની ખપાવી પછી ત્યાં આવેલી રાગ-દ્વેષની નિબીડ ગ્રંથી (ગાંઠ) ભેદવા માટે “અપૂર્વકરણ” (બીજા કરણ) રૂપ મેગર (હડ) હાથમાં લીધે. તે મગર વડે આદ્ય કષાય “અનંતાનુબંધીની કડી રૂપ ભોળ (દરવાજાને વાસવાની જાડી ભગળ) ભાંગી નાખી. તે સાથે “મિથ્યાત્વ મેહ” નામની સાંકળ પણ તેડી નાખી, એટલે “શમ” (ઉપશમ) ને “સંવેગ (મેક્ષને અભિલાષ) છે લક્ષણ જેના એવા સમક્તિરૂપ મહેલના દ્વાર ઉઘડ્યા. તે વખતે જ અનુભવજ્ઞાન અનુભૂતિ) રૂપ ભુવનમાં બીરાજેલા નાથ – પરમાત્માની દિવ્ય અનુભૂતિ અંતરમાં થઈ અર્થાત્ સમક્તિની પ્રાપ્તિ થઈ. સમક્તિ આવ્યું એ ત્રીજું “અનિવૃત્તિકરણ” થયું. અનિવૃત્તિકરણ વડે ઉઘડેલા સમતિ રૂપ મહેલના દ્વારને “જીવદયારૂપી તેરણ બાંધ્યું, અને પ્રભુની સમિપે શ્રદ્ધારૂપ” સ્વસ્તિક પૂર્યો. પ્રભુના ગુણોની પછી અનુમોદના કરી અને “સંવરકરણ”આદરી જેથી નવા કર્મનાં આસ્રવદ્વાર (આગમન) બંધ થયા, ફળસ્વરૂપે જીવાત્મા તદ્દભવે કે વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં મેક્ષપ્રાપ્તિને પાત્ર બને.” એવા પરમ ઉપકારી હિતકારી, મેક્ષદાતા “સમ્યગૂ દર્શન અને કોટી કોટી નમસ્કાર.” એવા પરમ ઉપકારી સમક્તિને આપણે પણ પામીએ એ જ જિનેશ્વર પ્રત્યે પ્રાર્થના.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy