SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માએવા સૂતર શરૂ કરી ૨પર સમ્યગદર્શન પિતાની લેબોરેટરી – પ્રયોગ શાળામાં આપણે આપણી આંખે વડે જોઈ શકીએ તે રીતે સિદ્ધ કરી બતાવ્યું. આથી વનસ્પતિમાં પણ જીવ છે તે વાત જિનેશ્વરે અનાદિ અનંત કાળથી કહેતાં આવ્યા છે તે વાતને વિજ્ઞાને પ્રમણભૂત કરી બતાવી, શુદ્ધ દયાધર્મ પાળવાને રાહ આપણને બતાવ્યું. તેથી મહાત્મા ગાંધીજી જેવા વૈષ્ણવધર્મ મહાત્માએ પણ કુલના હાર સ્વીકારવાનું બંધ કરી લેકેને હાથે કાંતેલા સૂતરના હાર લેકલાડીલા નેતાઓ કે મહાત્માઓને પહેરાવવાની પ્રથા શરૂ કરાવેલી. આવી દયામય અહિંસા-અનુકંપા તે સમકિતીનું લક્ષણ છે. દયા પાળવાનું એક સાધન દાન છે, તે પણ જ્ઞાનીએએ દયાને દાન કરતાં શ્રેષ્ટ - ચડિયાતી કહી છે, કારણકે કદાપિ ધન ખૂટી જાય તે દાનધર્મ પાળી શકાતે નથી, જયારે દયા - અનુકંપાનું ઝરણું તે સમકિતીના હૈયામાં અખૂટ વહ્યા કરે છે. તેથી જ શ્રી સૂયગડાંગ સૂત્રમાં દાણાણ સેઠું અભયપયાણું” પ્રભુએ કહ્યું. સર્વ દાનમાં અભયદાન” - છના પ્રાણ ન લેવા - તેને શ્રેષ્ઠ કહ્યું, ને અભયદાન એ અનુકંપા - દયાનું જ ફળ છે, મૂળ છે તે પણ સમકિતીનું લક્ષણ કહ્યું. આ પદયાની વાત થઈ. તાત્પર્ય એ છે કે મેક્ષની અભિલાષા રાખનાર જીવાત્માનું હૃદય અનુકંપા કે કરુણાથી ભરેલું પ્રાતઃસ્મરcણીય શ્રી ધર્મરુચિ અણગાર જેવું હોવું જોઈએ. (ધર્મરુચિ અણુગારની ને મેતારક મુનિની સઝાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy