SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની દસ રુચિ ૯૯ આ ‘ત્રિપદિ’નું રહસ્ય-પરમા શું એમ વિચારતાં જ અંતરમાં ઉત્પાાહ થાય. જ્ઞાનવરણીય કર્મીની ભેખડા તુટવા માંડે ને અંતરમાં જ્ઞાનને પરમપ્રકાશ પ્રગટે. એક ત્રિપરિના અનંત ગમા ને પ વ (પરમા - જુદા જુદા અર્થ) સમજાવા માંડે. કારણ કે જ્ઞાન મહારથી મેળવાતું નથી. જીવમાત્રના અંતરમાં જ સત્તામાં પડેલું હોય છે. માત્ર તેને ઉઘાડ થવાની જ ખામી છે. તીર્થંકર પ્રત્યેની અર્થાત્ અરિહંત દેવ કે ગુરૂ પ્રત્યેની અને તેમના વચન અર્થાત્ તત્ત્વમેધ એટલે કે જિનધર્મ પ્રત્યેની પરમ શ્રદ્ધાના કારણે ‘ સમ્યગ દનનું’સહચારી એવું ‘સમ્યકૢ જ્ઞાન ’ અંતરમાં પ્રગટે છે અને ત્રિપદીનું પરમ રહસ્ય, પરમાર્થ આ રીતે પામે છે : 6 6 " · ત્રિપદ' ના અધ છે- ઉપન્નઈ ' એટલે ઉપજવુ, જન્મ પામવા, પેદા થવુ'. · વા ' એટલે અથવા, વિગમેઇ ( વિહુને ”)નો અર્થ છે વિઘ્ન પામવું, મૃત્યુ પામવું. ધ્રુવેઈ (‘વે’)ના અર્થાત્ નિત્ય, શાશ્વત, સદાકાળ.’ પામવું, નાશ અર્થ છે, પ્રવ આ અર્થ સમજી વિચારે કે જગતના સર્વ પદાર્થોમાં એવા કયા પદાર્થ છે જે · ઉપજવાના, નાશ પામવાના, છતાં ગણેકાળ ટકી રહેવાના સ્વભાવવાળા છે? ’ એટલે મૂળ સ્વરૂપ એમનુ એમ જ રહેવા છતાં ખાહ્ય સ્વરૂપેતેની અવસ્થા સતત પલટાયા કરતી હોય. આ ઉહાપેાહ અંતરમાં થતાં જ આત્મિક જ્ઞાનના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy