SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ હતા, અને જિનેશ્વરની ભક્તિ અર્થાત્ જિનઆજ્ઞાનું ખૂબ દૃઢતાપૂર્ણાંક પાલન અને ગુર્વાદિની સેવા તે જરા પણ પ્રમાદ સેવ્યા વગર ખૂબ નિષ્ઠાથી કરતાં તે તેમના ગેારાણી પ. પૂ. લીલાવતીબાઈ મહાસુતીજીની અંતિમ માંદગીના સમયમાં આપણે જોયેલી છે. પૂ. સ્વામીબાના કાળધમ વખતે બધા અસ્વસ્થ પણ માત્ર કસુમબાઈએ જ સ્વસ્થ રહીને બધુ સભાળેલુ તેમ નજરે જોનારા ભાઈ એ પાસેથી સાંભળેલ. આથી તેમનામાં રહેલા માધ્યસ્થભાવ જે વીતરગતાનુ કારણ છે તે સ્પષ્ટ દેખાય છે. માત્ર ગુર્વાદિની સેવા કરતાં એટલું જ નહિ પણ નાના સતીજીઓનું પણ આહારપાણીથી તે સ્વાધ્યાય કરાવવાની બાબતમાં એટલી જ કાળજીપૂર્વક ધ્યાન રાખતાં તેથી દર્ ચાતુર્માસમાં તેમની સાથે નવા નવા સતીજીને રાખતા જેથી તેમના સંયમ ખીજતું રક્ષણ ને પોષણ થાય તે સંયમબાગમાં રૂડા ને સુવાસિત ફૂલ ખીલે. ફળસ્વરૂપે આજે તેમના સમુદાયમાં સયમપાલનની જે દઢતા જોવા મળે છે, તેમાં તેમના ગેારાણી અને વિડેલ ગુરૂયેનાની સાથે તેમને પણ મહદ્ અંશે ફાળા છે. સમક્તિના જે પાંચ લક્ષણ કહ્યા (૧) શમ (ર) સંવેગ (૩) નિવેદ અર્થાત્ વૈરાગ્ય, (૪) અનુક`પા અને (૫) આસ્થા – આ બધા ગુણે તેમનામાં ખૂબ વિકાસ પામ્યા હતા, તેને આપણને સહુને ખૂબ અનુભવ થયેલા છે એટલે વિસ્તારભયે વધુ વર્ણન કરતા નથી. છતાં એ ત્રણ પ્રેરણાદાયક પ્રસંગ આલેખું છું. પૂ. સ્વામીબાએ ઘણા ચાતુર્માંસ મુ`બઈ કરેલા, તે સમયે પૂ. કુસુમબાઇને માથાના દુ:ખાવા રહ્યા કરે. જેમ વા કરે તેમ તેમ વધે. એમાં માટુંગા ચાતુર્માંસમાં પૂ. સ્વામીબાના દર્શીને વલીના વકીલ વત્સલાબેન અમીન એકવાર આવ્યા, ત્યારે ગારાણીએ શિષ્યાને મેલાવીને પરિચય કરાવ્યો કે કુસુમ ! આ એન મેટા વકીલ છે, જૈનેતર છે, છતાં પૂછતા ખરી કેટલા વાગે ઊઠે છે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy