SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સમ્યગદર્શન હોય. પ્રમોદભાવના પાયા ઉપર જ ગુણેને આ મહેલ ચણાય છે જે આત્માને ફળસ્વરૂપે શાશ્વતા સુખના – મક્ષ સુખના દેનારા બને છે. કેઈન ગુણ અને દોષ બંને સ્પષ્ટ દેખાતા હોય, તે, તેના દે છેડીને ગુણેનું જ બહુમાન કરવું, આદર કર, ગુણો પ્રત્યે દિલમાં અહોભાવ લાવ એ પ્રદભાવનાનું કાર્ય છે. કારણકે પ્રમોદમાસાઘ ગુણે પરેષાં, ચેષાં મતિજજતિ સામ્યસિન્ધી . દેદીપ્યતે તેવું મન:પ્રસાદે, ગુણસ્તગૅતે વિશદી ભવતિ | “બીજાના ગુણો જોઈને જેને ખૂબ આનંદ થાય, સમતા સમુદ્રમાં લીન થાય, તેમની ચિત્તપ્રસન્નતા ખૂબ વધે છે અને તેમનામાં તેજ ગુણે વિકાસ પામે છે, વિસ્તાર પામે છે.” શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે : “પરાત્મનિંદા પ્રશંસે સદસદ્ ગુચ્છાદને ભાવને ચ નીચૅર્ગોત્રસ્ય ” “પરનિદા અને સ્વપ્રશંસા કરવાથી, બીજાના સારા ગુણે ઢાંકી દેવાથી અને ખરાબ ગુણે ઉઘાડા પાડવાથી જીવ નીચ ગોત્ર બાંધે છે.” આથી ઉલટું પિતાના દોષની નિંદા ને પરના ગુણેની પ્રશંસા કરવાથી, બીજાના સદ્ગુણેને પ્રગટ આદરને દેને ઢંકવાથી, ઊંચ ગોગ બંધાય છે. આ ન્યાયે પ્રમદ ભાવના ઊંચ નેત્ર બંધાવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy