SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ સમ્યગદર્શનના ૬૭ બેલ તમે જોઈ શકે છે? દેખાડી શકશે? “તેમણે કહ્યું” ના.. તે પછી શા આધારે કહો છો “પવન હલાવે છે?” ત્યારે તે લેકેએ કહ્યું – “પાંદડા હાલે છે તે જોઈને અમે એમ કહીએ છીએ.” ત્યારે મંડુક બેલ્યા –“જેમ વાયુ સૂક્ષમ છે ને આંખો વડે જોઈ શકાતું નથી, છતાં પાંદડા હલાવવામાં સહાયક છે તેમ આપણે બધા માનીએ છીએ, તે જ પ્રમાણે ધર્માસ્તિકાય અરૂપી છે તેથી જોઈ શકાતી નથી, છતાં ચલન શક્તિમાં સહાયક છે. આમ સર્વ પોતાના જ્ઞાનમાં જોઈને કહ્યું છે. તે વાત શ્રદ્ધાપૂર્વક માનવી તેમાં આપણે કલ્યાણ છે..આમ કહીને તે બધાને નિરૂત્તર બનાવી સમવસરણમાં આવ્યા. ત્યારે ભગવાને પોતાના શ્રીમુખે ચારે તીર્થ સન્મુખ બધી વાત કરી તેમની પ્રશંસા કરી. સમ્યક્ત્વના આ પાંચ લક્ષણ અત્યંત કલ્યાણકારી હોવાથી શ્રીમદ્ રાજચંદ્ર તેમની “આત્મસિધિ”માં સુંદર ગાથા રચી છે – કષાયની ઉપશાંતતા મારા મેક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ-૩૮ દશા ન એવી જયાં લગી, જીવ લહે નહિ જોગ, મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ–૩૯ કેધાદિ કષાયોની ઉપશાંતતા એટલે “શમ” (૧), મક્ષ અભિલાષ એટલે “સંવેગ” (૩), ભવે ખેદ એટલે ભવભ્રમણને ખેદ અર્થાત્ નિર્વેદ, (૩), પ્રાણી દયા એટલે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy