SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૭૪ . સમ્યગદર્શન ચતુર્વિધ શ્રી સંઘને જ્ઞાનના સાધને આપવા, જેથી સામાન્ય લોકનું ધર્મ પ્રતિ આર્કષણ થાય અને ધર્મકિયાદિ શુદ્ધ ભાવે અને શુદધ પ્રકારે કરતા થાય. વગેરે સત્કાર્યોને * પ્રભાવના” કહી છે. આજકાલ ધર્મસ્થાનકે પતાસા કે સાકર આદિ વહેંચવી એટલા પૂરતું જ પ્રભાવનાને અર્થે લોકો સમજી બેઠા છે. પરંતુ તેને અર્થ બહુ વિશાળ અને વ્યાપક છે “પ્રભાવના” નીચે પ્રમાણે આઠ પ્રકારે થાય છે (૧) પ્રવચન પ્રભાવના:- શ્રી જિનેવર ભગવાનના વચન-નિગ્રન્થ પ્રવચન અર્થાત્ તેમણે ફરમાવેલા સૂત્રસિધ્ધાંતની પ્રભાવના પ્રવચન આપી કરે. એટલા માટે કેળવી પ્રરૂપિત શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું તે પરમ આવશ્યક છે. આપ્ત પુરૂષના—તીર્થકરેના વચન ગહન અને પરમાર્થદર્શક હોવાથી ગુરૂગમથી ધારવા, તેવો વેગ કદાપિ ન હોય તે સ્વયં શાસ્ત્રનું શ્રવણ પઠન ચિંતન-મનન કરવું અને અય જિજ્ઞાસુને કરાવવું તે પ્રભાવના સમ્યક્ત્વનું લક્ષણ છે. આ રીતે જ્ઞાનમાં આગળ વધેલ અને તત્ત્વની યથાર્થ સમજણ અને શ્રધ્ધા પામેલે સમકિતી પિનાના તેમજ પરના આત્માને ઉભાગે જતે રેકી સન્માર્ગે વાળવા સમર્થ હોવાથી તે ધર્મને “પ્રભાવક' કહેવાય છે. તે જેમકે પૂ. અલખ ત્રાષિજી, પૂ. ઘાસીલાલજી મ. સાહેબએ અર્થ સહિત બત્રીસે આગમની રચના કરી આપણું ઉપર મહ૬ ઉપકાર કર્યો, કમલ મુનિ વગેરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy