SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનની દસ રુચિ ૧૦૩ જેમ બંધાવાના કારણે રાગદ્વેષાદિ ભાવે, તેમ તેમાંથી છુટવાના સંવર-નિર્જરાદિ” સમતા ભાવે-માધ્યસ્થ ભાવે પણ છે. જેની સાધના શ્રદ્ધાપૂર્વક કરવાથી જીવ કર્મબન્ધથી સર્વથા છુટી શકે છે ને મેલ પણ પામી શકે છે. આ રીતે આત્માનું, આત્મા જેમાં ભમે છે તે નરકાદિ ચારે ગતિ ને ૮૪ લાખ છવાયેનિનું, તેના પરિભ્રમણના સ્થાન એવા ચૌદ રાજલકનું, પિતાના શુદ્ધ સ્વરૂપ એવા પરમાત્મા સ્વરૂપનું-સિદ્ધસ્વરૂપનું અને તેનું નિવાસસ્થાન, લેકના અગ્રભાગે રહેલા સિધ્ધક્ષેત્રનું, આ રીતે જીવ-અછવાદિન તત્ત્વનું યથાતથ્ય જ્ઞાન પિતાનાજ આત્મા વડે પિતાના જ આત્મામાં થાય છે. આ રીતે “આત્મજ્ઞાનને સાક્ષાત્કાર” ત્રિપદિ” ના શ્રવણથી થાતાં. પ્રભુની વાણી-જિનવાણી જગજીવ આત્મશ્રેયાર્થે જાણે તે લક્ષ્યથી દરેક ગણધર ભગવંત, દ્વાદશાંગી રૂપ અધ્યાત્મશાસ્ત્રોની-શ્રી આચારાંગાદિ બાર અંગસૂત્રોની ગુંથણ–રચના કરે છે, અને પછી જે ગણધર ભગવંત ભગવાનના નિર્વાણ પછી તેમની પાટે બેસે છે. તેમની દ્વાદશાંગી તે તે તીર્થકર ભગવાનના શાસન દરમ્યાન પ્રવર્તે છે. જેને આધાર લઈ ઘણા ભવ્ય જીવો તદ્દભવે કે પરંપરાએ સંસારસાગરને પાર કરે છે. વર્તમાન સમયમાં પ્રભુ મહાવીર સ્વામીની પાટે પાંચમાં ગણધર “શ્રી સુધર્મા સ્વામી” ભરતક્ષેત્રમાં બીરાજ્યા હતા, તેથી તેમણે રચેલી દ્વાદશાંગી આપણા ક્ષેત્રમાં પ્રવર્તે છે, અને ૨૧૦૦૦ હજાર વર્ષ સુધી ભગવાનનું શાસન ચાલવાનું છે ત્યાંસુધી ટકશે ને આ પાંચમે આરે જેને સમય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy