SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૬૭ • ષ્ટિ પામેલા જીવાત્મા સંસારથી નિવેદ પામી આ ભવે કે પરભવે અવશ્ય સયમ લે તે ન્યાયે પુરોહિત પરિવાર સાથે રાણી સાથે સયમ લે છે, પછી ઘેાર તપ કરી સંયમ પાલનમાં અને પરાક્રમી બને છે. આ પ્રમાણે આ છએ ભવ્ય જીવે ક્રમશઃ બુધ્ બન્યા, અર્થાત્ એક બીજાના નિમિત્તો—ગુણ્ણાના આદર કરી સભ્યગૂષ્ટિ પામ્યા. પુરોહિતના અને પુત્રો પ્રથમ સાધુના સમાગમે, પુત્રોના નિમિત્તે પુરાહિત ને તેની પત્ની, અને પુરોહિત પરિવારના નિમિત્તે રાણી ને રાજા અનુક્રમે સમ્યક્ત્વ પામ્યા, ધર્મપરાયણ થયા, જન્મ-મરણના ફેરા ટાળવા સત્યમમાં પરાક્રમી થયા, અને વીતરાગ અરિહંતના શાસનમાં મેહ દૂર કરી, સર્વ દુઃખના અંત કરી મુક્ત થયા. (૬) સ્થિરીકરણ :- ધર્માંથી ડગતાને ફરી તેમાં સ્થિર કરવા તે. : દૃષ્ટાંત - શ્રેણિક રાજાના પુત્ર · મેઘકુમાર ’તું દૃષ્ટાંત પ્રસિધ્ધ છે. વીરપ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધા પછી, નવદીક્ષિત હોવાથી તેમના સંથારા (પથારી) આરણા પાસે આવ્યા. તેથી રાત્રે લઘુશંકા માટે ઉઠેલા સાધુએ ના પગના ઠેખા લાગતા સરખી ઊંઘ ન થઈ; એટલે મનમાં થયું કે કાલ સુધી આ જ સાધુએ મને બહુ માન આપતા હતા તે આજે સાધુ બનવાથી ઠેબે ચડાવે છે, માટે આ દીક્ષાથી સર્યુ.. આ છે ‘ માન કષાય ના ઉદય. કાલે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy