________________
૧૨૦
શ્રદ્ધા
ચાખા. ૧
દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા, ભન્ય જીવા પ્રેમે રાખા, સાચી શ્રધ્ધાધારક જીવા, અનુભવામૃત રસ શ્રધ્ધાથી ભક્તિ પ્રગટે છે, ભવ્યપણું" શ્રઘ્ધા યાગે, શ્રદ્ધાથી સયમ આવે છે, સત્ય જ્ઞાન શ્રઘ્ધા યાગે. ૨ સુશ્રધ્ધા સમક્તિ પ્રગટે, અનંત મિથ્યાતમસ્ ઘટે. ૩
સમ્યગ્દર્શન
ષટસ્થાનકનું જ્ઞાન થવાથી, જડચેતનના ભેદ પડે છે, જીવમાં જીવપણુ ભાસે છે, અજીવમાં જડતા ભાસે, જડના કર્તા નિહ પણ સાક્ષી, અજ્ઞાનપણુ ત્યારે નાશે. ૪ ગુણસ્થાનક અભ્યાસ કર્યાથી, ચારિત્ર માહની ઉપશાન્તિ, ક્ષયાપશમ પણ મહ તા છે, ક્ષાયિક ભાવે સુખશાન્તિ. પ મૂળ થકી સહુ મેહ વિનાશે, ક્ષપક શ્રેણીએ જીવ ચઢી અનંત દર્શન જ્ઞાન પ્રકાશે, ઘાતીકની સાથ લડી. ૬ કેવળજ્ઞાન પ્રગટતું પહેલું. સમયાંતર કેવળદેશ”ન, શ્રી જીનભદ્ર ગણીની વાણી, ક્રમવાદી ગણીનુ સ્પર્શન. ૭ અક્રમવાદી એક સમયમાં, એ ઉપયાગાને ભાખે, યુગવત્ આવરણ નાશ થવાથી, આત્મ અનુભવ રસ ચાખે. ૮ જ્ઞાન થકી દન નિહ જુદું, વૃધ્ધ કહે ક્ષાયિક ભાવે, ત્રણ પક્ષ સિધ્ધાંતે ભાખ્યા, જ્ઞાની સમજ સુખ પાવે, ૯ ચાર અઘાતિ કમ હુણીને, સિધ્ધબુધ્ધ ચેતન થાવે, સેહું ! સેહું ! જ્ઞાન દીવાકર, અનંત શાશ્વત સુખ પાવે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org