SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર સમ્યગદર્શન. મિથ્યાત્વમેહનીયના દલિને ન તે વિપાકેદય હેય અને. ન તે પ્રદેશદય પણ હોય, પિતાના ફળને પેદા કરવાના. સામર્થ્યવાળા કમંદલિના ઉદયને “વિપાકેદય” કહેવાય છે. અને પિતાના. ફળને પેદા કરવાના સામર્થ્યથી હીન બની ગયેલા કર્મ દલિકોના ઉદયને પ્રદેશદય કહેવાય છે. મિથ્યાત્વમોહનીયના દલિને જ્યારે પ્રદેશદય કે વિપાકેદય ન હોય, ત્યારે અનંતાનુબંધી એવા કોધ, માન, માયા, અને લોભ એને પણ પ્રદેશેાદય કે વિપાકેદય. ન હોય. મિથ્યાત્વમોહનીયન તેમજ અનંતાનુબંધી. કષાયના દલિની જેમ પ્રદેશદય પણ ન હોઈ શકે એવા અંતમુહૂર્તને માટે જરૂરી એવી સઘળી તૈયારી જીવ. અનિવૃત્તિકરણના કાળમાં જ કરી લે છે. અને એ પછીથી તરત જ એ જીવ મિથ્યાત્વમોહનીયનાં અને અનંતાનુનબંધીના દલિકેના પણ ઉદયથી રહિત એવા અંતર્મુહૂર્તને પામે છે. એ અંતમુહૂર્તની પ્રાપ્તિ એનું નામ “ઉપશમ. સમ્યક વની પ્રાપ્તિ. ઓપશમિક સમ્યકત્વના પારણામ. વાળા એ અંતમુહૂર્તને “અંતરકરણ” કહેવામાં આવે છે.. અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તથી અનંતર એવું જે અંતરકરણનું અંતમુહૂર્ત તે અંતર્મુહૂર્તના પહેલા સમયે જ જીવ પશમિક સમકિત રૂપી આત્મપરિણામને પામે છે. કર્મગ્રંથના અભિપ્રાયે સમકિતને પામનારે અનાદિ મિથ્યાટિ જીવ પહેલાં “ઉપશમ સમકિતને જે પામે છે.” જ્યારે સિદ્ધાંતના અભિપ્રાય આવો અનાદિ મિથ્યાષ્ટિ જીવ પહેલા પથમિકસમ્યકત્વને જ પામે એ નિયમ.. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy