SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સમ્યગદર્શન સમ્યગદર્શનનું અર્થાત્ શ્રદ્ધાનું માહાસ્ય દર્શાવતા નમિ રાજર્ષિ ઉત્તરાયયન સૂત્રના નવમા અધ્યયનમાં બ્રાહ્મણ પંડિતને કહે છે – સ નગર કિડ્યા, તવસંવરમગ્નલ ખન્તિ નિઉણપગારં, તિગુત્ત ૬૫ઘંસંચા ૨૦ અર્થ:- શ્રધારૂપી નગર, ક્ષમારૂપી કિલ્લે, અને તપ સંવરરૂપી અર્ગલા અર્થાત્ ભેગળ બનાવીને ત્રિગુતિરૂપ શસ્ત્રો દ્વારા દુય કર્મશત્રઓથી (સાધકે ) આત્મરક્ષણ કરવું જોઈએ. સાધકે કર્મ શત્રને જીતવા હોય તે પ્રથમ શ્રધ્ધારૂપી નગરમાં વસવું જોઈએ, અર્થાત્ દેવ-ગુરૂ-ધર્મમાં શ્રધ્ધા રાખવી જોઈએ એમ સ્પષ્ટપણે કહ્યું, અને તેજ તપ, સંયમ આદિ સમ્યક પ્રકારના થાય ને ક્ષમાદિ ગુણો પ્રગટે ને જીવાત્મા કર્મશત્રને સંપૂર્ણ પરાસ્ત કરી પરમાત્મપદ પામે. દિગંબર મતના “દર્શન પાહુડ” નામના ગ્રંથમાં પણ “દંસણમૂલ ધમે” અર્થાત્ ધર્મનું મૂળ દર્શન અર્થાત્ શ્રધ્ધા છે. તેમ કહીને તેને મહિમા બતાવ્યો છે. બુધ્ધધર્મના “ સૂત્તપિટક ” માં કહ્યું છે – “સમ્મદસગુલંભે વર ખુ તે લેક લંભા દે” અર્થ - ગણ લેકના એશ્વર્યની પ્રાપ્તિ કરતાં પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ શ્રટ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy