SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સમ્યગદર્શના પિતે એની આરાધના કરીને કેવળજ્ઞાન – કેવળદર્શન પ્રાપ્ત કરીને અન્ય મુમુક્ષુઓના કલ્યાણ અર્થે પ્રરૂપ્યા. તે ચારેના. લક્ષણ આ ગાથાથી ફરમાવે છે કે “હે ભવ્ય છે! જ્ઞાન વડે આત્માના અજર, અમર, અવિનાશી એવા સ્વભાવને-- ઉપરેક્ત અસ્તિત્વાદિ છ સ્થાનકેને જાણે, (૨) દર્શન વડે. તેની શ્રદ્ધા કરે, (૩) ચારિત્ર વડે તેને નિગ્રહ કરે – આત્માને નિગ્રહ કરવો એટલે તેને વિષય કષાયરૂપી રાગશ્રેષના પરિણામેથી બચાવવો, એટલે “સંવર તત્ત્વ”ની. આરાધના કરવી, વિશુદ્ધ દયામય અહિંસા ધર્મનું પાલન કરવું; એટલે નવા અશુભ કર્મ–પાપ કમ ન બંધાય, અને (૪) તપ વડે આત્માને સંપૂર્ણ વિશુદ્ધ કરે અર્થાત્ મવેત્તા પૂવકમાઈ, સંજમેણ તણ યા સવવદુકૂખપહgઠ્ઠી, પક્કમન્તિ મહેસિસે ૩૬ એટલે સંયમ અને તપ વડે પૂર્વ સંચિત સર્વ કર્મોને ખપાવીને મહર્ષિઓ, સમ્યગુદષ્ટિ મહાત્માએ સર્વ દુઃખરહિતપણાને પામે છે, અર્થાત સિધ્ધ, બુધ અને. મુક્ત થઈને સિધ્ધપદને, પરમાત્મપદને પામે છે. આ રીતે જીવાત્મા પિતાના જ આત્માના સ્વરૂપ સ્વભાવ આદિ છ સ્થાનકની જાણ, પીછાણ, શ્રધાન કરી. કરી સમક્તિ પામી, બહિરાત્મદશાને તજે છે, અંતરાત્મા દશામાં પ્રવેશે છે, ફળસ્વરૂપે સમય પાકયે પરમાત્મદશાને પામે છે. આ રીતે ૪ શ્રધ્ધાન, ૩ લિંગ ૧૦ વિનય, ૩ શુધ્ધતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy