SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનનના ૬૭ બેલ ૨૩૧ નમી પડ્યો, ત્યારે મુનિએ કહ્યું તારામાં શક્તિ હોય તે. મારે ભવોગ મટાડી દે. દેવે પિતાની અશકિત જણાવી, વંદન કરી વસ્થાને ગયે. મુનિએ સાત વર્ષ સુધી બધા રેગેને ધીરજપૂર્વક સહન કર્યા, કાળધર્મ પામી ત્રીજા દેવલેકે ઉપજયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉપજી સંયમ લઈ તે જ ભાવે સર્વ કર્મ ખપાવી નિર્વાણ પામી સિધ્ધ, બુધ્ધ અને મુક્ત થશે. ઉપરોક્ત પાંચ પ્રકારના ભૂષણ વડે સમકિતી જીવ પિતાના સમકિતને તે દઢ કરે છે, પણ પિતાની કાર્યકુશળતા, દઢતા કે બૈર્યથી અન્ય લોકેના મનને પણ સમકિત ને શુદ્ધ રાખવાની પ્રેરણા આપે છે, ને ધર્મ તરફ આકર્ષે છે. (૩૦ થી ૩૫) સમિતિના પાંચ લક્ષણ – સમ્યગ્ગદર્શનના પાંચ લક્ષણ મહર્ષિઓએ કહ્યા છે – (૧) શમ–ઉપશાંત દશા, કોધાદિ ચારે કષાયને ઉપશાંત અર્થાત્ મંદ કરી આત્માને “સમભાવ માં સ્થાપ તે “શમ” કહેવાય છે. સમભાવીના લક્ષણ” શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૯ માં મહર્ષિ મૃગાપુત્રના દૃષ્ટાંતે નીચે પ્રમાણે કહ્યા છે – નિમમ નિરહંકારે, નિર્સગ ચગાર સમે ય સવભૂસુ, તમે સુ થાવસુ ય છે ૮૯ લાભાલાભે સુહેદુખે, છવિએ મરણે તહો સામે નિન્દાપસ સાશુ, તહા માણાવાણુઓ શા (તે સમભાવી) મમતા, અહંકાર, અને સંગ રહિત હોય, રસ, ઋધિ-ધન વિભવાદિ અને શાતાકારી સુખ- ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy