SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દનની દસ રુચિ સદશીતા માટે લેશમાત્ર સદેહ નહિ રહે ને ભાવશુદ્ધિ સાથે સમ્યકૃત્વની શુદ્ધિ થશે. કાળચક્રમાં આપણે અનુભવ છે કે અમાસના ઘાર અંધકાર પછી પ્રથમ મીજરેખા’ના દર્શન થાય છે. ‘ખીજ’ છે તો માત્ર પાતળી રેખા, અનંત આકાશમાં મુશ્કેલીથી જોઈ શકાય તેવી સૂક્ષ્મ રેખા, પણ તે રેખા છે પ્રકાશની’ અમાવાસ્યાના કાળા ઘેરા અંધકાર પછી પહેલી જ વાર પ્રકાશની પાતળી પણ રેખા આકાશમાં પ્રગટે છે, ત્યારે મનુષ્યમાત્રનુ` અંતર આન વિભાર બની તે પ્રકાશ રેખાને પ્રણામ કરે છે. પૂજે છે. સવ તીથિઓમાં એક માત્ર જ’ જ પૂજાય છે, તેનું કારણ આ છે. ત્યારે ઋષિમુનિઓ જાણે પ્રાના કરે છેઃ તમસા માં જ્ગ્યાતિ ગમય । · ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા.’ અનાદિકાળના અજ્ઞાન અંધકારમાંથી હે પરમાત્મા ! ‘જ્ઞાનરૂપી તેજના કીરણે। મારા અંતરમાં પ્રગટાવ, ‘ જૈન પરિભાષામાં કહીએ તે મિથ્યાત્વના ઘેર અંધકારમાંથી મને કાઢી સમ્યગ્દશનિના પ્રકાશ મારા અંતરમાં પ્રગટાવ, આથીજ જૈન મહાષિ એએ સમ્યકૃત્વ, સમ્યગ્દર્શન કે સમિકતને ’ એધખીજ’ જેવું પરમ અ`વાહી · નામ ‘ આપ્યું છે : આવી અનન્ય સાર્થક ઉપમાને વિશેષ વિચારીએ. તે સત્તની દૃષ્ટિની વ્યાપકતાની સિદ્ધિ થશે. ખીજના ચંદ્ર અંધકાર મટાડીને પ્રકાશના દ્યોતક છે. એટલું જ નહિ પણ જ્ઞાની કહે છે કે એકવાર ખીજ પ્રગટી સ. હ Jain Educationa International For Personal and Private Use Only ૯૭ www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy