Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005624/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત થી સંબોથ કરણી વાગ-૧ ભાવાનુવાદકાર Jain Education Interna.પૂ. આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ 6 Nહ GCFGODEFGHAGHFGCFGCFGCFGCA | ધરણેન્દ્ર-પદ્માવતીસંપૂજિતાય ૐ હ્રી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | || શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ | | શું નમ: // યાકિનીમહત્તરાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સતીશ પરણી ગ્રંથની આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ ( ભાગ-૧) – ભાવાનુવાદકાર-છાયાકાર :૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટદ્યોતક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ.મ.સા.ના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ – સંપાદક :– ૯ પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી ર : સહયોગ :– પ.પૂ. મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી –: પ્રકાશક: ૯ શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભીવંડી - ૪૨૧ ૩૦૫. વિક્રમ સંવતુ-૨૦૬૫ ૦ વીર સંવતુ-૨૫૩૫ મૂલ્ય : રૂા. ૪૦૦ (ભાગ : ૧+૨+૩) antenatal For Personal & Pavate Use Only Amaranasan - Page #3 -------------------------------------------------------------------------- ________________ acic • સુકૃતમ્ ઃ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિ વિરચિત અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ અનુવાદિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથના ભાગ-૧નો સંપૂર્ણ આર્થિક લાભ પરમ પૂજ્ય આચાર્ય શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી શ્રી કલ્પના સોસાયટી, નવસારીના જ્ઞાનખાતાના દ્રવ્યમાંથી લેવામાં આવ્યો છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. D a us 33 વિશેષ સૂચના ઃ આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થે મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહિ. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. For Person & Private Use Only w.jainelibrary.or Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુવાદમાં આધાર ગ્રંથો + અધ્યાત્મકલ્પદ્રુમ + અધ્યાત્મસાર અનુયોગદ્વાર આ અભિધાન ચિંતામણિ + આત્મપ્રબોધા + આવશ્યક સૂત્ર * ઉપદેશ પદ + ઉપદેશ પ્રાસાદ + ઉપદેશ માલા + ઉપદેશ માલા (પુષ્પમાલા) ઔઘનિર્યુક્તિ * કર્મપ્રકૃતિ જે કલ્પસૂત્ર + ગચ્છાચાર પ્રયજ્ઞો + ગુરુતત્ત્વવિનિશ્ચય ચૈત્યવંદન ભાષ્ય - ચૈત્યવંદન મહાભાષ્ય * જ્ઞાનસાર • તત્ત્વાર્થાધિગમ સૂત્ર * દર્શનશુદ્ધિ પ્રકરણ દશવૈકાલિક નિર્યુક્તિ • ધર્મબિંદુ ધર્મરત્ન પ્રકરણ ધર્મસંગ્રહ ધર્મસંગ્રહણી * નિશીથચૂર્ણિ પંચવસ્તુક પંચસંગ્રહ * પંચાશક પ્રકરણ + પાઇઅ સદ્ મહર્ણવ જ પૂજા વિશિકા * પિંડ નિર્યુક્તિ * પિંડ વિશુદ્ધિ પ્રતિમાશતક • પ્રવચનસારોદ્ધાર * બૃહત્કલ્પ * ભક્તામર સ્તોત્ર * ભગવતી સૂત્ર * મહાનિશીથ * મહાભારત * માર્કડેય પુરાણ * યતિદિનચર્યા * યતિલક્ષણ સમુચ્ચય * યોગદૃષ્ટિની સઝાય * યોગદૃષ્ટિ સમુચ્ચય * યોગબિંદુ યોગશાસ્ત્ર • રાજપ્રશ્નીય જે લોકપ્રકાશ વિશતિવિંશિકા વિશેષાવશ્યકભાષ્ય વીતરાગ સ્તોત્ર + વ્યવહારસૂત્ર વ્યવહારસૂત્ર ચૂર્ણિ * શ્રાદ્ધજિતકલ્પ શ્રાદ્ધદિનકૃત્ય સંબોધ સિત્તરિ સમવાયાંગ સૂત્ર સમ્યકત્વ પ્રકરણ સિદ્ધહેમશબ્દાનુશાસન સૂત્રકૃતાંગ * સ્કંદપુરાણ + ષોડશક પ્રકરણ + ૩૫૦ ગાથાનું સ્તવન Only For Per e Page #5 -------------------------------------------------------------------------- ________________ (ઃ ઝાઝા હાથ રળિયામણા : વિ.સં. ૨૦૬રના ચાતુર્માસમાં શારીરિક અસ્વાથ્યમાં માનસિક સ્વાથ્ય જળવાઇ રહે એ માટે મેં મુનિશ્રી હર્ષશેખર વિ. અને મુનિશ્રી દિવ્યશેખર વિ.ને સંબોધ પ્રકરણ ગંથ વંચાવ્યો. આ ગ્રંથ વંચાવતાં જણાયું કે આ ગ્રંથમાં સાધુ-શ્રાવક ઉભયને ઉપયોગી બને તેવા ઘણા પદાર્થ છે. આથી જો આ ગ્રંથનો વ્યવસ્થિત ભાવાનુવાદ કરવામાં આવે તો ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથ ઉપયોગી બને. આથી આ ગ્રંથનો ભાવાનુવાદ કરવાનો નિર્ણય કર્યો. મુદ્રિત પ્રતમાં ઘણી અશુદ્ધિ હોવાથી આ કાર્ય કરવા માટે આ ગ્રંથમાં રહેલી અશુદ્ધિઓ દૂર થવી જોઇએ. આ માટે મને વિદ્વાન આચાર્યશ્રી મુનિચંદ્ર સૂરિજીએ હસ્તલિખિત બે પ્રતોની ઝેરોક્ષ નકલો મોકલી. વિદુષી સાધ્વીજીશ્રી ચંદનબાળાશ્રીજીએ હસ્તલિખિત પ્રતની એક ઝેરોક્ષ નકલ મોકલી. આ ત્રણ પ્રતોમાં સા.શ્રી ચંદનબાળાશ્રીજીએ મોકલેલી પ્રત અક્ષરો મોટા હોવાથી અને વધારે શુદ્ધ હોવાથી એ પ્રત વધારે ઉપયોગી બની. આથી આ બંને પ્રત્યે આભારની અર્ભિવ્યક્તિ કરું છું. આ પ્રતોનો ઉપયોગ કરવા છતાં ઘણી અશુદ્ધિઓ દૂર ન થઈ. આથી અનુવાદ કરતાં કરતાં તે તે ગાથાઓ મુદ્રિત જે જે ગ્રંથોમાં હોવાની મને સંભાવના જણાઈ તે તે ગ્રંથો મંગાવ્યા. મુનિશ્રી દિવ્યશેખરવિજયજી દૂરદૂરના પણ જ્ઞાનભંડારોમાંથી તે તે ગ્રંથો મારી પાસે હાજર કરતા રહ્યા. આથી અનુવાદનું કાર્ય સરળ બન્યું. તે તે ગ્રંથોમાં જે ગાથાઓ અનુવાદ સહિત મળી તે તે ગાથાઓનો અનુવાદ ન કરતાં તે જ અનુવાદ મેં પ્રસ્તુત અનુવાદમાં લઇ લીધો. જેમ કે વર્ધમાનતપોદધિ પ.પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરિ મ. કૃત ધર્મસંગ્રહના પહેલા ભાગમાં દેવ અધિકારની, સમ્યત્વ અધિકારની અને આલોચના અધિકારની ઘણી ગાથાઓ અનુવાદ સહિત મળી. મારા અનુવાદિત પંચાશક, ગુરુતત્ત્વવિનિશ્ચય વગેરે ગ્રંથોમાંથી પણ ઘણી ગાથાઓ મળી. ધ્યાન અધિકારની બધી જ ગાથાઓ આવશ્યક સૂત્રમાં ધ્યાન શતકમાં મળી. એ બધી ગાથાઓનો અનુવાદ મહાન શાસનપ્રભાવક પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ. મ. કૃત ધ્યાનશતક વિવેચનવાળા ગ્રંથમાંથી લીધો. આ સિવાય બીજા પણ અનેક ગ્રંથોમાંથી For Peter Boivate Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ છૂટક છૂટક ગાથાઓ મળી. તે તે ગાથાઓના અનુવાદમાં આ ગાથા કયા ગ્રંથમાં છે તેનો કાઉંસમાં નિર્દેશ કર્યો છે. આથી આ સ્થળે તે તે ગ્રંથના અનુવાદકો અને સંપાદકો વગેરે પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરું છું. અનુવાદ જેમ જેમ લખાતો ગયો તેમ તેમ પ્રારંભમાં મારા પૂ. ગુરુદેવશ્રીએ અને પાછળથી મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ તેની પ્રેસ કોપી તૈયાર કરી. અનુવાદ તૈયાર થયા પછી પ્રકાશન થાય ત્યાં સુધીની બધી જવાબદારી મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ લઇને મારી જવાબદારી ઘણી ઓછી કરી. તેમણે પ્રૂફ સંશોધનમાં માત્ર શબ્દોની જ નહિ, કિંતુ અર્થની પણ અશુદ્ધિ ન રહે તેની પૂર્ણ કાળજી રાખી છે. તેમણે આ કાર્ય પોતાનું જ છે એમ સમજીને દિલથી કર્યું છે. પ્રૂફ સંશોધનમાં મુનિશ્રી દિવ્યશેખરવિ. એ પણ સહયોગ આપ્યો છે. સંસ્કૃત છાયામાં અશુદ્ધિ ન રહે એ માટે મુનિશ્રી હિતશેખરવિજયજીએ બધી જ ગાથાઓની સાથે સંસ્કૃત છાયા તપાસી છે. જ્યાં અશુદ્ધિ હતી ત્યાં સુધારી છે. છેલ્લે છેલ્લે મુનિશ્રી ધર્મતિલકવિજયજીએ ફાઇનલ પ્રુફો ઘણી ચીવટથી જોયા છે અને એમણે સૂચવેલી કેટલીક મહત્ત્વની ક્ષતિઓ સુધારીછે. આમ આ ગ્રંથના પ્રકાશનમાં “ઝાઝા હાથ રળિયામણા' એ કહેવત ચરિતાર્થ બની છે. પ્રવચનના કે વાચનાના મંગલાચરણમાં તસ્મૈ ગુરુવે નમઃ એ પદો બોલતાં જ જે બે મહાપુરુષોની તસ્વીરો મારી આંખ સામે આવ્યા વિના રહેતી નથી તે સિદ્ધાંત મહોદધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાને અને નિઃસ્પૃહતાનીરધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને આ પ્રસંગે ભાવભરી વંદના કરું છું. જેઓશ્રીની પાવન નિશ્રામાં મારું સંયમજીવન વ્યતીત થઇ રહ્યું છે તે મારા પૂ. ગુરુદેવશ્રી દીર્ઘ તપસ્વી (આયંબિલ વર્ધમાન તપની ૧૦૦ + ૮૮ ઓળીના આરાધક) શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાને પણ આ પ્રસંગે ભાવભરી વંદના કરું છું. પ્રાન્તે આ અનુવાદમાં છદ્મસ્થતા, અનુપયોગ આદિથી જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તેનું ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. ખંભાત, વિ.સં. ૨૦૬૪, આચાર્ય રાજશેખરસૂરિ મા.સુ.-૧૧ (મૌન એકાદશી) - # For Personal & Private Use Only www.jainelibrary Page #7 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ -- મારો અનુભવ :કોઈ પણ ગ્રંથની ગાથાઓમાં શુદ્ધિ-અશુદ્ધિ જાણી શકાય એ માટે મારો કિંચિત્ અનુભવ અહીં લખું છું. જેથી અન્ય મહાત્માઓને ઉપયોગી બને. (૧) છંદના વૃત્તછંદ અને આયછંદ એમ બે પ્રકાર છે. અક્ષરોની ગણતરીથી રચાતાછંદને વૃત્ત(=શ્લોક) કહેવામાં આવે છે. માત્રાની ગણતરીથી રચાતા છંદને આર્યા(ગાથા) કહેવામાં આવે છે. (૨) આપણા મોટા ભાગના ગ્રંથો આર્યા છંદથી રચાયેલા જોવા મળે છે. (૩) આર્યા છંદના વિપુલા, પચ્યા વગેરે અનેક ભેદો છે. (૪) આમ છતાં આર્યા છંદના સામાન્ય નિયમો આ પ્રમાણે છે પૂર્વાર્ધમાં ચાર માત્રાનો એક ગણ એવા સાત ગણો હોય છે અને અંતમાં એક અક્ષર ગુરુ હોવો જોઈએ. ઉત્તરાર્ધમાં પણ આ જ વ્યવસ્થા છે. પણ છઠ્ઠો ગણ એક જ માત્રાનો કે ચાર લઘુ અક્ષરવાળો જોઈએ. જેમ કે– આ ગ્રંથની પહેલી ગાથા આ પ્રમાણે છે नमिऊण वीयरायं, सव्वन्नु तियसनाहकयपूयं । संबोहपयरणमिणं, वुच्छं सुविहियहियट्ठाए ॥ આમાં પૂર્વાર્ધના પહેલા ચરણમાં (વીયા સુધી) ત્રણ ગણ છે અને પછીના બીજા ચરણમાં ચાર ગણ છે. આમ કુલ સાત ગણ થયા. છેલ્લો એક અક્ષર “વં ગુરુ છે. ઉત્તરાર્ધમાં ત્રીજા ચરણમાં (મિvi સુધી) ત્રણ ગણ છે. ચોથા ચરણમાં ચાર ગણ છે. છેલ્લા એક અક્ષર “g' ગુરુ છે. છઠ્ઠો ગણ “દિ એક જ માત્રાનો છે. ગણોના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે– (૧) બંને ગુરુ અક્ષર, (૨) પ્રથમ બે લઘુ પછી એક ગુરુ, (૩) પહેલો ત્રીજો લઘુ અને બીજો ગુરુ, (૪) પહેલો ગુરુ, પછીના બે લઘુ, (૫) ચારે લઘુ અક્ષર. સમજવા માટે ગુરુની ડ અને લઘુની. આવી નિશાની છે. એથી પાંચ ગણોની ક્રમશ સ્થાપના આ પ્રમાણે થાય– ડડ, ડ, ડા, ડા, II. આમાં ત્રીજો ભેદ જગણ કહેવાય છે. તે એકી નંબરમાં (પહેલા, ત્રીજા, પાંચમા અને સાતમા ગણમાં સર્વથા ન આવવો જોઇએ. તથા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ પૂર્વાર્ધમાં છઠ્ઠો ગણ ‘જ’ ગણ (ડ્રસ્વ-દીર્ઘ-Çસ્વ) કે ચાર લઘુ અક્ષરવાળો ગણ આવવો જોઇએ. ઉત્તરાર્ધમાં છઠ્ઠો ગણ એક જ માત્રાનો કે ચાર લઘુ અક્ષરવાળો હોવો જોઇએ. અહીં જણાવેલી આ ગ્રંથની પહેલી ગાથામાં પૂર્વાર્ધમાં છઠ્ઠો ગણ ‘સનાહ’ એમ ‘જ’ ગણ છે. ઉત્તરાર્ધમાં દ્દિ એમ એક જ માત્રાનો છઠ્ઠો ગણ છે. जं पुण अब्भासरसा, सुयं विणा कुण फलनिरासंसो । તમસંશાનુકાળ વિળેય બિળવંૌતૢિ ॥ ૨૪૦ ૫ (દેવાધિકાર) આ ગાથામાં પૂર્વાર્ધમાં છઠ્ઠો ગણ ચાર લઘુ અક્ષરવાળો છે. આ ગ્રંથની દશમી ગાથા આ પ્રમાણે છે— चउकारणपरिजुयं सव्वं कज्जं समुप्पए पायं । तम्मिय पढम सुद्धे, सव्वाणि तयणुसाराणि ॥ આ ગાથામાં ઉત્તરાર્ધમાં છઠ્ઠો ગણ ચાર લઘુ અક્ષરવાળો છે. હ્રસ્વ અક્ષરની એક માત્રા અને દીર્ઘ અક્ષરની બે માત્રા ગણાય છે. તથા હ્રસ્વ અક્ષરની પછી વિસર્ગ, અનુસ્વાર કે અક્ષરસંયોગ હોય તો હ્રસ્વ અક્ષરની પણ બે માત્રા ગણાય. જેમ કે લેવઃ, અહીં વ પછી વિસર્ગ હોવાથી વની બે માત્રા ગણાય. વતં અહીં હ્રસ્વ ની પછી અક્ષરસંયોગ હોવાથી ની બે માત્રા ગણાય. પૂર્વાર્ધનો અને ઉત્તરાર્ધનો છેલ્લો અક્ષર એક માત્રાનો હોય તો પણ અપવાદથી બે માત્રાનો ગણાય. જેમ કે– चेsयदव्वं साहारणं च भक्खे विमूढमणसा वि । परिभम तिरियजोणीसु अण्णाणत्तं सया लहइ ॥ १०३ ॥ (દેવાધિકાર) આ ગાથામાં પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં પણ છેલ્લો હ્રસ્વ હોવાથી એક માત્રાનો હોવા છતાં બે માત્રાનો ગણાય. સામાન્યથી એક ગણમાં પૂર્વે કહ્યું તેમ ચાર માત્રા હોય. પણ ક્યારેક પાંચમાત્રા પણ હોય. પ્રસ્તુત ગ્રંથમાં અનેક સ્થળે પાંચ માત્રાવાળો ગણ જોવામાં આવે છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ - – ગાથાઓની શુદ્ધિ-અશુદ્ધિ જાણવા માટે નીચેના નિયમો પણ ઉપયોગી છે— एए छच्च समाणा = एते षडपि समाना अ आ इ ई उ ऊ लक्षणा समानाः समवसेयाः, ह्रस्वस्य स्थाने दीर्घो दीर्घस्य च ह्रस्वः इति यावत्, જેમ કે— ८ सुत्तत्थपोरिसिं नो करेड़ गिues परपरीवायं । (જીવાનુ શાસન ગ્રંથની દશમી ગાથા) અહીં ‘વાયં’માં હ્રસ્વ ના સ્થાને દીર્ઘ ‘રી' છે. नया लोयमभूयाय आणिया एए बिंदुदुब्भावा । સંસ્કૃત છાયા : નીતો તોપમભૂતો ચાનીતી તૌ વિત્તુદ્ધિમાંવો । અર્થ : તૌ અનુસ્વા-દ્વિ-વો વિદ્યમાનો લોપ નીતો પ્રાપ્તો ચ भवतः, अविद्यमानौ तर्हि आनीतौ भवतः । (જીવાનુશાસન, ગાથા-૫, ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૬૯૦-૧) પ્રાસ મેળવવા માટે અનુસ્વાર અને દ્વિર્ભાવ ન હોય તો લાવી શકાય અને હોય તો લોપ કરી શકાય. पुक्खरवरदीवड्ढे सूत्रभां देवनागसुवन्नकिन्नरगणस्सब्भूअभावच्चिए એ સ્થળે ‘વેવ’માં અનુસ્વાર લવાયો છે, અને ‘સ્મમ્મૂલ’માં અર્ધો સ્ લવાયો છે. પ્રાકૃત ભાષામાં લિંગ, વિભક્તિ અને વચનનો ફેરફાર હોય તો દોષ નથી. (નવપદ પ્રકરણ ગાથા-૧૩૦) આ ગાથામાં ત્ત્તવ્ય એકવચનમાં છે, અને મરનિ બહુવચનમાં છે. મતુવર્ત્યમિ મુખ્ખિન્ન આતં ફર્સ્ટ મળું = મર્થ = । (ધ્યાનશતક ગાથા-૫૬ની ટીકા) મત્ (વાળા) અર્થમાં પ્રાકૃતમાં આન, ર, મળ અને મળુયં પ્રત્યય લાગે છે. વસળસયસાવયમાં અહીં મળ પ્રત્યય મત્ (વાળા) અર્થમાં છે. “સેંકડો વ્યસન રૂપ શ્વાપદવાળો” એવો અર્થ છે. - આચાર્ય રાજશેખરસૂરિ માગસર સુદ-૧૧ (મૌન એકાદશી) ખંભાત-૨૦૬૪ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ - સામાન્ય અનુક્રમણિકા - ભાગ-૧ (૧) દેવ અધિકાર (૨) ગુરુ અધિકાર વિભાગ-૧ કુગુરુ અધિકાર તથા ગાથાઓનો અકારાદિ અનુક્રમ ભાગ-૨ (૨) ગુરુ અધિકાર વિભાગ-૨ સુગુરુ અધિકાર તથા સુગુરુ અધિકારમાં આવતા પદાર્થોથી ભરપૂર પરિશિષ્ટ ભાગ-૩ . (૩) સમ્યકત્વ અધિકાર (૪) અવિરત સમ્યગ્દષ્ટિ અધિકાર (૫) શ્રાવક પ્રતિમા અધિકાર (૬) શ્રાવક વ્રતાધિકાર (૭) સંજ્ઞા અધિકાર (૮) લેગ્યા અધિકાર (૯) ધ્યાન અધિકાર (૧૦) મિથ્યાત્વ અધિકાર (૧૧) આલોચના અધિકાર For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સંબોધપ્રકરણ ... .............! - ........ - અનુક્રમણિકા: " ભાગ-૧ ગાથા વિષય ૧ અનુબંધ ચતુષ્ટય ........ ૨ ત્રણ કરણ. ................... ૩ સમભાવથી મોક્ષ....... ૪ થી ૧૧ મોક્ષમાર્ગ ................. ૧૨ થી ૨૧ દેવનું વર્ણન ............... ૨૨ થી ૩૧ ચોત્રીશ અતિશયો. ........................ - ૩૨ વાણીના ૩૫ ગુણો . ૩૩ થી ૩૫ ચાર અતિશયો . ૩૬ જિન બે મુદ્રામાં સિદ્ધ થાય......... ૩૭-૩૮ ત્રણ અવસ્થા .... ૩૯ ત્રણ પ્રતિષ્ઠા .... ૪૦ જિનપ્રતિમા આરિસા સમાન છે ....... ૪૧ જિનપ્રતિમાનું મહત્ત્વ .......................... ૪૨ થી ૫૧ પૂજાના વિવિધ પ્રકાર ...... પર પૂજાના સમતભદ્રા વગેરે ત્રણ પ્રકાર.............. પ૩ ભાવપૂજા અધ્યાત્મધર્મરૂપ ફળવાળી છે.... ૫૪ દ્રવ્યપૂજાથી કોને લાભ થાય? ................. પ૮ મુખકોશ બાંધીને પૂજા કરવી ................. પ૯ પૂજા કરતાં સ્તુતિ-સ્તોત્રો ન બોલવા ............... ૬૦ મૂળ બિંબની પૂજા વિશેષથી કરવી ............... ૬૧ થી ૬પ સ્વામી-સેવકભાવનો અભાવ............... ૬૬ થી ૬૯ એકની વિશેષપૂજામાં બીજાની અવજ્ઞાનો અભાવ.. ૫૧ ૭૦-૭૧ જિનબિંબ પૂજાનો હેતુ.......... ......... પર ૭૨ થી ૭૬ જિનબિંબ પૂજાના પ્રભાવમાં માછલાં આદિનાં દષ્ટાંતો ૭૭ મોક્ષનો દ્રવ્ય-ભાવપૂજા સિવાય અન્ય કોઈ ઉપાય નથી.. • • • ,,, ૫ ર • • • • For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૬૬ ......... •.. ૬૭ * ગ•••••••........... ............. ૭૫ 9 ડાય.............. ૭૮-૭૯ પૂજામાં વિધિનું મહત્ત્વ ..................................... ૮૦ થી ૮૬ પાંચ આશાતના ૮૭ દશ આશાતના............ - ૮૮ જિનદષ્ટિમાં પડેલું ન ખવાય ............... ૮૯ ૮૪ આશાતના . ૯૦ થી ૯૨ દેવદ્રવ્યની વ્યાખ્યા ............ ૯૩ જિનભક્તિ માટે દ્રવ્ય રાખવાનો હેતુ........... ૯૪ કેવું દ્રવ્ય જિનભક્તિ માટે ન રખાય? ૯૫-૯૬ દેવદ્રવ્યની વ્યાખ્યા .............. ૯૭ થી ૧૧૦ દેવદ્રવ્યની વૃદ્ધિ આદિનું ફળ............... ૧૧૧ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું ફળ.. ૧૧૨ દ્રવ્યસ્તવભાવસ્તવના અધિકારી ૧૧૪ જિનપૂજા અંગે સાધુની ભાષા .......... ૧૧૫ હિંસાના ત્રણ પ્રકાર......... ........... ૧૧૬ મુનિઓ સદા જિનધ્યાનમાં હોય. ૧૧૭ દ્રવ્યસ્તવની અનુમોદનાથી ભાવસ્તવ હોય ... ૧૧૮-૧૧૯ દ્રવ્યસ્તવમાં કૂપ દષ્ટાંતની ઘટના................ ૧૨૦ થી ૧૨૩ જિનપૂજામાં હિંસાનો અભાવ .................. ૧૨૪-૧૨૫ પહેલી ક્રિયા જિનપૂજા, પછી બીજી ક્રિયા ...... ( ૧૨૬ જિનપૂજા શાશ્વત સુખને કરનારી છે. ૧૨૭ તીર્થંકરના ચારે નિક્ષેપા તીર્થંકરરૂપ છે........... ૧૨૮ ઉત્કૃષ્ટ ભવ્યની વ્યાખ્યા .. ૧૩૦ થી ૧૪૪ જિનપૂજામાં સાત શુદ્ધિ ૧૪૫ થી ૧૪૮ પૂજાનો વિધિ ............ ૧૫૦ થી ૧૫૪ નિર્માલ્ય ક્યાં નાખવું? વગેરે ૧૫૬-૧૫૭ મોક્ષના હેતું-ગુણો.................... ૧૫૮ થી ૧૬૦ મંડપમાં પ્રવેશાદિનો વિધિ........... ૧૬૨ નિર્માલ્યની વ્યાખ્યા............ ......... - ૧૬૩ અવસ્થાતરને પામેલું નિર્માલ્ય પણ જિનપ્રતિમાના ભોગને યોગ્ય થાય. જિનશાળ , ૧૯૬ થી ૧૬૮ ચૈત્યદ્રવ્યના ત્રણ પ્રકાર............ - ૯૯ ... " " નાતા .......... ૮૬ .............. ૬ ... ૯૪ ... ૯૬ ... ,, - 9 " • ૯૮ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૭૦ ઉત્તમ દ્રવ્યોથી પૂજામાં ઉત્તમ ભાવ આવે . ૧૭૧ પુષ્પોના ગ્રંથિમ આદિ ભેદો ૧૭૨ જિનપ્રતિમાની અંગપૂજા ૧૭૩ પૂજા મુખકોશ બાંધીને કરવી ૧૭૪ પૂજા કરતી વખતે સ્તુતિ-સ્તોત્રો ન બોલવા .. ૧૭૫ મૂળનાયકની વિશેષથી પૂજામાં અવજ્ઞા નહિ. ૧૭૬-૧૭૭ જિનપૂજાનો હેતુ ૧૭૮ થી ૧૮૬ જિનબિંબોનું જળ એક-બીજાને સ્પર્શે તેમાં દોષ નથી ૧૮૭-૧૮૮ અગ્ર પૂજા ૧૮૯ થી ૧૯૧ પૂજાના પંચોપચાર વગેરે ત્રણ પ્રકાર ૧૯૨ પૂજાની સામગ્રી સ્વયં લાવવી વગેરેથી પૂજાના ત્રણ પ્રકાર .. ૧૯૩ પૂજાના પુષ્પાદિ ચાર પ્રકાર ૧૯૪ દ્રવ્ય-ભાવપૂજાની વ્યાખ્યા ૧૯૫-૧૯૬ વિધિની મહત્તા ૧૯૭ પૂજાના વિઘ્નોપશમની આદિ ત્રણ પ્રકાર . ૧૯૮ દ્રવ્યસ્તવની વ્યાખ્યા ૧૯૯ શ્રાવકે પૂજા કર્યા વિના ન રહેવું. ૨૦૦ જિનપૂજા અક્ષત બની જાય. ૨૦૧ પૂજા પ્રણિધાનનું મહત્ત્વ ૨૦૨ પૂજાથી મનશાંતિ વગે૨ે લાભો ૨૦૩-૨૦૪ જિનપૂજામાં હિંસા નથી ૨૦૫ થી ૨૧૩ દ્રવ્યસ્તવના ચાર પ્રકાર. ૨૧૪-૨૧૫ જિનાજ્ઞાના બે પ્રકાર ૨૧૬ થી ૨૨૪ વિવિધ રીતે પૂજાનો પ્રભાવ ... ૨૨૫ થી ૨૩૦ વિધિ-બહુમાનની ચતુર્વાંગી ૨૩૧ થી ૨૩૪ ભાવજિન-સ્થાપનાજિનમાં અંતર નથી . અનુષ્ઠાનના પ્રીતિ આદિ ચાર પ્રકાર ધર્મક્રિયાની રૂપિયા સાથે ઘટના . ૨૩૫ થી ૨૪૨ ૨૪૩ થી ૨૪૭ સંબોધ પ્રકરણ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૪. For Personal & Private Use Only ૧૦૪ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૨૦ ૧૨૦ ૧૨૩ ૧૨૫ ૧૨૭ ૧૩૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૪૮-૨૪૯ અનુષ્ઠાનના સતતાભ્યાસ વગેરે ત્રણ પ્રકાર ૨૫૦-૨૫૧ ક્યારે કોને કયું અનુષ્ઠાન હોય ૨૫૨ થી ૨૫૯ - ૪૦ મધ્યમ આશાતનાઓ ૨૬૦-૨૬૧ પૂજાના આઠ ગુણો ૨૬૨ વિધિનું મહત્ત્વ ૨૬૩ પૂજામાં અનુબંધહિંસા ન હોય ૨૬૪ પૂજામાં થતી સ્વરૂપહિંસા લાભકારી છે ૨૬૫ નિશ્ચય-વ્યવહાર હિંસા . ૨૬૬-૨૬૭ પરિણામ પ્રમાણે ફળની પ્રાપ્તિ . ૨૬૮ થી ૨૭૦ જિનપૂજાથી થતા લાભો ૨૭૧ થી ૨૭૩ ત્રણ પ્રકારની પૂજા . ૨૭૪ જે યોગોથી ગુણો પ્રગટે તે યોગો સાચા ૨૭૫-૨૭૬ કોને કયો સ્તવ હોય ૨૭૭ થી ૨૮૬ સાધુઓને દ્રવ્યસ્તવનો નિષેધ ૨૮૭થી ૨૯૨ જિનપ્રતિમાપૂજાનું વિવિધ રીતે મહત્ત્વ ૨૯૩ જિનેશ્વરો કયા ભાવોને સ્પર્શતા નથી . અભવ્યકુલક ૩૦૩ કોનામાં કઇ અહિંસા હોય ૨૯૪ થી ૩૦૨ ૩૦૪ જિનપૂજામાં થતી હિંસા દોષરૂપ નથી. ૩૦૫-૩૦૬ સાધુ-શ્રાવકને આશ્રયીને વિરત આદિ ચાર પ્રકાર ૩૦૭ કોને કેવી હિંસા-અહિંસા હોય. ૩૦૮ સાધુઓને કરાતા અભિગમનાદિ નિર્દોષ છે ૩૦૯ થી ૩૧૨ કેવા જીવો પરિમિત સંસારી છે ? ૩૧૩ થી ૩૩૧ પ્રતિમામાં તીર્થંકરના જ્ઞાનાદિ ગુણો ન હોવા છતાં પ્રતિમા પૂજ્ય કેમ ? એ વિષે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ ૩૩૨-૩૩૩ ચૈત્ય શબ્દનો અર્થ . ૩૩૫ શુદ્ધ ભાવ નિક્ષેપાથી નામાદિ નિક્ષેપા શુદ્ધ ૩૩૬ થી ૩૩૮ દેવદ્રવ્યવૃદ્ધિ આદિનો ઉપદેશ ...... ૧૩ ૧૩૨ ૧૩૪ ૧૩૫ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૭ ૧૫૯ ૧૬૦ ૧૬૩ ૧૬૩ ૧૬૮ ૧૭૫ ૧૭૭ ૧૭૭ - ૩૩૯ જિનપ્રતિમાની ભક્તિથી શરીરકષ્ટ સફળ થાય છે.. ૧૭૮ For Personal & Private Use Only ૧૬૪ ૧૬૫ ૧૬૯ ૧૬૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ . ૧૮૦ સંબોધ પ્રકરણ (૨) ગુરુ અધિકાર વિભાગ-૧ કુગુરુનું સ્વરૂપ ૨-૩ નામગુરુ આદિ ચાર પ્રકારના ગુરુ ... છે. ........................ ૧૭૯ ૪ ભાવગુરુને વરેલી ઉપમાઓ ...... ૫-૬ ભાવગુરુનું સ્વરૂપ ............................ ૧૮૬ ૭ સુગુરુને શ્રદ્ધાદિથી ઓળખી શકાય ............. ૧૯૧ .૮ થી ૧૯ પાસત્યાદિ પાંચ કુગુરુઓ ... ......... ૧૯૨ - ૨૦ થી ૨૫ કુગુરુઓના ત્યાગનો ઉપદેશ................. ૨૦૩ ૨૬ થી ૨૯ શ્રાવકોને સૂક્ષ્મ વિચારો કહી શકાય......... ૨૦૭ ૩૦ થી ૩૭ કુશીલોનું વર્ણન .............................. ૨૦૯ ૩૮ થી ૭૩ તજવા યોગ્ય ગચ્છ ........................... ૨૧૨ ૭૪-૭૮ સંયમથી રહિત અવંદનીય છે .................. ૨૨૨ ૭૬ થી ૮૪ સંયમથી રહિતોનો મુગ્ધ જીવોને ઉપદેશ............ ૨૨૨ ૮૫ આચાર્ય શુદ્ધ હોય તો સુગચ્છ છે.............. ૨૨૫ ૮૬ થી ૮૯ તજવા યોગ્ય ગચ્છ .......................... ૨૨પ ૯૦ સુગચ્છ ........... ........ ૨૨૬ ૯૧-૯૨ મુસાધુઓ ........ ૨૨૭ ૯૩ તજવા યોગ્ય મુનિઓ. ૯૪-૯૫ ધૂમધામ સાધુઓ .. ......... ૨૨૭ ૯૬-૯૭ સારણા ન કરનાર આચાર્ય મસ્તક કાપનાર છે .... ૨૨૯ ૯૮ પાખંડી-કુશીલ ......... ........ ૨૨૮ ૯૯ થી ૧૧૩ કુશીલોનો સંગ તજવો ........... ......... ૨૩૦ ૧૧૪ થી ૧૧૭ કસાધુઓને વંદનાદિનો નિષેધ ... ૧૧૮ થી ૧૨૩ સંઘનું સ્વરૂપ .... ........ ૨૩૫ ૧૨૪ થી ૧૩૨ જિનાજ્ઞા ભંગ અનર્થનું કારણ ..................૨૩૭ ૧૩૩ થી ૧૬૩ કસાધુઓનું વિવિધ રીતે વર્ણન ................. ૨૪૦ ૧૬૪ થી ૧૭૧ કુસાધુઓને વંદનથી પ્રાયશ્ચિત્તાદિ .............. ૨૪૯ અકારાદિ અનુક્રમણિકા................ રપર થી ૨૭૪ ........ ૨૨ ૭. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય 88 હી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” “શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ” યાકિનીમહારાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ -: ભાગ-૧ : (૧) દેવ અધિકાર नमिऊण वीयरायं, सव्वन्नु तियसनाहकयपूयं । संबोहपयरणमिणं, वुच्छं सुविहियहियट्ठाए ॥१॥ नत्वा वीतरागं सर्वज्ञं त्रिदशनाथकृतपूजं, સંજોધપ્રઝરમર્દ વચ્ચે સુવિદિતદિતાથય . . " जे केवि मग्गरत्ता, चरिमावत्ते य चरिमकरणंमी। तेसि विबोहणट्ठा, भव्वाणं भवियदव्वाणं ॥२॥ ये केऽपि मार्गरक्ताश्चरमावर्ते च चरमकरणे, તેષાં વિરોધનાર્થ પાનાં ભવ્યદ્રવ્યાપામ્ II ર II ... ગાથાર્થ– ઈંદ્રોએ જેમની પૂજા કરી છે, તેવા વીતરાગ સર્વશને નમીને સુવિહિતોના (=સારું આચરણ કરનારાઓના) હિત માટે અને જે કોઈ જીવો ચરમ આવર્તમાં ચરમયથાપ્રવૃત્તકરણમાં રહેલા છે અને મોક્ષમાર્ગમાં અનુરાગવાળા છે તેવા ભવ્યદ્રવ્ય ભવ્યજીવોને બોધ પમાડવા માટે આ સંબોધ પ્રકરણને કહીશ. વિશેષાર્થ– દરેક ગ્રંથના પ્રારંભમાં મંગલ, વિષય, પ્રયોજન અને સંબંધ એ ચારનો નિર્દેશ હોય છે. આ ચારને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. - For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ મંગલ– કોઇ પણ ઇષ્ટ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં ઇષ્ટદેવને નમસ્કાર કરવો એવો શિષ્ટ પુરુષનો આચાર છે. તથા શુભ કાર્યોમાં ઘણાં વિઘ્નો આવવાનો સંભવ છે. ઇષ્ટદેવને નમસ્કાર કરવાથી વિઘ્નોનો નાશ થાય છે. ઇષ્ટદેવને નમસ્કાર કરવો એ મંગલ છે. અહીં ગ્રંથકારે શિષ્ટાચારનું પાલન કરવા અને વિઘ્નોનો નાશ કરવા માટે ગાથામાં મંગલ કર્યું છે. ૨ પૂર્વપક્ષ— ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર રૂપ મંગલ વાક્યનો ઉલ્લેખ કર્યા વિના જ માનસિક નમસ્કાર, તપશ્ચર્યા આદિ અન્ય મંગલથી જ વિઘ્નોનો વિનાશ થઇ જવાથી ઇષ્ટકાર્યની સિદ્ધિ થઇ જશે. આથી ગ્રંથનું કદ વધારનારા વાચિક નમસ્કારની જરૂર નથી. ઉત્તરપક્ષ— વાત સત્ય છે. માનસિક નમસ્કાર આદિથી વિઘ્નવિનાશ થઇ જતો હોવા છતાં જો ગ્રંથના પ્રારંભમાં ઇષ્ટદેવનમસ્કારરૂપ મંગલવાક્યનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કોઇક પ્રમાદી શિષ્ય ઇષ્ટદેવનમસ્કારરૂપ મંગલ કર્યા વિના જ ગ્રંથનું અધ્યયન, શ્રવણ વગેરે કરે. આથી તેને વિઘ્નો આવવાનો સંભવ હોવાથી તેની તે ગ્રંથમાં પ્રવૃત્તિ ન થાય. ગ્રંથમાં મંગલ વાક્યનો ઉલ્લેખ કરવાથી પ્રમાદી શિષ્ય પણ મંગલવાક્યના પાપૂર્વક અધ્યયન આદિ કરે. એ મંગલવચનથી થયેલા દેવ સંબંધી શુભભાવથી વિઘ્નો દૂર થવાથી શાસ્ત્રમાં નિર્વિઘ્ને પ્રવૃત્તિ થાય છે. ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર કરવાથી બીજો લાભ એ થાય છે કે આ શાસ્ત્ર અમુક દેવે કહેલા આગમને અનુસરનારું છે માટે ઉપાદેય છે એવી બુદ્ધિ થાય છે. આથી શિષ્ય તેમાં પ્રવૃત્તિ કરે છે. આમ શિષ્યની પ્રવૃત્તિ માટે પણ ગ્રંથના પ્રારંભમાં મંગલવાક્યનો ઉલ્લેખ કરવાની જરૂર છે. કહ્યું છે કે— मंगलपुव्वपवत्तो, पमत्तसीसोवि पारमिह जाई । सत्थे विसेसणाणा, तु गोरवादिह पयट्टेजा ॥ १ ॥ “ગ્રંથના પ્રારંભમાં મંગલવચનના ઉલ્લેખથી પ્રમાદી શિષ્ય પણ મંગલપૂર્વક પ્રવૃત્તિ કરીને શાસ્ત્રના પારને પામે છે, તથા વિશેષ પ્રકારના (આ શાસ્ત્ર અમુક દેવે કહેલ આગમને અનુસરનારું છે એવા) જ્ઞાનથી ગૌરવપૂર્વક શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩ દેવ અધિકાર વિષય- બુદ્ધિશાળી પુરુષો આ ગ્રંથમાં પોતાને ઈષ્ટ વિષય છે એમ જાણ્યા વિના ગ્રંથનું વાંચન કરે નહિ, એથી બુદ્ધિશાળી પુરુષો ગ્રંથને વાંચે એ માટે ગ્રંથનો વિષય (=અભિધેય) કહેવો જોઈએ. આથી ગ્રંથકારે “સંબોધ પ્રકરણને કહીશ” એમ કહીને આ ગ્રંથના વિષયનો નિર્દેશ કર્યો છે. સંબોધ પ્રકરણ આ ગ્રંથનો વિષય છે અભિધેય છે. પ્રયોજન–વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા બુદ્ધિશાળી પુરુષો જે શાસ્ત્રમાં કોઈ પ્રયોજન ( શાસ્ત્રને રચવાનો હેતુ) જણાવવામાં ન આવ્યું હોય તેમાં પ્રવૃત્તિ કરતા નથી. આથી વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે એ માટે પ્રયોજન કહેવું જોઈએ. આથી ગ્રંથકારે “સુવિહિતોના હિત માટે અને ચરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણમાં રહેલા અને મોક્ષમાર્ગમાં અનુરાગવાળા ભવ્ય જીવોને બોધ પમાડવા માટે” એમ કહીને ગ્રંથરચનાનું પ્રયોજન જણાવ્યું છે. પ્રયોજનનું વિશેષ વર્ણન– પ્રયોજન અનંતર અને પરંપર એમ બે પ્રકારે છે. એ બંને પ્રકારના પ્રયોજનના કર્તા અને શ્રોતાની અપેક્ષાએ બે પ્રકાર છે. આથી પ્રયોજનના કુલ ચાર ભેદ થયા. કર્તાનું અનંતર પ્રયોજન- ભવ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથનો બોધ. કર્તાનું પરંપર પ્રયોજન- પરોપકાર દ્વારા કર્મક્ષયથી મોક્ષ. શ્રોતાનું અનંતર પ્રયોજન– પ્રસ્તુત ગ્રંથનો બોધ. શ્રોતાનું પરંપર પ્રયોજન- (ચારિત્ર આદિથી) મોક્ષપ્રાપ્તિ. સંબંધ – ગ્રંથના પ્રારંભમાં સંબંધ પણ કહેવો જોઈએ. “આ ગ્રંથનું આ ફળ છે એવો જે યોગ (=ગ્રંથનો ફળની સાથેનો સંબંધ) તે સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં સાધ્ય-સાધન સંબંધ છે. સાધ્ય એટલે જે સિદ્ધ કરવાનું હોય =પ્રાપ્ત કરવાનું હોય) તે. બીજા શબ્દોમાં કહીએ તો સાધ્ય એટલે પ્રયોજન ફળ. સાધ્યને જે સિદ્ધ કરી આપે=પ્રાપ્ત કરી આપે તે સાધન. પ્રસ્તુતમાં સંબોધ પ્રકરણનો બોધ સાધ્ય પ્રયોજન છે. આ ગ્રંથ તેનું સાધન છે. આ ગ્રંથનો ફળની સાથે સંબંધ તે સાધ્ય-સાધન સંબંધ. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ મૂળ ગાથામાં સાધ્ય-સાધન રૂપ સંબંધનો સાક્ષાત્ નિર્દેશ કર્યો નથી. પણ મૂળ ગાથામાં પ્રયોજનનો નિર્દેશ કર્યો છે. પ્રયોજનના નિર્દેશથી સાધ્યસાધનરૂપ સંબંધનો પણ નિર્દેશ થઈ ગયો છે. અહીં પહેલી ગાથામાં સુવિહિતોના હિત માટે એટલે મોક્ષમાર્ગને પામેલા સાધુ અને શ્રાવકોના હિત માટે. બીજી ગાથામાં જે જીવો. નજીકમાં જ સમ્યગ્દર્શન વગેરે મોક્ષમાર્ગને પામવાના છે તેવા મિથ્યાદષ્ટિ જીવોનો નિર્દેશ કર્યો છે. ચરમાવર્તમાં– જીવો ચરમાવર્તિમાં જ મોક્ષમાર્ગમાં અનુરાગવાળા બને છે. મોક્ષનો અનુરાગ થયા વિના મોક્ષમાર્ગનો અનુરાગ ન જ થાય. મોક્ષનો અનુરાગે ચરમાવર્તમાં જ થાય. દરેક જીવમાં સહજ ભાવમલ રહેલો હોય છે. સાથે થાય તે સહજ. ભાવમલ જીવના સમાનકાળે જ થનાર છે. અર્થાત જ્યારથી જીવ છે ત્યારથી જ મલ છે. માટે મલનું સહજ વિશેષણ છે. શરીર વગેરેનું મલ દ્રવ્યમલ છે. આત્માનો મલ ભાવમલ છે. માટે મલનું ભાવ એવું વિશેષણ છે. સહજ ભાવમલ એટલે આત્માની કર્મસંબંધની યોગ્યતા. આત્મામાં સહજ ભાવમલ કર્મસંબંધની યોગ્યતા છે માટે આત્મા કર્મબંધ કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અત્યંત દુઃખોને પામે છે. દરેક આવર્તમાં સહજ ભાવમલનો હ્રાસ થતો જાય છે. પણ મોક્ષમાર્ગનો અનુરાગ થાય તેટલો સહજ ભાવમલનો હ્રાસ થયો હોતો નથી. જૈનશાસનનો આ નિયમ છે કે તથાભવ્યત્વનો પરિપાક થયા વિના મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ થતો નથી. તથાભવ્યત્વના પરિપાક માટે જેટલો ભાવમલનો હ્રાસ (=ક્ષય) આવશ્યક છે તેટલો ભાવમલનો હ્રાસ ચરમ પુદ્ગલપરાવર્ત પહેલાં ન થાય. ચરમ પુદ્ગલ પરાવર્તમાં જ થાય. માટે ચરમ પુદ્ગલ પરાવર્તમાં જ મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ થાય. જેમ મહાવ્યાધિના વિકારમાં જીવને પથ્ય આહાર પ્રત્યે અનુરાગ ન થાય, તેમ ઘણા ભાવમલના પ્રભાવથી ચરમાવર્તની બહાર રહેલા જીવને મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ પ્રગટતો નથી. માટે અહીં “ચરમાવર્તિમાં” એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૫ ચરમયથાપ્રવૃત્તિકરણમાં જીવ ચ૨માવર્તમાં આવે ત્યારે પ્રારંભથી જ મોક્ષમાર્ગનો અનુરાગ થાય જ એવો નિયમ નથી. ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી ચરમયથાપ્રવૃત્તિકરણમાં ન આવે ત્યાં સુધી મોક્ષમાર્ગનો અનુરાગ ન થાય. જીવને અનેકવાર યથાપ્રવૃત્તિકરણ થાય છે. પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. જે યથાપ્રવૃત્તિકરણ પછી જીવ અવશ્ય સમ્યક્ત્વને પામે તે યથાપ્રવૃત્તિકરણ ચરમ(=છેલ્લું) યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. ચ૨મયથાપ્રવૃત્તિકરણને બરોબર સમજવા માટેયથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણને વિસ્તારથી સમજવાની જરૂર છે. તે આ પ્રમાણે— કરણના ત્રણ પ્રકાર करणं अहापवत्तं, अपुव्वमणियट्टि चेव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णइ करणत्ति परिणामो ॥ २९ ॥ યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એમ ત્રણ કરણ છે. આ ત્રણ કરણ ભવ્યોને જ હોય છે. અભવ્યોને એક જ યથાપ્રવૃત્તિકરણ હોય છે. કરણ એટલે જીવના પરિણામ=અધ્યવસાયો. (૨૯) ર કયું કરણ ક્યારે હોય તેનો નિર્દેશ— जा गंठी ता पढमं गठिं समइच्छओ भवे बीयं । अणिट्टीकरणं पुण, समत्तपुरक्खडे जीवे ॥ ३० ॥ ગ્રંથિ (=ગ્રંથિદેશ) સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ, અને જીવ સમ્યક્ત્વાભિમુખ બને ત્યારે (=ગ્રંથિભેદ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે. ૩ ત્રણ કરણોને બરાબર સમજવા માટે યથાપ્રવૃત્તિ વગેરે શબ્દોના અર્થને બરોબર સમજવાની જરૂર છે. આથી આપણે અહીં યથાપ્રવૃત્તિ, ગ્રંથિ, ગ્રંથિદેશ, અપૂર્વ અને અનિવૃત્તિશબ્દના ભાવને થોડા વિસ્તારથી વિચારીએ. ૧. દૂરભવ્યોને પણ એક જ યથાપ્રવૃત્તિકરણ હોય છે. ૨. વિશેષા૦ ગાથા-૧૨૦૨. ૩. વિશેષા૦ ગાથા-૧૨૦૩. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ યથાપ્રવૃત્તિકરણ– યથાપ્રવૃત્તિકરણ એટલે નદીધોલપાષાણ ન્યાયે, એટલે કે કર્મક્ષયના આશય વિના, જેનાથી કર્મનો ક્ષય =કર્મની સ્થિતિ ઘટે) તે અધ્યવસાયવિશેષ સંસારી જીવોને કર્મક્ષય કરવાના આશય વિના પણ કર્મનો ક્ષય થાય. આથી આ કરણ સંસારી જીવોને અનાદિકાળથી છે, અપૂર્વકરણની જેમ નવું નથી. આથી તેનું યથાપ્રવૃત્ત એવું નામ સાર્થક છે. યથા એટલે જેમ. પ્રવૃત્ત એટલે પ્રવર્તેલું. અનાદિકાળથી જેવી રીતે પ્રવર્તેલું છે તેવી રીતે પ્રવર્તેલું. કર્મક્ષયના આશય વિના કર્મનો ક્ષય જેનાથી થાય (=કર્મની સ્થિતિ ઘટે) તે અધ્યવસાયવિશેષને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. ગ્રંથિ- ગ્રંથિ એટલે વૃક્ષના મૂળની દુર્ભેદ્ય અને કઠીન ગાંઠ જેવો દુર્ભેદ્ય રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ. ગ્રંથિદેશ– યથાપ્રવૃત્તિકરણથી જ્યારે કર્મક્ષય વધારે થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે કર્મો ઘણાં ઘટી જાય. આ પ્રમાણે કમોં ઓછાં થતાં આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ ઘટીને કંઈક (=પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ) ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિનોકરાગ-દ્વેષના તીવ્ર પરિણામનો ઉદય હોવાથી તે અવસ્થાને ગ્રંથિદેશ કહેવામાં આવે છે. સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય ત્યારે તો ગ્રંથિનો (=રાગ-દ્વેષના તીવ્ર પરિણામનો) ઉદય હોય જ, કિંતુ ઘટે ત્યારે પણ ઘટતાં ઘટતાં દેશોન એક કોડાકોડિ સાગરોપમની સ્થિતિ થાય ત્યાં સુધી ગ્રંથિનો ઉદય હોય છે. ત્યારપછી ગ્રંથિનો ઉદય ન હોય. કારણ કે પછી અપૂર્વકરણથી ગ્રંથિનો ભેદ થઈ જાય છે. આમ ગ્રંથિની છેલ્લી ૧. જેમ નદીનો પથ્થર હું ગોળ બને એવી ઇચ્છા વિના અને એ માટે પ્રયત્ન વિના પાણી વગેરેથી આમતેમ અથડાઇને ગોળ બની જાય છે. તેમ હું કર્મક્ષય કરું એવા આશય વિના અને એ માટે કોઈ પ્રયત્ન વિના થતા કર્મક્ષયમાં “નદીધોલપાષાણ' ન્યાય લાગુ પડે છે. અહીં ઘુણાક્ષર ન્યાય પણ લાગુ પડી શકે. લાકડામાં ઉત્પન્ન થનાર અને લાકડું ખાનાર કીડાને ઘુણ કહેવામાં આવે છે. તે કીડો લાકડાને કોતરી ખાય છે. તેથી લાકડામાં આશય વિના પણ અક્ષરોનો આકાર પડે છે. ૨. મનાવવાના વક્ષપyવૃત્તોડષ્યવસાયવિશેષ: (વિશેષા. ૧૨૦૩). ૩. વિશેષાવશ્યક, પંચસંગ્રહ વગેરે મૌલિક ગ્રંથોમાં “યથાપ્રવૃત્ત' એવું નામ છે. પણ ગુજરાતી ભાષામાં “યથાપ્રવૃત્તિ' એવું નામ વધારે પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર હદ સાતકર્મોની દેશોન એક કોડાકોડ સાગરોપમ પ્રમાણ સ્થિતિ હોવાથી એ સ્થિતિને ગ્રંથિદેશ (ઋગ્રંથિની છેલ્લી હદ) કહેવામાં આવે છે. આ ગ્રંથિદેશ સુધી યથાપ્રવૃત્તિકરણ હોય છે. અર્થાત્ જીવ યથાપ્રવૃત્તિકરણથી દેશોન એકકોડાકોડ સાગરોપમ જેટલી સ્થિતિ રહે ત્યાં સુધી કર્મો ખપાવી શકે છે. આથી જ અહીં કહ્યું કે– યથાપ્રવૃત્તિકરણ ગ્રંથિ સુધી હોય છે. સ્પષ્ટતા- સાતકર્મોની સ્થિતિ ઘટીને કંઈક ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિનો=રાગ-દ્વેષના તીવ્રપરિણામનો ઉદય હોવાથી તે અવસ્થાને ગ્રંથિદેશ કહેવામાં આવે છે એમ ઉપર કહેવામાં આવ્યું છે. પણ અહીં તીવ્રતા અને મંદતા સાપેક્ષ છે. ગ્રંથિદેશે રાગદ્વેષના પરિણામ અપેક્ષાએ તીવ્ર અને અપેક્ષાએ મંદ પણ હોય છે. ગ્રંથિદેશે આવેલા જીવોના રાગ-દ્વેષના પરિણામ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવોની કે ગ્રંથિદેશે.નહિ આવેલા જીવોની અપેક્ષાએ ઘણા મંદ હોય છે, પણ જે જીવોએ ગ્રંથિભેદ કરી નાખ્યો છે તે જીવોની અપેક્ષાએ તીવ્ર હોય છે. આથી અહીં સાતકર્મોની સ્થિતિ ઘટીને કંઈક ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિનો=રાગદ્વેષના તીવ્ર પરિણામનો ઉદય ગ્રંથિભેદની અપેક્ષાએ જાણવો. ગ્રંથિદેશે નહિ આવેલા જીવોની અપેક્ષાએ તો ગ્રંથિદેશે રાગ-દ્વેષના મંદ પરિણામનો ઉદય હોય છે. કારણ કે જો રાગદ્વેષના પરિણામ મંદ ન થાય તો સ્થિતિ ઘટવા છતાં ગ્રંથિદેશે આવી શકાતું નથી. આથી જ એકેંદ્રિય અને વિકસેંદ્રિય જીવોમાં ભવસ્વભાવથી જ બધાં કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડિ સાગરોપમથી ન્યૂન હોય છે, છતાં તે જીવો ગ્રંથિદેશે આવેલા નથી કહેવાતા. તેમનામાં કર્મસ્થિતિ ઘટવા છતાં રાગદ્વેષના પરિણામ (અને રસબંધ) ગ્રંથિદેશ કરતાં અનંતગુણા જ હોય છે. આનો ભાવાર્થ એ થયો કે રાગ-દ્વેષના પરિણામની મંદતાપૂર્વક સાત કર્મોની કંઈક ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી સ્થિતિ તે ગ્રંથિદેશ છે. યથાપ્રવૃત્તિકરણથી જીવને આટલી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અહીંથી આગળ વધવા અપૂર્વકરણ આદિની જરૂર પડે છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ અવસ્થા (દેશોન એક કોડાકોડિ સાગરોપમ સ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના અહીંથી આગળ ન વધાય. અભવ્ય જીવો આટલી અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પુરુષાર્થ ન કરી શકવાથી આગળ વધી શકતા નથી. માટે જ અભવ્યોને એક યથાપ્રવૃત્તિકરણ જ હોય છે. અભવ્યની જેમ 'દૂરભવ્યો પણ પુરુષાર્થ ન કરી શકવાથી અહીંથી આગળ વધી શકતા નથી. આથી દૂરભવ્યોને પણ એક યથાપ્રવૃત્તિકરણ જ હોય. ८ અપૂર્વકરણ— અપૂર્વકરણ એટલે અપૂર્વ વીર્યોલ્લાસ. તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. અપૂર્વ=પૂર્વે કદી ન થયું હોય તેવું. જ્યારે રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો ઉલ્લાસ જાગે છે, ત્યારે જ અપૂર્વકરણ આવે છે. સંસારી જીવો પૂર્વે કહ્યું તેમ યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિ વધારી દે છે. પણ ક્યારેક કોઇક સત્ત્વશાળી આસન્નભવ્ય જીવમાં ગ્રંથિદેશે આવ્યા પછી રાગદ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વીર્યોલ્લાસ પ્રગટે છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાના તીવ્રવીર્યોલ્લાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં ક્યારેય તેવો વીર્યોલ્લાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્રવીર્યોલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ “ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે' એમ કહ્યું છે. અનિવૃત્તિકરણ– અનિવૃત્તિકરણ એટલે સમ્યક્ત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયો. આનું ‘અનિવૃત્તિ’ એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફ૨ના૨. જે અધ્યવસાયો સમ્યક્ત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ-જાય નહિ તે અનિવૃત્તિ. અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ અવશ્ય સમ્યક્ત્વ પામે છે. (પંચાશક ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી ઉદ્ધૃત) ૧. ચરમાર્વતમાં નહિ આવેલા જીવો દૂરભવ્ય કહેવાય છે. ૨. જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી તેમ અપૂર્વકરણમાં આવેલા જીવો પણ પાછા ફરતા નથી. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર મોક્ષમાર્ગમાં અનુરાગવાળા- ચરમાવર્તમાં ચરમયથાપ્રવૃત્તકરણને પામેલા જીવો પૂર્વે કહ્યું તેમ સહજભાવમલ હાસ થવાના કારણે તથાભવ્યત્વના પરિપાકથી મોક્ષ પ્રત્યે અનુરાગવાળા બને છે. જેને મોક્ષ પ્રત્યે અનુરાગ થાય તેને મોક્ષમાર્ગ પ્રત્યે પણ અવશ્ય અનુરાગ થાય. કારણ કે જેને કાર્ય પ્રત્યે અનુરાગ થાય તેને કારણ પ્રત્યે પણ અવશ્ય અનુરાગ થાય. જેમ કે–લોકોને આરોગ્ય પ્રત્યે અનુરાગ થાય છે, તો આરોગ્યના કારણ ઔષધાદિ પ્રત્યે પણ અવશ્ય અનુરાગ છે. માટે અહીં “મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળા” એમ કહ્યું છે. ભવ્યદ્રવ્ય- ભવ્ય એટલે ઉત્તમ. જેનું આત્મદ્રવ્ય ઉત્તમ છે તે ભવ્યદ્રવ્ય. મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળા થયેલા જીવોનું આત્મદ્રવ્ય ઉત્તમ હોય છે. કારણ કે તેવા જીવો સં યોગ વગેરે યોગ્ય સામગ્રી મળતાં મોક્ષમાર્ગને પામી જાય છે. ભવ્ય-ભવ્ય એટલે મોક્ષમાર્ગને લાયક જીવોના ભવ્ય અને અભિવ્યા એવા બે ભેદ છે. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને માટે અયોગ્ય. મોક્ષ પામવાની સામગ્રીની પ્રાપ્તિ થતાં મોક્ષને પામી શકે તે ભવ્ય. મોક્ષમાર્ગની સામગ્રી મળવા છતાં અભવ્ય જીવો કદી મોક્ષ ન પામે. અભવ્ય જીવોનો વ્યવચ્છેદ કરવા અહીં ભવ્યો - એવું વિશેષણ છે. - મોક્ષ પામવા માટે જીવ ભવ્ય હોવો જોઈએ. માટે અહીં ‘ભવ્યો' એમ કહ્યું છે. ભવ્ય જીવો પણ મોક્ષની ઇચ્છા થયા વિના મોક્ષમાં ન જાય. મોક્ષની ઇચ્છા ચરમાવર્તકાળમાં જ થાય. માટે અહીં “ચરમાવર્તમાં એમ કહ્યું છે. ચરમાવર્તમાં આવ્યા પછી પણ ચરમયથાપ્રવૃત્તિકરણમાં આવ્યા વિના મોક્ષની ઇચ્છા ન થાય. માટે અહીં “ચરમયથાપ્રવૃત્તિકરણમાં એમ કહ્યું છે. ચરમયથાપ્રવૃત્તિકરણમાં રહેલા જીવને મોક્ષની ઇચ્છા થતાં અવશ્ય મોક્ષમાર્ગની પણ ઈચ્છા થાય. માટે અહીં “મોક્ષમાર્ગમાં અનુરાગવાળા” એમ કહ્યું છે. મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળા થયેલા જીવો સદ્દગુરુનો યોગ વગેરે સામગ્રી મળતાં મોક્ષમાર્ગને પામી જાય તેવા ઉત્તમ હોય છે. માટે અહીં ભવ્યજીવ’ એવો ઉલ્લેખ કર્યો છે. (૧-૨) For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - સંબોધ પ્રકરણ सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा। समभावभाविअप्पा, लहइ मुक्खं न संदेहो ॥३॥ श्वेताम्बरश्च आशाम्बरश्च बुद्धश्चाथवाऽन्यो वा। . સમભાવમવિતાત્મા તમને મોક્ષ ન : એ રૂ ....... ....... ગાથાર્થ– શ્વેતાંબર હોય, દિગંબર હોય, બૌદ્ધ હોય કે અન્ય હોય, પણ જે સમભાવથી ભાવિત આત્મા છે તે નિઃસંદેહ મોક્ષને મેળવે છે. (સંબોધસિત્તરિ ગાથા-૨) વિશેષાર્થ– મોક્ષનું મુખ્ય કારણ કર્મક્ષય છે. કર્મક્ષયનું મુખ્ય કારણ સમતા છે. આથી મોક્ષનું મુખ્ય કારણ સમતા છે. આ અંગે અધ્યાત્મસારમાં કહ્યું છે કે उपायः समतैवैका, मुक्तेरन्यः क्रियाभरः । तत्ततत्पुरुषभेदेन, तस्या एव प्रसिद्धये ॥ २७ ॥ “મુક્તિનો ઉપાય એક સમતા જ છે. તે તે પુરુષના ભેદથી સર્વવિરતિ વગેરેની જે જે ક્રિયાઓ ભગવાને કહી છે, તે તે બધી ક્રિયાઓ સમતાની જ પ્રકૃષ્ટસિદ્ધિ માટે છે.” ભગવાને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર એ ત્રણને મોક્ષમાર્ગ કહ્યો છે. બૌદ્ધ વગેરે અન્યલિંગમાં અને ગૃહસ્થલિંગમાં પણ જીવો સિદ્ધ થાય છે. તેમનામાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર દેખાતા નથી. તો એ જીવો કેવી રીતે સિદ્ધ થાય એ પ્રશ્ન થાય એ સહજ છે. આનું સમાધાન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસાર સમતા અધિકારમાં કર્યું છે. તે આ પ્રમાણે– अन्यलिङ्गादिसिद्धानामाधारः समतैव हि । रत्नत्रयफलप्राप्तेर्यया स्याद् भावजैनता ॥ २३ ॥ “અન્યલિંગ આદિથી સિદ્ધ થયેલા જીવોની સિદ્ધિનો આધાર (હેતુ) સમતા જ છે.” પ્રશ્ન- સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. જે જૈન બને, જે જિનની આજ્ઞા માને, તેનામાં જ આ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૧ ત્રણ હોય, અન્યલિંગમાં રહેલ જૈનેતર જીવમાં આ ત્રણ ન હોય. આથી મુક્તિ કેવી રીતે થાય? ઉત્તર– અન્યલિંગથી સિદ્ધ થનાર જીવ દ્રવ્યથી (બાહ્ય દેખાવથી) જૈન ન હોવા છતાં ભાવથી તો જૈન જ છે. ભાવથી તેનામાં સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન-સમ્મચારિત્ર એ ત્રણે છે. કારણ કે રત્નત્રયીનું ફલ સમતા તેનામાં છે. ઉત્કૃષ્ટ પ્રકારની સમતા વિના કેવળજ્ઞાન ન થાય અને ભાવથી રત્નત્રયીની પ્રાપ્તિ વિના ઉત્કૃષ્ટ પ્રકારની સમતા ન આવે. આથી અન્યલિંગથી સિદ્ધ થયેલા જીવમાં ઉત્કૃષ્ટસમતા હતી, એ નિશ્ચિત છે. એથી જ તેનામાં ભાવથી રત્નત્રયી પણ હતી. એથી જ તેનામાં ભાવથી જૈનત્વ પણ હતું.” આનાથી એ પણ નિશ્ચિત થાય છે કે જૈન બન્યા વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. આથી જ ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु । નાચઃ શિa: શિવપશ્ય મુનીન્દ્ર સ્થા: આ ૨૩ “હે મુનીન્દ્ર! આપને જ સારી રીતે પામીને જીવો મૃત્યુને જીતે છે. આ સિવાય બીજો કોઈ મોક્ષપદનો સુખરૂપ માર્ગ નથી.” અન્ય લિંગમાં સિદ્ધ થનારા જીવો દ્રવ્યથી (=બાહ્યથી) જૈન ન હોવા છતાં ભાવથી તો જૈન બની જ ગયા હોય છે અને તેમને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનું ફળ સમતા પ્રાપ્ત થઈ ગયું હોય છે. આથી અન્યદર્શનમાં રહેલા જીવો પણ જો સમભાવથી ભાવિત બને તો મોક્ષને પામે. (૩) - मग्गो मग्गो लोए, भणंति सव्वेवि मग्गणारहिया। परमप्पमग्गणा जत्थ तम्मग्गो मुक्खमग्गुत्ति ॥ ४॥ मार्गो मार्गो लोके भणन्ति सर्वेऽपि मार्गणारहिताः । પરમાત્મા યત્ર તેના મોક્ષમાર્ગ તિ ૪ I.... ગાથાર્થ (આત્માની) વિચારણાથી રહિત બધાય લોકો માર્ગ માર્ગ એમ બોલે છે. પણ જે માર્ગમાં આત્માની વિચારણા હોય તે માર્ગ મોક્ષમાર્ગ છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ– કેવલ વર્તમાનભવમાં અને પરભવમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે થતો ધર્મ માર્ગ તરીકે ઓળખાતો હોય તો પણ મોક્ષમાર્ગ નથી. કારણ કે ભૌતિક સુખોથી માત્ર શરીરને લાભ થાય છે. આત્માને કોઇ લાભ થતો નથી. આથી કેવળ આ લોક-પરલોકના ભૌતિક સુખો માટે થતા ધર્મમાં આત્માની વિચારણા જ નથી. આવો ધર્મ તો દરેક જીવે ભૂતકાળમાં અનંતીવાર કર્યો છે, પણ તેનાથી આત્માને કોઇ લાભ થયો નથી. (૪) जत्थं य विसयकसाय - च्वाओ मग्गो हविज्ज णो अण्णो । नामाइ चउब्भेओ, भणिओ सो वीयरागेहिं ॥ ५ ॥ ૧૨ यत्र च विषयकषायत्यागो मार्गो भवेद् नान्यः । नामादिचतुर्भेदो भणित: स वीतरागैः ॥ ५ ॥ ગાથાર્થ જે માર્ગમાં (=ધર્મમાં) વિષય-કષાયોનો ત્યાગ થાય તે મોક્ષમાર્ગ છે. અન્ય મોક્ષમાર્ગ નથી. વીતરાગ ભગવંતોએ તે મોક્ષમાર્ગ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ ભેદથી ચાર પ્રકારનો કહ્યો છે. વિશેષાર્થ– સંસારનો ત્યાગ એ મોક્ષ છે. પરમાર્થથી વિષય-કષાય એ જ સંસાર છે. આથી જ યોગશાસ્ત્ર પ્રકાશ-૪માં કહ્યું છે કે— अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिण ॥ ५ ॥ “કષાય અને ઇંદ્રિયોથી જીતાયેલો આ આત્મા જ સંસાર છે. કષાયઇંદ્રિયોને જીતનાર આત્માને જ વિદ્વાનો મોક્ષ કહે છે.” આથી અહીં “જે માર્ગમાં વિષય-કષાયોનો ત્યાગ થાય તે મોક્ષમાર્ગ છે” એમ કહ્યું છે. આ મોક્ષમાર્ગના નામમોક્ષમાર્ગ, સ્થાપનામોક્ષમાર્ગ, દ્રવ્યમોક્ષમાર્ગ અને ભાવમોક્ષમાર્ગ એમ ચાર ભેદ છે. કોઇનું મોક્ષમાર્ગ એવું નામ તે નામથી મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગની સ્થાપના કરવી એ સ્થાપના મોક્ષમાર્ગ છે. દ્રવ્યમોક્ષમાર્ગના બે ભેદ છે. પ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ અને અપ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ, જે દ્રવ્યમોક્ષમાર્ગ ભાવમોક્ષમાર્ગનું કારણ બને તે પ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ. અપુનર્બંધક વગેરે જીવોનો દ્રવ્યમોક્ષમાર્ગ પ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ છે. કારણ કે દ્રવ્યમોક્ષમાર્ગની આરાધના કરતાં For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર કરતાં તે જીવો સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર રૂપ ભાવમોક્ષમાર્ગને અવશ્ય પામે છે. જે દ્રવ્યમોક્ષમાર્ગ ભાવમોક્ષમાર્ગનું કારણ ન બને તે અપ્રધાનમોક્ષમાર્ગ છે. અભવ્ય અને દુર્વ્યવ્ય જીવોને અપ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ હોય છે. કારણ કે એ જીવો દ્રવ્યથી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરે છે. તેમની એ આરાધના ભાવ-દર્શન-જ્ઞાન-ચારિત્રનું કારણ બનતી નથી. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર એ ત્રણ ભાવમોક્ષમાર્ગ છે. ચારિત્રનું પાલન કરનારા સમ્યગ્દષ્ટિ જીવોને ભાવમોક્ષમાર્ગ હોય છે. (૫) तत्थप्पभावमग्गो, साहिज्जइ पवरसुद्धकरणेहिं । बज्झतरप्पजोग-प्पओयणे परमपयडत्थं ॥ ६ ॥ ६ तत्रात्मभावमार्गः साध्यते प्रवरशुद्धकरणैः । વાઘાન્તરાત્મયોગપ્રયોગને પરમાર્થમ્ । . । ................. ગાથાર્થ તે ચાર પ્રકારના મોક્ષમાર્ગમાં પરમપદ (=મોક્ષ)ને પ્રગટ કરવા માટે બાહ્ય અને આંતર 'અધ્યાત્મયોગથી (=બાહ્ય અને આંતર અધ્યાત્મયોગની સાધના કરતાં કરતાં) શ્રેષ્ઠ શુદ્ધકરણોથી આત્માનો ભાવમોક્ષમાર્ગ સાધી શકાય છે. ૧૩ વિશેષાર્થ— મોક્ષ માટે બાહ્ય ક્રિયાઓ કરવી તે બાહ્ય અધ્યાત્મયોગ છે. મોક્ષપ્રાપ્તિનો આંતરિક ભાવ એ આંતર અધ્યાત્મયોગ છે. આંતરિક અધ્યાત્મયોગપૂર્વક બાહ્ય અધ્યાત્મયોગ સાધતાં સાધતાં જીવ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણો કરે છે. એ ત્રણે કરણોથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં ભાવમોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. ...... પૂર્વે બીજી ગાથામાં કહ્યું તેમ ચ૨માવર્તમાં મોક્ષની ઇચ્છાવાળો બનેલો જીવ મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળો બને છે. આ જીવને મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ હોવા છતાં હજી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ નથી. આ જીવ મોક્ષ મેળવવાના ભાવથી બાહ્ય ધર્મક્રિયા કરે છે. મોક્ષ મેળવવાના ભાવથી બાહ્ય ધર્મક્રિયાઓ કરતાં કરતાં એ જીવ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ ૧. અહીં ગાથામાં સપ્તમી વિભક્તિ તૃતીયા વિભક્તિના અર્થમાં છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 9. = " •••••••••••••••.... ૧૪ - સંબોધ પ્રકરણ કરણોને કરીને સમ્યગ્દર્શન પામે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં ભાવમોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શન વિના ભાવમોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. આ ગાથામાં ભાવમોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તે જણાવ્યું છે. ભાવમોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા માટે બાહ્ય-આંતર અધ્યાત્મયોગની સાધના કરવી જોઈએ. બાહ્ય-આંતર યોગની સાધના કરનાર જીવ તુરત કે વિલંબથી અવશ્ય ત્રણ કરણો દ્વારા સમ્યગ્દર્શન પામીને ભાવમોક્ષમાર્ગને પામે છે. (૬) तक्काइजोयकरणा, खीरं पयडं घयं जहा हुज्जा। मंथणजोए अग्गी, सदणुटाणे तहा अप्पा ॥७॥ तक्रादियोगकरणात् क्षीरं प्रगटं घृतं यथा भवेत् । મન્થનોરોનિઃ અનુષ્કાને તથાડડત્મા | ૭ | ......... ગાથાર્થ– જેવી રીતે તક્ર આદિનો યોગ કરવાથી દૂધ ઘી રૂપે પ્રગટ થાય, મન્થનના યોગથી અગ્નિ પ્રગટ થાય, તે રીતે સદનુષ્ઠાનથી આત્મા પ્રગટ થાય છે. વિશેષાર્થ– દૂધમાંથી દહીં, અને દહીંમાંથી તક બનાવવાથી માખણ દ્વારા ઘી બને છે. અહીં પૂર્વે જે દૂધ હતું તે જ ઘી રૂપે પ્રગટ થાય છે. ઘી નવું ઉત્પન્ન થતું નથી. તે જ રીતે સદનુષ્ઠાન કરવાથી કર્મમલિન આત્મા જ શુદ્ધ આત્મારૂપે પ્રગટ થાય છે. અરણિકાષ્ઠમાં અગ્નિ રહેલો હોય છે, પણ અપ્રગટ હોય છે. બે અરણિકાષ્ઠોને ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે. તે રીતે અસલમાં આત્મા શુદ્ધ છે=આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે. કર્મસંયોગ આદિથી આત્મા અશુદ્ધ બન્યો છે. સદનુષ્ઠાન કરવાથી કર્મસંયોગ આદિ દૂર થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. મોક્ષના આશયથી થતી ધર્મક્રિયા સદનુષ્ઠાન છે. આ ગાથાથી સદનુષ્ઠાનનું મહત્ત્વ જણાવ્યું છે. (૭) सो भावमुक्खमग्गो, परमप्पा हेउविरहिओ जत्थ । सुद्धसभावगुणाई, संमिलिओ पयडघयकप्पो ॥८॥ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર स भावमोक्षमार्गः परमात्मा हेतुविरहितो यत्र । शुद्धस्वभावगुणानि संमिलितः प्रगटघृतकल्पः ॥ ८ ॥ ગાથાર્થ જે માર્ગમાં આત્મા જ શુદ્ધ સ્વાભાવિક ગુણોને પામેલો, કર્મબંધના હેતુઓથી રહિત અને પ્રગટ ઘી તુલ્ય એવો પરમાત્મા થાય છે, તે ભાવમોક્ષમાર્ગ છે. (૮) सो धम्मो तं तत्तं, परमागमसारभायणं जाण । પરમનિટ્ટિયો, લિકવિમિદમુળવો । ૧ ।। स धर्मस्तत् तत्त्वं परमागमसारभाजनं जानीहि । परमार्थनिष्ठितार्थः उत्कृष्टविशिष्टगुणरूपः ॥ ९ ॥ .૧ ગાથાર્થ— જે માર્ગમાં આત્મા પરમાર્થથી કૃતકૃત્ય અને ઉત્કૃષ્ટ-વિશિષ્ટ ગુણસ્વરૂપ થાય છે, તે માર્ગ ધર્મ છે, તે તત્ત્વ છે અને પરમાગમના સારનું પાત્ર છે એમ તું જાણ. (૯) चउकारणपरिजुत्तं, सव्वं कज्जं समुप्पए पायं । तम्मि य पढमे सुद्धे, सव्वाणि तयणुसाराणि ॥ १० ॥ चतुष्कारणपरियुक्तं सर्वं कार्यं समुत्पद्यते प्रायः । १० तस्मिश्च प्रथमे शुद्धे सर्वाणि तदनुसाराणि ॥ १० ॥ ગાથાર્થ— સર્વ ધર્મકાર્ય પ્રાયઃ દાન-શીલ-તપ-ભાવ એ ચાર કારણથી યુક્ત થયું છતું ઉત્પન્ન થાય છે. તે ચારમાં મુખ્ય જે ભાવ તે શુદ્ધ હોય તો દાનાદિ સર્વ તેને અનુસરનારા છે, અર્થાત્ ભાવ શુદ્ધ હોય તો દાનાદિ પણ શુદ્ધ હોય. (૧૦) भावंगयं तं मग्गो, तस्स विसुद्धी हेउणो भणिया । તેલગુરુધમ્મતત્ત-યાર સંવોહનોળવા ।। ? ।। भावगतं तत् मार्गस्तस्य विशुद्धेः हेतवो भणिताः । તેવ-હ-ધર્મતત્ત્વપ્રાઃ સંવોધનોવા ॥ ૧ ॥ ૧૫ .................................. ....... ११ ગાથાર્થ— ભાવને પામેલું તે ધર્મકાર્ય મોક્ષમાર્ગ છે. સમજી શકે તેવા લોકોમાં શ્રેષ્ઠ એવા દેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વના ભેદો મોક્ષમાર્ગની વિશુદ્ધિઓના હેતુઓ છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ–ભાવને પામેલું તે ધર્મકાર્ય મોક્ષમાર્ગ છે. આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે દાનાદિ ધર્મ ભાવથી યુક્ત હોય તો જ મોક્ષમાર્ગ : બને છે. ભાવથી રહિત દાનાદિ ધર્મ મોક્ષમાર્ગ નથી. દાનધર્મમાં ધનની મૂછના ત્યાગનો ભાવ ન હોય, અને કેવળ નામના મેળવવા વગેરેનો દુષ્ટ આશય હોય તો એ દાનધર્મ વાસ્તવિક અધર્મ રૂપ છે. શીલપાલનમાં સંસારસુખના રાગના નાશનો ભાવ ન હોય અને વધારે સંસારસુખ ભોગવી શકાય એવો જ ભાવ હોય તો તે શીલધર્મ વાસ્તવિક અધર્મરૂપ છે. તપ કરવા પાછળ આહારસંજ્ઞા ઘટાડવાનો કે શરીરની મૂછ ઉતારવાનો ભાવ ન હોય, વધારે ખાઈ શકાય કે વધારે વિષયસુખ ભોગવી શકાય એવો આશય હોય તો એ તપધર્મ વાસ્તવિક અધર્મ રૂપ છે. આ વિષે એક મહાપુરુષે કહ્યું છે કે दानं तपस्तथा शीलं, नृणां भावेन वर्जितम् ।। अर्थहानिः क्षुधापीडा, कायक्लेशश्च निगद्यते ॥ “ભાવથી રહિત દાનથી ધર્મ નથી થતો, કિંતુ ધનનો નાશ થાય છે. ભાવથી રહિત તપ ધર્મ નથી, કિંતુ ભૂખની પીડા છે, ભાવથી રહિત શીલ કાયકષ્ટ રૂપ છે.” (ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન-૨૧૯) પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ મહારાજે શ્રીસિરિવાલ કહામાં પણ કહ્યું છે કેतत्थवि भावेण विणा, दाणं नहु सिद्धिसाहणं होई । सीलंपि भाववियलं, विहलं चिय होइ लोगंमि ॥ ३ ॥ भावं विणा तवो वि हु, भवोहवित्थारकारणं चेव ।। तम्हा नियभावुच्चिय, सुविसुद्धो होइ कायव्वो ॥ ४ ॥ “દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં ભાવની પ્રધાનતા છે. ભાવ વિના દાન સિદ્ધિસાધક થતું નથી. ભાવરહિત શીલ પણ નિષ્ફળ છે. ભાવ વિના તપ પણ સંસાર પરિભ્રમણનું કારણ છે. આથી પોતાના ભાવને સુર્વિશુદ્ધ કરવો જોઈએ.” પ્રશ્ન– જો ભાવ વિના કરેલ તપ સંસાર પરિભ્રમણનું કારણ છે તો શાસ્ત્રોમાં રોહિણી આદિ તપો શા માટે બતાવવામાં આવ્યા છે? એ તપો દેવતાને ઉદ્દેશીને હોવાથી એમાંભાવની શુદ્ધિ (મોક્ષની ભાવના) હોતી નથી. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૭ ઉત્તર– જીવો બે પ્રકારના હોય છે. મુગ્ધ અને સબુદ્ધિ. મુગ્ધ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ જ્ઞાનથી રહિત ભદ્રિક જીવો. સર્બુદ્ધિ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ બોધવાળા જીવો. રોહિણી આદિ તપોનું વિધાન મુગ્ધ જીવોને આશ્રયીને છે. જેમને મોક્ષ વગેરેનું જ્ઞાન નથી તેવા મુગ્ધ જીવો પ્રારંભમાં વર્તમાનકાલીન કોઇ આપત્તિનું નિવારણ, ઇષ્ટફળની પ્રાપ્તિ આદિના ધ્યેયથી તપ આદિ ધર્મમાં જોડાય છે. અર્થાત તેવા જીવો પ્રારંભમાં સંસારસુખ આદિની પ્રાપ્તિના આશયથી ધર્મમાં જોડાય છે. પણ પછી મોક્ષ આદિનું જ્ઞાન થતાં મોક્ષ માટે ધર્મ કરતા થઇ જાય છે. આથી રોહિણી આદિ તપો પણ નવા અભ્યાસી જીવો માટે મોક્ષમાર્ગના સ્વીકા૨નું કારણ બનતા હોવાથી હિતકર છે. કોઇક જીવો પહેલાં સંસારસુખની પ્રાપ્તિ આદિના આશયથી ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, પછી સમજુ બનીને મોક્ષ માટે ધર્મ કરે છે. (તપ પંચાશકના આધારે). જે જીવો સબુદ્ધિ છે, એટલે કે તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરવો જોઇએ એવું સમજે છે, તે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરે છે. જે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે છે એમ સમજવા છતાં મોહાધીન બનીને સંસારસુખના રાગથી કેવળ સંસારસુખ માટે જ કે બીજા કોઇ તેવા મલિન આશયથી તપ વગેરે ધર્મ કરે તો તેમને તે ધર્મ સંસાર પરિભ્રમણનું કારણ બને. જેમ કે સંભૂતિમુનિએ નિયાણું કરીને તપ-સંયમને સંસાર પરિભ્રમણનું કારણ બનાવ્યું. આમ ભાવ વિના તપ સંસાર પરિભ્રમણનું કારણ છે એ બરોબર છે, અને મુગ્ધ જીવો તપ વગેરે ધર્મ સંસારસુખ માટે કરે તો પણ તેમને તે ધર્મ સંસાર પરિભ્રમણનું કારણ ન બને, બલ્કે પરંપરાએ મોક્ષનું કારણ બન્ને એ પણ બરોબર છે. જૈન શાસન અનેકાંતવાદી છે. એટલે તેમાં કહેલ દરેક વિષયનો વિચાર એકાંતદૃષ્ટિથી ન કરતાં અનેકાંતષ્ટિથી કરવો જોઇએ. આમ કરવાથી ઉપર ઉપરથી વિસંવાદી દેખાતા વિધાનો વિસંવાદી નહિ દેખાય, કિંતુ સંવાદી દેખાશે. જ્યાં એકાંતવાદ છે ત્યાં વાદ-વિવાદ અને સંઘર્ષણ છે. જ્યાં અનેકાંતવાદ છે ત્યાં સમન્વય અને સંપ છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંબોધ પ્રકરણ આમ, પહેલી નજરે જોતાં એમ જણાય છે કે ભાવ વિના પણ ધર્મ, લાભદાયી બને છે. આમ છતાં ભાવની પ્રધાનતા એટલા માટે છે કે પરંપરાએ પણ ભાવ આવે તો જ, ભાવ વિના કરેલ ધર્મ લાભદાયી બને છે. પરંપરાએ પણ (મોક્ષનો) ભાવ ન આવે તો ભાવ વિના કરેલ ધર્મ પરમાર્થથી લાભદાયી બનતો નથી. જૈનદર્શનને વ્યવહાર દ્રવ્ય ધર્મક્રિયા) પણ માન્ય છે. પણ કયો વ્યવહાર માન્ય છે એ સમજવું જોઈએ. જે વ્યવહાર નિશ્ચયનું (=ભાવ ધર્મક્રિયાનું) કારણ બને તે વ્યવહાર માન્ય છે. જે વ્યવહાર નિશ્ચયનું કારણ ન બને તે વ્યવહાર જૈનદર્શનને માન્ય નથી. પ્રશ્ન-ભૌતિક સુખ માટે પણ ધર્મ થાય એવા શાસ્ત્રપાઠો આવે છે તેનું શું? ઉત્તર– તે પાઠો તેવા મુગ્ધ જીવોને ધર્મ તરફ વાળવાના હેતુથી છે. પણ તે અપવાદ ગણાય. આથી જાહેરમાં તેનો પ્રચાર કરવો યોગ્ય ન ગણાય. જાહેરમાં અપવાદ જણાવવાનો પ્રસંગ આવે તો ઉત્સર્ગ જણાવવાપૂર્વક જ અપવાદ જણાવાય એ જ હિતાવહ છે. વળી એ નિરૂપણ પણ એ રીતે થવું જોઇએ કે જેથી શ્રોતાની ભૌતિક સુખની આશંસા વધે નહિ, બલ્ક ઘટે. કોઈ પૂછે કે સાહેબ! ભૌતિક સુખ માટે ધર્મ થાય કે નહિ? તો ભૌતિક સુખ માટે ધર્મ ન થાય એમ ઉત્સર્ગ જણાવીને મુગ્ધ જીવો ભૌતિક સુખ માટે ધર્મ કરે છતાં સમય જતાં મોક્ષ સુખ માટે ધર્મ કરનારા બને ઈત્યાદિ પંચાશક ગ્રંથની વિગત જણાવવી જોઇએ. સમજી શકે તેવા લોકોમાં શ્રેષ્ઠ– આ વિશેષણ દેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વોના ભેદોનું છે. જે લોકો દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી શકે તેવા હોય તેવા લોકો માટે દેવ-ગુરુ-ધર્મ શ્રેષ્ઠ છે પણ દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી શકે નહિ તેવા લોકોને દેવ-ગુરુ-ધર્મનું મહત્ત્વ ન હોય. આથી તેવા લોકો ગમે તેવા દેવને દેવ તરીકે માને, ગમે તેવા ગુરુને ગુરુ તરીકે માને, ગમે તેવા ધર્મને ધર્મ તરીકે માને. દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપને સમજી શકે તેવા લોકો દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપને બરોબર જાણીને શુદ્ધ દેવને જ દેવ તરીકે, શુદ્ધ ગુરુને ગુરુ તરીકે, શુદ્ધ ધર્મને જ ધર્મ તરીકે સ્વીકારે, માટે અહીં “સમજી શકે તેવા લોકોમાં શ્રેષ્ઠ” એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દેવ અધિકાર દેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વના ભેદો મોક્ષમાર્ગના હેતુઓ છે– દેવ-ગુરુધર્મ વિશુદ્ધ હોય તો વિશુદ્ધ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય, અર્થાત જો જીવને દેવગુરુ-ધર્મ વિશુદ્ધ મળે તો મોક્ષમાગ વિશુદ્ધ મળે, દેવ-ગુરુ-ધર્મ અશુદ્ધ મળે તો મોક્ષમાર્ગ અશુદ્ધ મળે. જો સાક્ષાત્ દેવનો યોગ થાય તો જો એ દેવ વિશુદ્ધ હોય તો વિશુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ થાય અને એથી વિશુદ્ધ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. કોઈ જીવને સાક્ષાત દેવનો યોગ ન થાય, કિંતુ ગુરુનો યોગ થાય. એ ગુરુ વિશુદ્ધ હોય તો વિશુદ્ધ દેવ-ગુરુધર્મની પ્રાપ્તિ થાય અને એથી વિશુદ્ધ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. (૧૧) - દેવનું વર્ણન तत्थ य पढमं देवो, अट्ठारसदोसलेसनिम्मुक्को। लोउत्तरगुणगणणा-संकलिओ अप्परूवमओ ॥१२॥ तत्र च प्रथमं देवो ऽष्टादशदोषलेशनिर्मुक्तः । નોકોત્તરશુળ નાલંનિત માત્મમય: II ૨૨ II. ૨૨ ગાથાર્થ–દેવ-ગુરુ-ધર્મમાં દેવ પ્રથમ છે. તે દેવ અઢારદોષના અંશથી પણ મુક્ત, લોકોત્તર અનંતજ્ઞાન વગેરે ગુણોના સમૂહથી યુક્ત અને શુદ્ધ આત્મસ્વરૂપમય હોય છે. (૧૨) . : अन्नाण कोह मय माण लोह माया ई य अई य। - निद्दा सोय अलियवयण चोरिया मच्छर भया य ॥१३॥ મરાન-ધ-મ-મન-તોપ-રતયશારિતિક્ષા. નિદ્રા-શો-મ7ીવન-રિવા-મત્સ- યાનિ વI શરૂ ii શરૂ પાળિવદ-મ-જી-પસંહા યા તો अट्ठारस वि पणट्ठा, नमामि देवाहिदेवं तं ॥१४॥ प्राणिवध-प्रेम-क्रीडाप्रसङ्ग-हासाश्च यस्येति दोषाः । મછરાપિ પ્રષ્ટિ: નમામિ દેવાધિર્વ તમ્ II ૨૪ ............ ૨૪ ગાથાર્થ– અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્યવચન, ચોરી, મત્સર, ભય, હિંસા, પ્રેમ, For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૦ ક્રીડાપ્રસંગ અને હાસ્ય આ અઢાર દોષો જેમના સંપૂર્ણપણે નાશ પામ્યા છે તેવા દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. વિશેષાર્થ— અજ્ઞાન– અજ્ઞાનના સંશય, વિપર્યય અને અનધ્યવસાય એમ ત્રણ ભેદો છે. પરસ્પર બે વિરુદ્ધ વસ્તુનું જ્ઞાન તે સંશય. જેમ કે આ દોરડું છે કે સાપ ? યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું “આ આમ જ છે” એવું જ્ઞાન તે વિપર્યય. જેમ કે દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન. નિશ્ચયરહિત આ કંઇક છે એવું જ્ઞાન તે અનધ્યવસાય. જેમ કે અંધારામાં “અહીં કાંઇક છે” એવું જ્ઞાન. ' ન ક્રોધ– પ્રસિદ્ધ છે. મદ— કુળ-બળ-ઐશ્વર્ય આદિના કારણે થતો અહંકાર મદ છે. માન—દુરાગ્રહ. લોભ=મૃદ્ધિ-આસક્તિ. પરિગ્રહ વૃદ્ધિ સ્વરૂપ હોવાથી તેનો લોભમાં જ સમાવેશ થાય છે. માયા— લુચ્ચાઇ. રતિ– ઇષ્ટ શબ્દ વગેરે વિષયની પ્રાપ્તિ થતાં થતી માનસિક પ્રસન્નતા. અરતિ– રતિથી વિપરીત. નિદ્રા– ઊંઘવું. શોક— ઇષ્ટ,વસ્તુના વિરહથી થતો ચિત્તસંતાપ. અસત્યવચન–અસત્યવચનના ભૂતનિĀવ, અસદ્ભૂતઉદ્ભાવન, વિપરીત ભાષણ અને નિંદા એમ ચાર ભેદ છે. ભૂતનિતવ– સદ્ભૂત વસ્તુનો નિહ્નવ (નિષેધ કે અપલાપ) કરવો. જેમ કે આત્મા નથી વગેરે. અસદ્ભૂત-ઉદ્ભાવન=જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તે વસ્તુનું તે સ્વરૂપે પ્રતિપાદન કરવું. જેમ કે—આત્મા સર્વવ્યાપી છે. આત્મા સામો નામના ધાન્ય પ્રમાણ છે. આત્મા ચોખાના દાણા જેટલો છે. વિપરીતભાષણ— જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તે વસ્તુને તે સ્વરૂપે કહેવી. જેમ કે ગાયને અશ્વ કહે તે વિપરીત ભાષણ છે. નિંદા– તું ચોર છે ઇત્યાદિ નિંદા વચન. ચોરી– પરના ધનનું હરણ કરવું. મત્સર– ૫૨ના ગુણો સહન ન થવા, અર્થાત્ દ્વેષ. ભય—– ભય સાત પ્રકારે છે. તે આ પ્રમાણે— ૧. ઇહલોકભય=વર્તમાનભવના પ્રાણીથી ભય પામવો. જેમકે મનુષ્ય મનુષ્યથી ભય પામે. ૨. પરલોકભય=બીજી ગતિમાં રહેલા જીવથી ભય પામવો. જેમ કે મનુષ્ય સિંહથી ભય પામે. ૩. આદાનભય=જે ગ્રહણ કરાય તે આદાન. તેથી આદાન એટલે દ્રવ્ય. “મારું દ્રવ્ય ચોર વગેરે હરી લે” એવો ભય. ૪. અકસ્માત્મય=બાહ્ય નિમિત્ત વિના અંધકાર For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર આદિમાં ઉત્પન્ન થતો ભય. ૫. આજીવિકાભય=પોતાની આજીવિકા (Gજીવન) ચલાવવાનો ભય. જેમ કે દુકાળમાં હું કેવી રીતે રહીશ? એવો ભય. ૬. મરણભય=પ્રસિદ્ધ છે. ૭. અપજશભ=જો હું આ અકાર્ય કરીશ તો મારી અપકીર્તિ થશે એવો ભય. પ્રાણિવધ– જીવોને મન-વચન-કાયાથી પીડા આપવી. પ્રેમ-સ્નેહ, અર્થાત્ રાગ કીડાપ્રસંગ-મૈથુન હાસ્ય-વિસ્મય આદિમાં મુખનું ખીલવું. જો કે અહીં મત્સર ક્રોધ-માન સ્વરૂપ છે. પ્રેમ માયા-લોભ સ્વરૂપ છે. તો પણ સામાન્યનું વિશેષથી કથંચિત જુદાપણું જણાવવા માટે તે બેનું અલગ ગ્રહણ કર્યું છે. અહીં અજ્ઞાનથી (=અજ્ઞાનના ભાવથી) જ્ઞાનાવરણ-દર્શનમોહનીયનો વિયોગ(=નાશ) સૂચવ્યો છે. નિદ્રાથી દર્શનાવરણનો, ક્રોધાદિથી કષાયમોહનો, રતિ આદિથી નોકષાયમોહનો, પ્રાણિવધ, અલીકવચન, ચોરી, ક્રિીડાપ્રસંગ અને લોભથી ચારિત્રમોહનો વિયોગ સૂચવ્યો છે. આ કર્મોનો વિયોગ થયે છતે અંતરાયનો પણ અવશ્ય વિયોગ જાણવો. કારણ કે અંતરાય જ્ઞાન-દર્શનાવરણની સાથે એક સમયમાં જ ક્ષય કરવા યોગ્ય છે. આનાથી ઘાતી કર્મોનો અભાવ થયો એવું તાત્પર્ય . જેના અઢારેય દોષો નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. દેવાધિદેવ=વાણીથી ન વર્ણવી શકાય તેવા અતિશય વૈભવથી જેઓ ક્રિીડા કરે છે, તે ભવનપતિ વગેરે દેવો છે. તે દેવોમાં પરમાનંદ-વીર્યજ્ઞાનની પ્રાપ્તિથી અધિક શોભે છે તે દેવાધિદેવ છે. અહીં દેવાધિદેવમાં ગુણોત્કર્ષનું અને દોષાભાવનું પ્રતિપાદન કર્યું છે. આનાથી એ નિશ્ચિત થયું કે-જેઓ સાધારણ પુરુષ સમાન છે, પ્રબળ અજ્ઞાનરૂપ અંધકારથી જેમની તત્ત્વદષ્ટિઢંકાઈ ગઈ છે, જેમણે કોપ અને મહેરબાનીથી જગતના લોકોને વિટંબણા પમાડી છે, જેમણે આશ્રવધારોનો વિરોધ કર્યો નથી, જેઓ ઈષ્ટ-અનિષ્ટ વિષયોની પ્રાપ્તિના કારણે હર્ષ-વિષાદથી વ્યાકુલ ચિત્તવાળા છે, જેમના હાથ ચક્ર-ધનુષ-ત્રિશૂલ-ગદા વગેરે શસ્ત્રોથી વ્યસ્ત છે, જેમણે જગતની ઉત્પત્તિ સ્થિતિ-નાશ કરવા માટે બાલ ક્રીડા કરી છે, જેઓ સદા સ્ત્રીના શરીરનું આલિંગન કરવામાં આનંદ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૨ માણનારા છે, જેમણે હાસ્ય-નૃત્ય-ગીત આદિથી પોતાની નીચવૃત્તિ જણાવી છે. જેઓ પશુ-પક્ષી-બકરો વગેરે ઉપર બેઠેલા શરીરવાળા છે, સન્માર્ગથી ભ્રષ્ટ થવાથી જેમની નિંદા જગતમાં પ્રસિદ્ધ બની છે, તે દેવો નથી. (૧૩-૧૪) (દર્શનશુદ્ધિપ્રકરણ, ગાથા-૯-૧૦) जत्थ य जं जाणिज्जा, निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थ वि य न जाणेज्जा, चउक्कयं निक्खिवे तत्थ ॥ १५ ॥ ' यत्र च यं जानीयात् निक्षेपं निक्षेपेत् निरवशेषम् । यत्रापि च न जानीयात् चतुष्ककं निक्षिपेत् तत्र ॥ १५ ॥ ..... Î ગાથાર્થ— જ્યાં જે નિક્ષેપાને જાણે ત્યાં તે બધા નિક્ષેપાને કહે અને જ્યાં બધા નિક્ષેપાને ન જાણે ત્યાં પણ ચાર નિક્ષેપાને કરે. ન ટીકાર્થ– જીવ વગેરે વસ્તુમાં જે નિક્ષેપાને જાણે ત્યાં તે બધા નિક્ષેપાને કરે—તે બધા નિક્ષેપાનું નિરૂપણ કરે. જ્યાં સંપૂર્ણ નિક્ષેપભેદના સમૂહને ન જાણે ત્યાં પણ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચા૨ નિક્ષેપાને કરે=એ ચાર નિક્ષેપાનું નિરૂપણ કરે. ભાવાર્થ- જ્યાં નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ ભેદો જણાય ત્યાં તે બધા ભેદોથી વસ્તુનું નિરૂપણ કરે. જ્યાં સર્વભેદો ન જણાય ત્યાં પણ નામાદિ ચાર ભેદોથી વસ્તુ અવશ્ય વિચા૨વી. કારણ કે-તે ચાર ભેદો સર્વ વસ્તુઓમાં હોય છે. તેવી કોઈ વસ્તુ નથી કે જેમાં નામાદિ ચાર નિક્ષેપા ન હોય. (૧૫) (અનુયોગદ્વાર, ગાથા-૧, પ્રત પૃ.-૯) नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥ १६ ॥ नामजिना जिननामानि स्थापनाजिना: पुनर्जिनेन्द्रप्रतिमाः । द्रव्यजिना जिनजीवा भावजिना: समवसरणस्थाः ॥ १६ ॥ १६ ૧. ચૈત્યવંદનભાષ્ય ગાથા-૫૧, આ જ ગાથા થોડા ફેરફાર સાથે પ્રવચનસારોદ્વારમાં પણ છે. ગાથા-૪૫૩. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર - ર૩ ગાથાર્થ– જિનેશ્વર ભગવંતનું નામ તે નામજિન. શ્રી જિનેશ્વરની પ્રતિમાઓ તે સ્થાપના જિન. શ્રી જિનેશ્વરોના (પહેલાની અને પછીની અવસ્થાવાળા) જીવો તે દ્રવ્યજિન. સમવસરણમાં બિરાજમાન જિનેશ્વર તે ભાવજિન. વિશેષાર્થ– તીર્થકરો કેવલજ્ઞાન પામે ત્યારથી તીર્થકર નામકર્મનો રસોદય શરૂ થાય છે, અને મોક્ષમાં ન જાય ત્યાં સુધી રસોદય હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન પામે ત્યારથી માંડી મોક્ષમાં ન જાય ત્યાં સુધી તીર્થકરો ભાવજિન કહેવાય. બધા કેવલજ્ઞાનીઓ તીર્થકર નથી હોતા, આથી “સમવસરણમાં બિરાજમાન” એવું વિશેષણ તીર્થકરો માટે છે. તીર્થકર નામકર્મને યોગ્ય સમવસરણ, અષ્ટપ્રાતિહાર્ય વગેરે બાહ્યઋદ્ધિ જેમને હોય તેવા કેવલજ્ઞાની ભગવંત ભાવજિન છે. ભવિષ્યકાળમાં તીર્થકર રૂપે થનારા જીવો દ્રવ્યજિન છે. તથા તીર્થકર તરીકેની અવસ્થા પસાર થયા પછી સિદ્ધ અવસ્થામાં રહેલા પણ તીર્થકરના જીવો દ્રજિન છે. શ્રેણિક વગેરે જીવો ભાવતીર્થંકરની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યજિન છે. અને સિદ્ધ અવસ્થાને પામેલા તીર્થકરના જીવો ભાવતીર્થંકરની પછીની અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યજિન છે. (૧૬) ' जेसि निक्खेवो खलु सच्चो भावेण तेसि चउरो वि। दव्वाईया सुद्धा, हुंति ण सुद्धा असुद्धस्स ॥१७॥ येषां निक्षेपः खलु सत्यो भावेन तेषां चत्वारोऽपि। द्रव्यादिकाः शुद्धा भवन्ति न शुद्धा अशुद्धस्य ॥ १७ ॥ .... ગાથાર્થ– જે દેવોનો ભાવથી નિક્ષેપો સત્ય છે, તે દેવોના દ્રવ્ય વગેરે ચારે નિક્ષેપા શુદ્ધ છે. જે દેવ ભાવનિક્ષેપથી અશુદ્ધ છે તેના દ્રવ્ય વગેરે નિપા અશુદ્ધ છે. વિશેષાર્થ– જે દેવ ભાવનિક્ષેપાથી સત્ય છે, તે દેવના દ્રવ્ય વગેરે ચાર નિક્ષેપા પૂજ્ય છે. જે દેવ ભાવનિપાથી અસત્ય છે, તેના ચારે નિક્ષેપા અપૂજય છે, ત્યાગ કરવા યોગ્ય છે. (૧૭) तम्हा जिणसारिच्छा, जिणपडिमा सुद्धजोयकारणया। तब्भत्तीए लब्भइ, जिणिंदपूयाफलं भव्वो ॥१८॥ ... ૨૭ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : સંબોધ પ્રકરણ ... ૨૮ तस्माद् जिनसदृशी जिनप्रतिमा शुद्धयोगकारणात् । તદ્મચા તે નિનેન્દ્રપૂનામૃત્ત પડ્ય: II ૨૮ .. ...... ગાથાર્થ તેથી જિનપ્રતિમા મન-વચન-કાયા રૂપ ત્રણ યોગોની શુદ્ધિનું કારણ હોવાથી જિનસમાન છે. ભવ્યજીવ જિનપ્રતિમાની ભક્તિથી જિનેશ્વરની પૂજાનું ફળ મેળવે છે. (૧૮) सो देवो लक्खिज्जइ, दव्वेहिं गुणेहिं पज्जवेहिं च । मुद्दाइविभेएहि, भवियजणबोहणट्ठाए ॥१९॥ स देव लक्ष्यते द्रव्यैः गुणैः पर्यवैश्च। મુદ્રાવિવિખેરૈઃ મનનવધનાથય ૨૨ .... ......... ૨૬ ગાથાર્થ– ભવ્ય લોકોને બોધ કરાવવા (ભવ્ય જીવો સાચા દેવને ઓળખી શકે એ માટે) તે દેવ દ્રવ્યોથી, ગુણોથી, પર્યાયોથી અને મુદ્રાદિના ભેદોથી ઓળખાવાય છે. (૧૯) दव्वेण अमरमहिओ, गुणेहिं गोखीरसरिसरुहिराई। पज्जव अरिहपयाई, मुद्दा पउमासणाईया ॥२०॥ द्रव्येणाऽमरमहितो गुणैः गोक्षीरसदृशरुधिरादि। .. પહૃત્યાતિ મુદ્રા પાસનાવિI II ર૦ .... - ૨૦ ગાથાર્થ દેવોથી પૂજાયેલા =પૂજાતા) હોય એમ દ્રવ્યથી, લોહી વગેરે ગાયના દૂધ સમાન સફેદ હોય એમ ગુણોથી, અરિહંતપદ વગેરે પર્યાયોથી=અવસ્થાઓથી અને પદ્માસન વગેરે મુદ્રાથી આ સાચા દેવ છે, એમ દેવ તરીકે જાણી શકાય છે. વિશેષાર્થ– આ ચારેય જેનામાં હોય તે સાચા દેવ છે, એમ જાણી શકાય છે. (૨૦) આઠ પ્રાતિહાર્ય कंकेल्लि १ कुसुमवुट्ठी, २ दिव्वज्झुणी ३ चामरा ४ सणाइंच ५। भावलय ६ भेरि७ छत्तं, ८ जयंति जिणपाडिहेराइं॥२१॥ कङ्केलिः कुसुमवृष्टिः दिव्यध्वनिश्चामरासने च।। પવિત્રય-એરિ-છત્રાણિ ગતિ ઝિનપ્રાતિહાર્યાનિ | ૨૨ - ૨૧ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દેવ અધિકાર ગાથાર્થ– અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, છત્ર આ જિનપ્રાતિહાર્યો જય પામે છે. વિશેષાર્થ– અશોકવૃક્ષ- (સમવસરણમાં) સૂર્યના કિરણોના ફેલાવાને રોકતું અશોકવૃક્ષ હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે છે–વર્ધમાનસ્વામીને અશોકવૃક્ષ બત્રીશ ધનુષ ઊંચું હતું. બાકીના જિનેશ્વરોને પોતાના શરીરથી બાર ગણું ઊંચું હતું. (અશોકવૃક્ષ સમવસરણના બરોબર મધ્યભાગમાં હોય છે, ગોળાકારે ચારે બાજુ સાધિક યોજન સુધી પહોળું હોય છે. તેનો રંગ લાલ હોય છે. આની રચના વ્યંતરદેવો કરે છે.) પુષ્પવૃષ્ટિ– દેવો હાથોથી ડીંટા નીચે રહે તે રીતે જાનુ પ્રમાણ ( ઘૂંટણ જેટલી ઊંચાઈ થાય તેટલાં) પાંચ વર્ણવાળા સુગંધી પુષ્પોની (યોજન સુધી) વૃષ્ટિ કરે છે. (તે પુષ્યોને દેવો અને મનુષ્યના પગથી કચડાવા છતાં જરા પણ વેદના થતી નથી.) દિવ્યધ્વનિ દેવો, મનુષ્યો અને તિર્યંચ જીવસમૂહની પોતપોતાની ભાષામાં પરિણમતો હોવાના કારણે મનોહર એવો દિવ્યધ્વનિ થાય છે. દિવો પ્રભુના ધર્મદેશનાના ધ્વનિને વીણા વગેરેમાં પૂરે છે. અને ચારે બાજુ યોજન સુધી વિસ્તરે છે. આથી તે ધ્વનિ દેવકૃત હોવાથી દિવ્યધ્વનિ છે.) યોજન સુધી જનારો આ દિવ્યધ્વનિ ઇક્ષરસ અને દ્રાક્ષ વગેરેથી પણ અધિક મધુર હોય છે. ચામર- ત્રિભુવનના ઐશ્વર્યને સૂચવનારા અને શરદઋતુના ચંદ્રના કિરણ સમાન શ્વેત બે ચામર પ્રભુને દેવ વીંજે છે. સિંહાસન– અતુલ મહિમાને પ્રગટ કરતું અને ઉછળતા–ફેલાતા પાંચ વર્ણવાળા મણિઓના - કિરણ સમૂહથી જેણે દિશાઓના આંતરાઓને અનેક વર્ણવાળા કર્યા છે, તેવું સિંહાસન હોય છે. (eતેવા સિંહાસન ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે.) ભામંડલ– જેણે (તેજથી) સૂર્યમંડલને જીતી લીધું છે, તેવું પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં પ્રભામંડળ હોય છે. દુંદુભિ– ભગવાનની આગળ આકાશમાં પ્રતિધ્વનિથી જેણે વિશ્વના મધ્યભાગને ભરી દીધો છે તેવો દુંદુભિ વાગે છે. છત્ર- (પ્રભુના મસ્તક ઉપર) ત્રણ જગતમાં આ એક જ સ્વામી છે” એમ પ્રગટ કરવામાં કુશળ અને પૂર્ણિમાના ચંદ્રમંડલ સમાન ત્રણ છત્ર હોય છે. (૨૧) (દર્શનશુદ્ધિ પ્રાગા.૮) For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ચોત્રીશ અતિશયો रयरोयसेयरहिओ, देहो १ धवलाइं मंसरुहिराइं२।। आहारानीहारा, अहिस्सा ३ सुरहिणो सासा ४ ॥२२॥ रजोरोगस्वेदरहितो देहो धवले मांसरुधिरे। વાહીનીહારી મદ સુપિન: થાણા: II રર . રર ગાથાર્થ– (૧) દેવાધિદેવનું શરીર મેલ, રોગ અને પસીનાથી રહિત હોય. (૨) માંસ અને લોહી સફેદ હોય. (૩) આહાર અને નિહાર (=ઝાડો) અદશ્ય હોય=ચર્મચક્ષુથી ન જોઈ શકાય. (૪) શ્વાસ સુગંધી હોય. (૨૨) जम्माउ इमे चउरो, इक्कारस घाइकम्मखयपभवा।। खित्ते जोयणमित्ते, तिजयजणो माइ बहुओ वि ५ ॥२३॥ जन्मत इमे चत्वार एकादश घातिकर्मक्षयप्रभवाः। . ક્ષેત્રે યોનનમાત્રે ત્રિનનનનો મતિ વહુડી | રર ... ૨૩ ગાથાર્થ– આ ચાર અતિશયો જન્મથી હોય છે. અગિયાર અતિશયો ઘાતી કર્મોના ક્ષયથી થનારા છે. (તે આ પ્રમાણે–) ૧. યોજન પ્રમાણ ક્ષેત્રમાં ત્રણ જગતના ઘણા પણ લોકો સમાઈ જાય છે. (૨૩) नियभासाए नर-तिरि-सुराण धम्मावबोहया भासा ६ । पुव्वुब्भवरोगा उवसमंति ७ नूया न य हुँति वेराइं ८ ॥२४॥ निजभाषायां नर-तिर्यक्-सुराणां धर्मावबोधिका भाषा । પૂર્વોવા ઉપનિ નૂતી: નવ મવતિ વૈ િ ર૪ ll ... ૨૪ ગાથાર્થ– ૨. પ્રભુની ભાષા મનુષ્યો, તિર્યંચો અને દેવોને પોતાની ભાષામાં ધર્મનો બોધ કરાવનારી હોય છે. ૩-૪. પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો અને વૈરો શાંત થાય છે અને નવા થતા નથી. વિશેષાર્થ– પ્રભુ એક જ પ્રકારની અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. પણ પ્રભુના અતિશયથી મનુષ્યોને મનુષ્યની ભાષામાં, તિર્યંચોને For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૨૭ તિર્યંચની ભાષામાં અને દેવોને દેવની ભાષામાં સમજાય છે. પ્રભુ જ્યાં વિચરે ત્યાં પૂર્વ આદિ ચાર દિશામાં ૨૫-૨૫ યોજન અને ઉપર-નીચે સાડા બાર સાડા બાર યોજન એમ કુલ સવાસો યોજનમાં પૂર્વે છ મહિના પહેલાં ઉત્પન્ન થયેલા રોગો અને વૈરો નાશ પામે છે અને છ મહિના સુધી નવા ઉત્પન્ન થતા નથી. (૨૪). दुभिक्ख ९ डमर १० दुम्मारि ११ ईइ १२ अतिवृद्धि १३ अणतिवुट्टी य १४ । हुँति न बहुजियसुहकरो पसइ भामंडलुज्जोओ १५ ॥ સુમિ-ડમર-દુખારીત્યંતિવૃષ્ટયનતિવૃષ્ટવ8 | મા ન દુનીવસુલવાદ પ્રતિ મામડોદ્યોત: ર I . રપ ગાથાર્થ– પ્રભુ જ્યાં વિચરતા હોય ત્યાં (સવાસો યોજનમાં) પ. દુર્મિક્ષ, ૬. ડમર, ૭. મારિ, ૮. ઈતિ, ૯. અતિવૃષ્ટિ અને ૧૦. અનાવૃષ્ટિન થાય. ૧૧. ઘણા જીવોને સુખકરનારો ભામંડલનો પ્રકાશ ફેલાય. વિશેષાર્થ– દુભિક્ષ– દુકાળ, ડમર– સ્વરાજ્ય-પરાજ્યથી ઉત્પન્ન થતા ઉપદ્રવો: જેમ કે– રહેવાનું સ્થાન ન રહે, ધન લૂંટાઈ જાય, મિત્રાદિનો વિયોગ થાય, પ્રાણ ચાલ્યા જાય વગેરે. મારિ– કૂરગ્રહ, દુષ્ટભૂત, ડાકણ, પ્લેગરોગ આદિના કારણે થનારા અકાળ મરણો. ઈતિ- ઉંદર, તીડ, પોપટ (=સૂડા)નો ઉપદ્રવ . સ્વતેજથી સૂર્યમંડળને પણ ઝાંખુ કરે એવું ભામંડલ પ્રભુના મસ્તકના પાછળના ભાગમાં પ્રકાશે છે. સૂર્યમંડળ એની સામે જોવાથી દુઃખ ઉત્પન્ન કરે છે. જયારે આ ભામંડલ એની સામે જોવાથી સુખ ઉત્પન્ન કરે છે. આથી અહીં પ્રકાશનું “ઘણા જીવોને સુખ ઉત્પન્ન કરનારો” એવું વિશેષણ છે. ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા ૧૧ અતિશયોનું વર્ણન કર્યું. હવે દેવકૃત ૧૯ અતિશયોનું વર્ણન કરશે. (૨૫) सुरड्या गुणवीसा, मणिमयसिंहासणं सपायपीढं १६ । छत्तत्तय १७ इंदद्धय १८-सियचामर १९ धम्मचक्काइं२० ॥२६॥ सुररचिता एकोनविंशतिर्मणिमयसिंहासनं सपादपीठम् । છaaષ્યન-શ્વેતવામ-ધર્મવાળા રદ્દ .... ............. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ . સંબોધ પ્રકરણ सह जगगुरुणा गयणं, ठियाइं पंच वि इमाइं विचरंति । पाउब्भवइ असोओ, २१ चिटुइ जत्थ प्पर तत्थ २२ ॥२७॥ सह जगत्गुरुणा गगनं स्थितानि पञ्चापीमानि विचरन्ति । પ્રાદુર્ણવત્યશોતિતિ યત્ર પ્રમુda | ર૭ II..... » ર૭ ગાથાર્થ– દેવોએ કરેલા ૧૯ અતિશયો આ પ્રમાણે છે–૧. પાદપીક્સહિત સિંહાસન, ૨. ત્રણ છત્ર, ૩. ઇંદ્રધ્વજ, ૪. સફેદ ચામર. અને ૫. ધર્મચક્ર. આકાશમાં રહેલા આ પાંચેય પ્રભુની સાથે ચાલે છે. ૬. જ્યાં પ્રભુ સ્થિરતા કરે ત્યાં અશોકવૃક્ષ પ્રગટ થાય છે. વિશેષાર્થ– સિંહાસન- સિંહાસન આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નનું હોય છે. પ્રભુ પાદપીઠ ઉપર પગ રહે તેમ સિંહાસન ઉપર યોગમુદ્રામાં બેસીને ધર્મદેશના આપે છે. ત્રણ છત્ર-નીચેનું છત્ર મોટું, તેની ઉપરનું છત્ર નાનું, તેની ઉપરનું છત્ર તેનાથી પણ નાનું એ રીતે ત્રણ શ્વેત છત્રો ભગવાનના મસ્તક ઉપર રહે છે. (સ્થાનાંગ સાતમું સ્થાન) છત્રોમાં મોતીઓ જડેલા હોય છે. છત્રો સૂર્યથી પણ અધિક તેજસ્વી હોય છે. ઈદ્રધ્વજ– ઇંદ્રધ્વજ એક હજાર યોજન ઊંચો હોય છે. એનો દંડ સુવર્ણનો હોય છે. દિવ્યવસ્ત્રોથી બનાવેલી અનેક નાની ધ્વજાઓથી યુક્ત હોય છે.તેમાં મણિની અનેકઘંટડીઓ હોય છે. ઘંટડીઓનો અત્યંત મધુર અવાજ સર્વદિશાઓમાં ફેલાય છે. સફેદ ચામર–દેવો બે સફેદ ચામરો ભગવાન સમક્ષ વીંઝે છે. ધર્મચક્ર-પ્રભુ સમવસરણમાં બેઠા હોય ત્યારે અને વિહાર કરતા હોય ત્યારે પણ પ્રભુની આગળ ધર્મચક્ર હોય છે. (૨૬-૨૭) चउमुहमुत्तिचउकं, २२ मणिकंचणरुप्पड्यसालतिगं २३ । नवकयणपंकयाई, २४ अहोमुहा कंटया हुंति ॥२८॥ चतुर्मुख-मूर्तिचतुष्कं, मणिकञ्चनरूप्यरचितसालत्रिकं । નવનપજ્ઞાનિ, અધોમુલા: Bટા મવત્તિ ૨૮ / ૨૮ ૧. અધતન છત્ર મદ સરિતાં તપુ તિ (સ્થાનાંગ ૭મા સ્થાનમાં છે) વીતરાગ સ્તોત્ર પ્રકાશ ૫, શ્લોક-૮માં તો નીચેનું છત્ર નાનું, તેની ઉપરનું છત્ર મોટું અને તેની ઉપરનું છત્ર તેનાથી પણ મોટું એ ભાવનું લખ્યું છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ગાથાર્થ ૭. ચારમુખવાળા ચાર રૂપ, ૮. મણિ-સુવર્ણ-ચાંદીથી બનાવેલા ત્રણ ગઢ, ૯. નવ સુવર્ણ કમલ અને ૧૦. કાંટા અધોમુખ થાય છે. ૨૯ વિશેષાર્થ— ચારમુખવાળા ચાર રૂપ– પ્રભુ સમવસરણમાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે ત્યારે દક્ષિણ-પશ્ચિમ-ઉત્ત૨ એમ ત્રણ દિશાઓમાં પણ તેવો આચાર હોવાથી જ વ્યંતરદેવો સ્વામીના પ્રતિબિંબોની રચના કરે છે. ત્રણ ગઢ– પ્રથમ (=અંદરનો) ગઢ વૈમાનિક દેવો મણિનો બનાવે છે. બીજો (=વચલો) ગઢ જ્યોતિષ્ક દેવો સુવર્ણનો બનાવે છે. ત્રીજો (=બહારનો) ગઢ ભવનપતિ દેવો ચાંદીનો બનાવે છે. એ ત્રણ કિલ્લાઓની કાંગરી અનુક્રમે મણિ-રત્ન-સુવર્ણની હોય છે. સુવર્ણકમળ— નવ કમળો સુવર્ણના હોવા છતાં માખણ જેવા કોમળ હોય છે. બે કમળો ઉપર ભગવાન પગ મૂકીને ચાલે છે અને પાછળ રહેલા સાત કમળોમાંથી બે કમળ ક્રમશઃ આગળ આવ્યા કરે છે. કાંટા અધોમુખ થાય છે— કાંટાઓનો અણીદાર ભાગ નીચે થાય છે. (૨૮) निच्चमवंट्ठियमित्ता, पहुणो चिट्ठेति केसरोमनहा २६ । इंदियअत्था पंचवि, मणोरमा हुति तत्थ उऊ २८ ॥ २९ ॥ नित्यमवस्थितमात्राः प्रभोर्तिष्ठन्ति केश - रोम - नखाः । ફન્દ્રિયાળું: પદ્યાપિ મનોરમા મત્તિ તત્ર કૃતવઃ ।। ।।.............. ગાથાર્થ— ૧૧. પ્રભુના કેશ, રોમ અને નખ સદા અવસ્થિત રહે છે. ૧૨. ઇંદ્રિયોના પાંચેય વિષયો અનુકૂળ રહે છે. ૧૩. ઋતુઓ અનુકૂળ રહે છે. વિશેષાર્થ- મસ્તક-દાઢી-મૂછના વાળ, શરીરના રોમ અને હાથપગની આંગળીઓના નખો અવસ્થિત રહે છે, એટલે કે વધતા નથી. પ્રભુ દીક્ષા લે ત્યારે ઇંદ્ર વજ્ર દ્વારા વાળ વગેરે ઉગવાની (=વધવાની) શક્તિ નષ્ટ કરી દે છે. તેથી કેશ વગેરે ઉગતા (=વધતા) નથી. પ્રભુ જયાં વિહાર કરે છે ત્યાં વાંસળી વગેરેનો મધુર ધ્વનિ, જય પામો, દીર્ઘકાળ સુધી જીવો, આનંદ પામો વગેરે સુખ આપનારા જ શબ્દો સંભળાય છે. ગધેડા વગેરેનો અવાજ અને કરુણ આક્રંદન વગેરે અશુભ શબ્દો For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સંબોધ પ્રકરણ સંભળાતા નથી. રૂપ પણ રમણીય નર-નારી, રાજવિભૂતિ, દિવ્યવિમાન, મહેલ, ફળવાળું ઉદ્યાન, જલથી પૂર્ણ સરોવર વગેરે સુંદર જ દેખાય છે. મળ, જેના અંગો ગળી ગયા છે તેવો પુરુષ, રોગી અને મૃતક વગેરે અશુભ રૂપો દેખાતા નથી. રસો પણ દ્રાક્ષ અને સાકર વગેરેના મધુર રસરૂપે પરિણમે છે. કડવો લીમડો વગેરેના અશુભ રસ રૂપે પરિણમતા નથી. સ્પર્શે પણ કોમળ વસ્ત્રથી આચ્છાદિત સ્વચ્છ ગાદલું અને સુંદર સ્ત્રીશરીરનાં અંગો વગેરે જેવા શુભ થાય છે. કઠીન કાંકરા, કાંટા વગેરેના અશુભ સ્પર્શી થતા નથી. કપૂર, અગરુ, કસ્તુરી, કમલ વગેરેની સુગંધ આવે છે. મૃતકલેવર, લસણ વગેરેની ગંધ આવતી નથી. વસંત-ગ્રીખવર્ષા-શરદ-હેમંત-શિશિર એ છએ ઋતુઓ અનુકૂળ રહે છે. (૨૯) गंधोदयस्स वुट्ठी, २९ वुट्टी कुसुमाण पंचवण्णाणं ३०। .. दिति पयाहिणाओ, सउणा ३१ पवणो वि अणुकूलो ३२॥३०॥ गन्धोदकस्य वृष्टिः, वृष्टिः कुसुमानां पञ्चवर्णानाम् ।, તિ પ્રષિા : શના: પવનોડથનુn: II રૂ ............ ૩૦ ગાથાર્થ– ૧૪. દેવો સુગંધિ જલની વૃષ્ટિ અને ૧૫. પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરે છે. ૧૬. પક્ષીઓ પ્રદક્ષિણા આપે છે. ૧૭. પવન પણ અનુકૂળ હોય છે. (૩૦) पणमंति दुमा ३३ वज्जति दुंदुहीओ गुहिरघोसाओ ३४ । चउतिसमईसयाणं सव्वजिणिदाण होइ इमं ॥३१॥ प्रणमन्ति द्रुमाः वदन्ति दुन्दुभयो गम्भीरघोषाः । વરાતિશયાનાં સર્વજિનેન્દ્રા મવતમ્ II રૂ8 II .......૨૨ ગાથાર્થ–૧૮. વૃક્ષો પ્રણામ કરે છે. ૧૯. ગંભીર ધ્વનિવાળી દુંદુભિઓ વાગે છે. આ ચોત્રીસ અતિશયો સર્વ જિનેશ્વરોને હોય છે. (૩૧) पणतीस बुद्धवयणा, अइसयसहिओ य भवियजणमहिओ। देवाहिदेवनामेहिं पयडो भवसायरतरंडो ॥३२॥ पञ्चत्रिंशद् बुद्धवचनान्यतिशयसहितश्च भविकजनमहितः । देवाधिदेवनामभिः प्रगटो भवसागरतरण्डः ।। ३२ ॥ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દેવ અધિકાર ગાથાર્થ–દેવને વાણીના પાંત્રીસ ગુણો હોય છે. અતિશયોથી સહિત, ભવ્યજનોથી પૂજિત, દેવાધિદેવ એવા નામથી પ્રસિદ્ધ દેવ ભવસાગરને તરવા માટે નાવ સમાન છે. (૩૨) વિશેષાર્થ– વાણીના ૩૫ ગુણો આ પ્રમાણે છે– ૧. સંસ્કારવન્દ્રસભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુક્ત (વચન). ૨. ઔદાર્યો- ઉચ્ચ સ્વરે બોલાતું (ઉદાત્તર). ૩. ઉપચારપરીતતા– અગ્રામ્ય (ઉપચારોપેત). ૪. મેઘગંભીરઘોષત- મેઘની જેમ ગંભીર શબ્દવાળું (ગંભીર-શબ્દ). ૫. પ્રતિનાદવિધાયિતા- પ્રતિધ્વનિ, પડઘાવાળું (અનુનાદિ). ૬. દક્ષિણ–– (સરલ). ૭. ઉપનિીતરાગત્વમાલકોશ વગેરે ગ્રામરાગોથી યુક્ત (આ સાત વચનાતિશયો શબ્દની અપેક્ષાએ છે, બીજા અતિશયો અર્થની અપેક્ષાએ છે.) ૮. મહાર્થતામહાન-વ્યાપક વાચ્ય અર્થવાળું. ૯. અવ્યાહતત્વ–પૂર્વે કહેલ અને પછી કહેલ વાક્યો અને અર્થો સાથે વિરોધ વિનાનું. (અવ્યાહતપીપય). ૧૦. શિષ્ટત્વ- અભિમત-ઈષ્ટ સિદ્ધાંતના અર્થને કહેનાર અને વક્તાની શિષ્ટતાનું સૂચક. (નિર્મળ જ્ઞાન, વૈર્ય, સજનતા વગેરે ગુણોથી યુક્ત પુરુષને શિષ્ટ પુરુષ કહેવામાં આવે છે, તેનું વચન પણ શિષ્ટ-વચન કહેવાય છે.) ૧૧. સંશયોનો અસંભવ– અસંદિગ્ધતા, સંદેહરહિત (અસંદિગ્ધ). ૧૨. નિરાકૃતાન્યોત્તરત્વ- બીજાઓ જેમાં દૂષણ ન બતાવી શકે એવું અપહૃતાન્યોત્તર). ૧૩. હૃદયંગમતા– હૃદય-ગ્રાહ્ય, હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર. ૧૪. મિથસાકાંક્ષતા– પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતાવાળું (અન્યોન્યપ્રગૃહીત). ૧૫. પ્રસ્તાવૌચિત્ય- દેશ અને કાળને ઉચિત (દશકાલાવ્યતીત). ૧૬. તત્વનિષ્ઠતા– વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતું (તત્ત્વાનુરૂપ). ૧૭. અપ્રકીર્ણ પ્રસૃત્વ-સુસંબદ્ધ, વિષયાંતરથી રહિત અને અતિવિસ્તાર વિનાનું ૧૮. અસ્વશ્લાઘા નિજતા– સ્વપ્રશંસા અને પરનિંદા ૧. આ નામો શ્રી અભિધાન ચિંતામણીના આધારે અહીં આપ્યા છે. ૩૫ ગુણો ભગવંતના વચનના છે. ૨. કસમાં આપેલા આ નામો શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાંથી ગ્રહણ કરેલ છે. જ્યાં કૌંસમાં નામ આપ્યા નથી ત્યાં તે અભિધાનચિંતામણિ જેવા જાણવા. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સંબોધ પ્રકરણ વગરનું (પરનિંદા આત્મોત્કર્ષ વિયુક્ત). ૧૯. આભિજાત્ય – વક્તાની અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતું. (અભિજાત). ૨૦. અતિનિધૂમધુરત- અત્યંત સ્નેહમંત્રી)ના કારણે સ્નિગ્ધ અને મધુરતાવાળું. ઘી, ગોળ વગેરેની જેમ સુખકારી. ૨૧. પ્રશસ્યતાઉપરના ગુણોના કારણે પ્રશંસાને પામેલ. (ઉપગતશ્લાઘ). ૨૨. અમર્મવધિતા- બીજાઓના મર્મને ખુલ્લાં ન પાડનારું અને તેથી બીજાઓના હૃદયને ન વીંધનારું. (અપરમર્મવધિ). ૨૩. ઔદાર્ય– ઉદાર-અતુચ્છ અર્થને કહેનારું (ઉદાર.) ૨૪. ધર્માર્થ પ્રતિબદ્ધતા– ધર્મ અને અર્થથી અરહિત (અર્થધર્માભ્યાસાનપત). ૨૫. કારકાદિઅવિપર્યાસ-કારક, કાલ, વચન, લિંગ વગેરેના વ્યત્યય(વિપર્યાસ)રૂપ વચનદોષથી રહિત (અનાનીત). ૨૬. વિશ્વમાદિનિયુક્તતા–વિભ્રમ, વિક્ષેપ, કિલિકિંચિત વગેરે મનના દોષોથી રહિત. વિભ્રમ=વક્તાના મનની ભ્રાંતિ. વિક્ષેપ=કહેવા યોગ્ય અર્થ પ્રત્યે વક્તાની અનાસક્તતા. કિલિકિંચિત=રોષ, ભય, અભિલાષ વગેરે ભાવોની એકીસાથે અથવા અલગ અલગ મનમાં વિદ્યમાનતા. (વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિ વિમુક્ત). ૨૭. ચિત્રકૃત્ત્વ– કહેવાતા અર્થના વિષયમાં શ્રોતાઓમાં અવિચ્છિન્ન (સતત) કૌતુક-કુતૂહલને ઉત્પન્ન કરતું (ઉત્પાદિતાવિચ્છિન્નકૌતુહલ). ૨૮. અદ્ભુત. ૨૯. અનતિવિલંબિતા- અતિવિલંબથી રહિત (બે વર્ગો, શબ્દો, પદો, વાક્યોની વચ્ચે અતિવિલંબ થાય તો સાંભળનારને સમજવામાં મુશ્કેલી પડે.) ૩૦. અનેકજાતિવૈચિત્ર્યજાતિઓ એટલે વિવક્ષિત વસ્તુના સ્વરૂપનાં વર્ણનો. વર્ણન કરાતી વસ્તુના સ્વરૂપનાં વર્ણનોની વિચિત્રતા અને વિવિધતાથી યુક્ત. વસ્તુ સ્વરૂપનાં વિચિત્ર અને વિવિધ વર્ણનોથી યુક્ત અનેક જાતિ સંશ્રયથી વિચિત્ર. ૩૧. આરોપિતવિશેષતા– બીજા વચનોની અપેક્ષાએ વિશિષ્ટ (આહિતવિશેષ). ૩૨. સત્ત્વપ્રધાનતા- સત્ત્વ=સાહસ= સાહસની પ્રધાનતાવાળું (સત્ત્વ-પરિગૃહીત). ૩૩. વર્ણ-પદ-વાક્ય-વિવિક્તતા– વર્ણો, પદો અને વાક્યોના ઉચ્ચારની વચ્ચે જેટલું સમુચિત અંતર જોઈએ તેટલા અંતરવાળું. સ્પષ્ટ વર્ગો, પદો અને વાક્યોવાળું (સાકાર). ૩૪. અત્રુચ્છિત્તિ– વિવક્ષિત અર્થની સંપૂર્ણ સુંદર સિદ્ધિ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ દૈવ અધિકાર ૩૩ ન થાય ત્યાં સુધી અખંડ રીતે તેને (વિવક્ષિત અર્થને) વિવિધ પ્રમાણથી સિદ્ધ કરતું. અખંડ ધારાબદ્ધ. (અવ્યુચ્છેદિ). ૩૫. અખેદિત્વ– કહેતી વખતે વક્તાને જેમાં ખેદ–શ્રમ-આયાસ નથી એવું. સુખપૂર્વક કહેવાતું (અપરિખેદિત). (૩૨) भावाइसयचक्कग-संमेओ सव्वसच्चमाहप्पो । बज्झब्धंतररिउगण - नासापायावगमरूवो ॥ ३३ ॥ भावातिशयचतुष्ककसमेतः सर्वसत्यमाहात्म्य: । बाह्याभ्यन्तररिपुगणनाशापायापगमरूपः ॥ ३३ ॥ .............. ગાથાર્થ દેવાધિદેવ સર્વસત્યમાહાત્મ્યવાળા અને ચાર ભાવ અતિશયોથી યુક્ત હોય છે. બાહ્ય-અત્યંતર શત્રુઓના નાશથી અપાય અપગમરૂપ અતિશય ઉત્પન્ન થાય છે. વિશેષાર્થ સર્વસત્યમાહાત્મ્યવાળા– તેમનું જે જે માહાત્મ્ય જણાવવામાં આવ્યું છે તે સર્વ માહાત્મ્ય સત્ય છે, કલ્પિત નથી. અપાય એટલે અનર્થ, અપગમ એટલે દૂર થવું. અનર્થોનું દૂર થવું તે અપાય અપગમ અતિશય. રાગાદિ અત્યંતર શત્રુઓ જ મુખ્ય અનર્થ છે. કારણ કે સર્વ અનર્થોનું મૂળ રાગાદિ જ છે. માટે રાગાદિ અત્યંતર શત્રુઓનો સર્વથા નાશ થતાં અપાય અપગમ અતિશય પ્રગટ થાય છે. (૩૩) खाइयनाणातिसओ, वयणाइसओ खउवसमे भावे 1 उवयारओ विपूया - तिसयगुणो भावरूवंमि ॥ ३४ ॥ क्षायिकज्ञानातिशयो वचनातिशयः क्षयोपशमे भावे । મુન્નારતોઽપિ પૂનાતિશયનુનો ભાવ । . । .................. मोहक्खएंण पढमो, नाणावरणक्खएण बीओवि । दंसणक्खण तइओ, विग्घखए चउत्थओ होइ ॥ ३५ ॥ . मोहक्षयेण प्रथमो ज्ञानावरणीयक्षयेण द्वितीयोऽपि । दर्शनक्षयेण तृतीयो विघ्नक्षये चतुर्थको भवति ॥ ३५ ॥ . ............... ગાથાર્થ જ્ઞાનાતિશય ક્ષાયિકભાવથી થાય છે. વચનાતિશય ક્ષાયોપશમિક ભાવમાં ઉત્પન્ન થાય છે. પૂજાતિશયગુણ ઉપચારથી પણ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : સંબોધ પ્રકરણ સાયિક ભાવમાં ઉત્પન્ન થાય છે. મોહનીય કર્મના ક્ષયથી પહેલો અપાયાપગમાતિશય, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી બીજો જ્ઞાનાતિશય, દર્શનાવરણીય કર્મના ક્ષયથી ત્રીજો વચનાતિશય, અંતરાયકર્મના ક્ષયથી ચોથો પૂજાતિશય પ્રગટ થાય છે. વિશેષાર્થ– ચારે અતિશયો ભાયિક ભાવથી પ્રગટ થાય છે છતાં ૩૪મી ગાથામાં વચનાતિશયને ક્ષયોપશમ ભાવમાં કહ્યો તેનું કારણ એ સંભવે છે કે વચનાતિશયથી શ્રોતામાં શ્રુતજ્ઞાન થાય છે એ શ્રુતજ્ઞાન લાયોપથમિક છે. અહીં કારણ વચનાતિશયમાં કાર્ય શ્રુતજ્ઞાનનો ઉપચાર કરીને વચનાતિશયને ક્ષયોપશમ ભાવમાં કહ્યો છે. (૩૪-૩૫) संपुण्णसिद्धमुद्दा, पडिमा दव्वगसरीरजिणकप्पा। तियसेहि कयपूया, संपइ सा दव्वओ पुज्जा ॥३६॥ संपूर्णसिद्धमुद्रा प्रतिमा द्रव्यकशरीरजिनकल्पा। ત્રિીઃ વૃતપૂના સંપ્રતિ સા દ્રવ્યત: પૂજા I રૂદ્ II. .... ૨૬ ગાથાર્થ– જિનેશ્વરોની પ્રતિમા પૂર્ણ સિદ્ધમુદ્રાવાળી હોય છે. જિનેશ્વરો સિદ્ધ થયા ત્યારે તેમનું દ્રવ્ય શરીર જે મુદ્રાવાળું હતું તે મુદ્રાવાળી તેમની પ્રતિમાઓ છે. આવી પ્રતિમાની દેવોએ પૂજા કરી છે. આથી હમણાં જિનપ્રતિમાની (જળ વગેરે) દ્રવ્યથી પૂજા કરવી જોઈએ. વિશેષાર્થ– જિનેશ્વરો કાયોત્સર્ગ અને પર્યક આસન આ બે મુદ્રામાં મોક્ષમાં જાય છે. માટે તેમની પ્રતિમા કાયોત્સર્ગવાળી કે પર્યક આસન મુદ્રાવાળી બનાવવામાં આવે છે. જમણી જાંઘ અને સાથળની વચ્ચે (=ઢીંચણ ઉપર) ડાબો પગ સ્થપાય, ડાબી જાંઘ અને સાથળની વચ્ચે જમણો પગ સ્થપાય અને નાભિ પાસે ડાબા હાથની હથેળી જમણા હાથની હથેળી ઉપર રખાય તે પીંક આસન છે. કાયોત્સર્ગ મુદ્રા પ્રસિદ્ધ છે. (૩૬) रूवाईयावत्था, सभावओ दव्वभावपूयाभा। जा पिंडत्थपयत्था, वत्थंतरभावणा सम्मं ॥३७॥ रूपातीतावस्था स्वभावतो द्रव्यभावपूजाभा। યા વિઠ્ઠલ્થ-સ્થાવસ્થાન્તરમાવના સામ્ II રૂ૭ | ... રૂ૭ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૩૫ ગાથાર્થ– દ્રવ્ય-ભાવ પૂજા સમાન એવી સ્વરૂપથી રૂપાતીત અવસ્થા અને અન્ય પિંડસ્થ અને પદસ્થ અવસ્થા સારી રીતે ભાવવી જોઈએ. વિશેષાર્થ– દ્રવ્ય-ભાવ પૂજા સમાન– રૂપાતીત વગેરે અવસ્થાઓનું ચિંતન ભાવ પૂજા છે. તેમાં જન્મ સમયે દેવો જિનેશ્વરોનો જન્માભિષેક વગેરે કરે છે ઈત્યાદિ દ્રવ્યપૂજા છે. માટે અહીં અવસ્થાઓને દ્રવ્યભાવપૂજા સમાન કહી છે. જિનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એમ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું જોઇએ. પિંડસ્થ અવસ્થા એટલે છબસ્થ અવસ્થા. પદસ્થ અવસ્થા એટલે કેવળી અવસ્થા. રૂપાતીત અવસ્થા એટલે મુક્ત(ત્રસિદ્ધ) અવસ્થા. પિંડસ્થ અવસ્થાના જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા એમ ત્રણ ભેદ છે. જન્મ અવસ્થાની ભાવનામાં જિનપ્રતિમાની ઉપરના ભાગમાં કોતરેલા બે હાથમાં કળશને ધારણ કરનારા દેવો, હાથી ઉપર બેઠેલા ઇંદ્ર વગેરે દેવો, ગીતગાન કરતા દેવો, અને વાજિંત્રોને વગાડતા દેવોને જોઈને જિનના જન્મસમયે થયેલા સ્નાત્રમહોત્સવના પ્રસંગને વિચારવો જોઈએ. તથા ઇંદ્રો વગેરે ભગવાનની આવી ભક્તિ કરે છે છતાં ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વ થતો નથી, ઈત્યાદિ વિચારવું. વસ, આભૂષણ, પુષ્પમાળા વગેરેથી વિભૂષિત જિનપ્રતિમાને જોઈને રાજ્યલક્ષ્મીને અનુભવતા પ્રભુનું (=રાય અવસ્થાનું) ચિંતન કરવું. તથા ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગભાવમાં રહે છે. ચારિત્રમોહનીય કર્મખપાવવા માટે જ અનિચ્છાએ રાજ્ય ચલાવે છે વગેરે વિચારવું ભગવાનના કેશરહિત મુખ અને મસ્તકને જોઇને પ્રભુની શ્રમણ અવસ્થાનું ચિંતન કરવું. તથા ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરે છે. ઘોર પરિષદો સહન કરે છે, વગેરે વિચારવું. અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્યોને જોઇને પ્રભુની કેવલી અવસ્થાનું ચિંતન કરવું. તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન ધર્મતીર્થની સ્થાપના કરે છે. દરરોજ બે પ્રહર દેશના આપીને અનેક જીવોને ધર્મ પમાડે છે, વગેરે વિચારવું. પ્રભુની પર્યક આસન અને કાયોત્સર્ગ આ બે મુદ્રાને જોઈને રૂપાતીત અવસ્થાનું ચિંતન કરવું. તે આ પ્રમાણે પ્રભુ આ બે મુદ્રામાંથી For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૬ કોઇ એક મુદ્રામાં રહીને સિદ્ધ થયા છે. આવા પ્રભુ જન્મ-મરણથી રહિત છે. સર્વ પ્રકા૨ના દુઃખોથી મુક્ત છે. અનંત-અવ્યાબાધ સુખના ભોક્તા છે, વગેરે સિદ્ધ અવસ્થાનું ચિંતન કરવું. (૩૭) सा नियनियभत्तिभर - निब्भरमाणसविणिम्मिया जाण । जिणकल्ाणगभत्ति-सुविभत्तिकओवयारगुणा ॥ ३८ ॥ सा निजनिजभक्तिभरनिर्भरमानसविनिर्मिता जानीहि । जिनकल्याणकभक्ति-सुविभक्तिकृतोपचारगुणा ॥ ३८ ॥ . ............... ગાથાર્થ— તે ત્રણ પ્રકારની અવસ્થા પોતપોતાની ભક્તિના સમૂહથી પૂર્ણ મનથી રચેલી (=ચિંતવેલી) જાણ. તથા જિનકલ્યાણક પ્રત્યેની ભક્તિથી વિવિધ ભેદથી કરાયેલ ઉપચાર ગુણવાળી જાણ. વિશેષાર્થ– જિનેશ્વરો મુક્તિમાં ગયેલા છે. જેથી જન્માદિથી રહિત છે. તો પછી ત્રણ અવસ્થાનું ચિંતન શા માટે કરવું ? એવા પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું કે ભક્તો ભક્તિના સમૂહથી ભરેલા મનથી ત્રણ અવસ્થા કલ્પે છે. મોક્ષને પામેલા જિનેશ્વરો પરમાર્થથી જન્માદિ અવસ્થાઓથી રહિત છે, આમ છતાં ભક્તો ભક્તિના કારણે મનથી જન્માદિ અવસ્થાઓને કલ્પે છે. આ અવસ્થાઓના ચિંતનથી વિવિધ પ્રકારની પૂજાનો લાભ થાય છે. માટે અહીં વિવિધ ભેદથી કરાયેલ ઉપચારવાળી જાણ એમ કહ્યું. આ અવસ્થાઓના ચિંતનમાં કલ્યાણકો પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત થાય છે. તે આ પ્રમાણે—જન્મ અવસ્થા ચિંતનમાં જન્મકલ્યાણકની સ્મૃતિ થાય છે. શ્રમણ અવસ્થાના ચિંતનમાં દીક્ષાકલ્યાણકની સ્મૃતિ થાય છે. પદસ્થ અવસ્થાના ચિંતનમાં કેવળજ્ઞાનકલ્યાણકની સ્મૃતિ થાય છે. રૂપાતીત અવસ્થાના ચિંતનમાં મોક્ષકલ્યાણકની સ્મૃતિ થાય છે. આથી અહીં “જિનકલ્યાણકો પ્રત્યેની ભક્તિથી” એમ કહ્યું. (૩૮) तत्थ पइट्टाभेओ, न हवइ जम्हा दुक्खाइओ भावो । सिद्धाण सणायणओ, परिणामिओ दव्वओ वि गुणो ॥ ३९ ॥ तत्र प्रतिष्ठाभेदो न भवति यस्माद् दुःखातीतो भावः । સિદ્ધાનાં સનાતનત: પારિગામિો દ્રવ્યતોઽપિ મુળઃ । . । .......... For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૩૭ ગાથાર્થ– સિદ્ધ થયેલા જિનોમાં કોઈ પ્રતિષ્ઠા ભેદ હોતો નથી. કારણ કે સિદ્ધોને સદા માટે દુઃખરહિત ભાવ હોય છે. અર્થાત્ સિદ્ધ થયેલા જિનોમાં કોઈ ભેદ હોતો નથી. આમ છતાં ઉપચારથી પણ થતો પ્રતિષ્ઠાનો ભેદ પરિણામથી ઉત્પન્ન થતા ગુણને=ધર્મને કરનારો થાય છે. વિશેષાર્થ પ્રતિષ્ઠાના વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા એમ ત્રણ ભેદ છે. જે કાળે જે તીર્થકર હોય તેની પ્રતિમાની પ્રતિષ્ઠા તે વ્યક્તિ પ્રતિષ્ઠા છે. ભરત વગેરે કોઈ એક ક્ષેત્રના ઋષભદેવ વગેરે સર્વ જિનનાં બિંબો એક પટમાં ભેગાં હોય તેવા પટની પ્રતિષ્ઠા એ ક્ષેત્રપ્રતિષ્ઠા છે. સર્વ ક્ષેત્રોના ૧૭૦ બિંબો એક પટમાં ભેગાં હોય તેવા પટની પ્રતિષ્ઠા મહાપ્રતિષ્ઠા છે. (પ્રતિષ્ઠા ષોડશક, ગાથા-ર-૩) સિદ્ધ થયેલા જિનોમાં પરમાર્થથી પ્રતિષ્ઠાના આવા કોઈ ભેદ નથી, કારણ કે બધા જિનો સમાન છે. આથી પ્રતિષ્ઠાના ત્રણ ભેદો દ્રવ્યથી–ઉપચારથી (=બાહ્યથી) છે. ઉપચારથી પણ થતો પ્રતિષ્ઠાભેદ પ્રતિષ્ઠા કરાવનારા જીવોના આત્મામાં શુભ પરિણામ ઉત્પન્ન કરે છે. એ શુભ પરિણામથી કર્મનિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધરૂપ ધર્મ થાય છે. (૩૯) - जम्हा जिणाण पडिमा, अप्पपरिणामदंसणनिमित्तं । आयंसमंडलाभा, सुहासुहज्झाणदिट्ठीए ॥४०॥ यस्माद् जिनानां प्रतिमाऽऽत्मपरिणामदर्शननिमित्तं । ( બાતમમ્લતામાં શુભાશુખધ્યાનદયા || ૪૦ .... ...............૪૦ 'ગાથાર્થ– જિનોની પ્રતિમા આત્માના દર્શનનું નિમિત્ત છે. તેથી - પ્રતિમાં શુભ અશુભ દૃષ્ટિથી આરિસાના મંડલ(–બિંબ) સમાન છે. ભાવાર્થ-જિનોની પ્રતિમાને જોવાથી ભવ્ય જીવને જેવી રીતે આ જિન વીતરાગ છે તે રીતે મારો આત્મા પણ મૂળ સ્વરૂપથી વીતરાગ છે, પણ મોહને આધીન હોવાથી રાગ-દ્વેષાદિ કરે છે. વીતરાગદેવની આજ્ઞાના પાલનથી મોહને દૂર કરવો છે, ઈત્યાદિ રીતે આત્મદર્શન થાય છે. અહીં એટલું સમજી લેવું જોઈએ કે જિનપ્રતિમા આત્મદર્શનનું માત્ર નિમિત્ત છે. નિમિત્તની અસર યોગ્ય જીવ ઉપર જ થાય, અયોગ્ય જીવ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮. સંબોધ પ્રકરણ ઉપર ન થાય. માટે પ્રતિમાને જોનાર જીવની દષ્ટિ કેવી છે એ મહત્ત્વનું છે. જો શુભદષ્ટિથી પ્રતિમાને જોવામાં આવે તો આત્મદર્શન થાય, અશુભદષ્ટિથી જોવામાં આવે તો આત્મદર્શન ન થાય. આરિસો મુખને જોવાનું નિમિત્ત છે. તેથી આરિસામાં જોનાર વ્યક્તિનું મુખ જેવું હોય તેવું દેખાય. આરિસો મુખને સારું કે ખરાબ ન કરે, કિંતુ મુખ જેવું હોય તેવું બતાવે. મુખ સારું હોય તો સારું બતાવે અને મુખ ખરાબ હોય તો ખરાબ બતાવે. આરિસામાં જોનાર માણસ જો મુખ ખરાબ દેખાય તો તેને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. તેમ જિનપ્રતિમાને શુભદષ્ટિથી જોનારને પ્રતિમા વીતરાગ દેખાય છે. અને પોતાનો આત્મા વીતરાગ બને એ માટે પ્રયત્ન કરે છે. પ્રતિમાને અશુભદષ્ટિથી જોનારને પ્રતિમા વીતરાગ દેખાતી નથી. એથી એને પ્રતિમાને જોઈને વીતરાગ બનવાની પ્રેરણા મળતી નથી. આ વિષે પુરોહિત હરિભદ્રનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે – પુરોહિત હરિભદ્રનું દષ્ટાંત પંડિત હરિભદ્ર વેદશાસ્ત્ર, દર્શનશાસ્ત્રના જાણકાર હતા. ચૌદ વિદ્યાના પારગામી હતા. તે ચિત્તોડના રાજા જિતારિના પુરોહિત હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. તેમની ભારતીય વિદ્વાનોમાં વાદિ-વિજેતા તરીકે અપૂર્વ ખ્યાતિ હતી. તેમનામાં જ્ઞાન, સન્માન અને સત્તા એ ત્રણેનો યોગ મળ્યો. એટલે તેમને પોતાના જ્ઞાનનો મદ ચડ્યો. એ વિદ્યાના અભિમાનથી પેટે સોનાનો પાટો બાંધતા, વાદીઓને જીતવા કોદાળી, જાળ તથા નિસરણી રાખતા અને જંબૂદ્વીપમાં પોતાની અદ્વિતીયતા બતાવવા હાથમાં જાંબુડાની ડાળી રાખી ફેરવતા હતા. વળી, સાથોસાથ તે સરળ પણ હતા. એટલે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું આ પૃથ્વી પર જેનું વચન સમજી ન શકું તેનો શિષ્ય બની જાઉં.” તે પોતાને કલિકાલસર્વજ્ઞ તરીકે જ માનતા હતા. પરંતુ આશ્ચર્યની વાત છે કે તેમનું આ અભિમાન એક વિદુષી આર્યાએ-એક તપસ્વિની જૈન સાધ્વીએ ઉતાર્યું. એક દિવસ હરિભદ્ર પાલખીમાં બેસી રાજસભામાં જતા હતા, શિષ્યો અને પંડિતો તેમની ચારે બાજુ વીંટાઈને ચાલતા હતા. પાસે જૈન દેરાસર આવ્યું. એટલામાં For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૩૯ એક ગાંડો હાથી ધમાચકડી મચાવતો ત્યાં આવી પહોંચ્યો. એને જોતાં જ સાથેનું ટોળું વીખરાઈ ગયું. હરિભદ્ર ભટ્ટ પણ જીવ બચાવવા માટે પાલખીમાંથી કૂદી પડ્યા અને પાસેના જૈન દેરાસરમાં જઇ ઊભા. ત્યાં તેમણે જોયું તો સામે વિતરાગદેવની પ્રતિમા બિરાજમાન હતી. ભટ્ટજી તેને જોઈ હસતા હસતા બોલી ઊઠ્યા. वपुरेव तवाचष्टे, स्पष्टं मिष्टान्नभोजनम् । न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलः ॥ . “તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે. કેમ કે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું?” તે પંડિતને ત્યારે ખબર ન હતી કે પોતાના આ શબ્દો પોતાને જ ભવિષ્યમાં સુધારવા પડશે. ખરે જ કુદરતની બલિહારી છે. હાથી ચાલ્યો ગયો અને હરિભદ્ર ભટ્ટ પણ પોતાને સ્થાને ચાલ્યા ગયા. આ હાથીની ઘટનાએ તેને વિરોધ ભક્તિથી પણ વીતરાગનો પરિચય કરાવ્યો. હરિભદ્ર ભટ્ટ એક રાતે ઘર તરફ જતા હતા. ત્યાં તેણે એક નવીન શ્લોક સાંભળ્યો. તે શ્લોક આ પ્રમાણે છે– . चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्कि केसव चक्की य ॥ આ અવસર્પિણીમાં પહેલાં એક પછી એક એમ ૨ ચક્રવર્તી, પછી ૫ વાસુદેવ, પછી પ ચક્રી, પછી ૧ કેશવ, પછી ૧ ચક્રી, પછી ૧ કેશવ, પછી ૧ ચક્રી, પછી ૧ કેશવ, પછી ર ચક્રી, પછી ૧ કેશવ અને પછી ૧ ચક્રવર્તી થયા છે.” પંડિતજીએ આ શ્લોક ફરી ફરી વાર સાંભળ્યો. તેમને તે અપૂર્વ લાગ્યો, તેનો અર્થ સમજવા માટે ઘણી મથામણ કરી. ખૂબ વિચાર કર્યો, પણ તેમને તેનો અર્થ સમજાયો જ નહીં. તેમને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી, તેમનું અભિમાન ઘવાવા લાગ્યું, અને તેમને ગુસ્સો પણ ચડ્યો. ' તેણે પાસેના મકાનમાં પ્રવેશ કરીને જોયું તો એક વિદુષી સાધ્વી તે શ્લોક બોલતાં હતાં. પંડિતજીએ તેમની પાસે જઈને પૂછયું કે, “હિં ઘણી રવિરાયતે –આ ચકલી શું ચકચક કરે છે? For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ સાધ્વીજી પણ બહુ જ વિચારશીલ વિદ્વાન હતાં. તેમણે મીઠાશથી પંડિતજીને ઉત્તર આપ્યો કે ભાઇ ! એ લીલા છાણથી લીપેલું નથી કે જલદીથી જાણી શકો. પંડિતજી આ ઉત્તર સાંભળી ચમક્યા. તેમને અનુભવ થયો કે એક તો આ શ્લોક સમજાય તેવો નથી અને બીજું આ ઉત્તર પણ મારી પંડિતાઇને આંટે તેવો છે. ઉત્તર દેનાર પણ નીડર નિઃસ્પૃહી વિદુષી આર્યા છે. તેમનું અભિમાન ગળવા લાગ્યું. તેમણે નમ્રભાવે સાધ્વીજીને કહ્યુંઃ માતાજી ! તમે મને તમારી આ ગાથાનો અર્થ સમજાવો. સાધ્વીજી બોલ્યાઃ ‘મહાનુભાવ ! આ ગાથાનો અર્થ સમજવો હોય તો તમે કાલે અહીં બિરાજમાન અમારા ગુરુજીની પાસે જઇ સમજજો. અમારો એવો આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજો.' હરિભદ્ર ભટ્ટ બીજે દિવસે સવારે ત્યાં બિરાજમાન આચાર્ય જિનદત્તસૂરિ' પાસે ગયા. પેસતાં જ તેમણે પ્રથમ જિનાલયમાં પ્રવેશ કર્યો, આજે એમના વિચારો બદલાઇ ગયા હતા. તે વીતરાગદેવની પ્રતિમા જોઇ સ્તુતિ કરતા બોલ્યા– ४० વપુરેવ તવારણે, ભાવન્ ! વીતરાગતામ્ । नहि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलः ॥ શાનઃ “હે ભગવન્ ! તમારી પ્રતિમા જ વીતરાગભાવની સાક્ષી પૂરે છે. કેમ કે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું ?” તે આ રીતે વીતરાગની સ્તુતિ કરીને ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ પાસે ગયા અને તેમણે આચાર્યશ્રીને ચક્કિદુગં૰ ગાથાનો અર્થ સમજાવવા વિનંતી કરી. આચાર્ય મહારાજે તરત જ તેમને ગાથાનો અર્થ સુંદર રીતે સમજાવ્યો, એને સમજતાં જ પંડિતજી બોલ્યા કે—મારે પ્રતિજ્ઞા છે કે હું જેનું વચન સમજી ન શકું તેનો શિષ્ય બનીને રહીશ. માટે કૃપા કરી મને તમારો શિષ્ય બનાવો. અહીં હરિભદ્ર ભટ્ટે જિનપ્રતિમાને પહેલાં અશુભષ્ટિથી અને પછી શુભદૃષ્ટિથી જોઇ. તેથી અહીં કહ્યું કે—પ્રતિમા શુભ-અશુભ દૃષ્ટિથી આરિસાના મંડલ સમાન છે. (૪૦) ૧. જિનભટ્ટીસૂરિ એવું પણ નામ વાંચવામાં આવે છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દેવ અધિકાર सम्मत्तसुद्धिकरणी, जणणी सुहजोगसच्चपहवाणं । निहलणी दुरियाणं, भववणदवदड्डभवियाणं ॥४१॥ सम्यक्त्वशुद्धिकरणी जननी शुभयोगसत्यप्रभावानाम् । નિર્વતની તુરિતાનાં મવવનવવધવિનામ્ II 8? . ... ....૪૨ ગાથાર્થ– જિનપ્રતિમા સમ્યકત્વની શુદ્ધિ કરનારી, શુભ યોગોને અને સત્ય પ્રભાવોને ઉત્પન્ન કરનારી અને સંસારરૂપ દાવાનલથી બળેલા સંસારી જીવોનાં દુરિતોનો =પાપોનો) નાશ કરનારી છે. વિશેષાર્થ– પ્રભાવ એટલે સામર્થ્ય. જિનપ્રતિમાની પૂજા-ભક્તિથી મન-વચન-કાયાના યોગો શુભ થાય છે. એ શુભ યોગોના કારણે જીવ પોતાને મળેલા સામર્થ્યનો આત્મહિતમાં ઉપયોગ કરે છે. જે સામર્થ્યનો આત્મહિતમાં ઉપયોગ થાય તે જ સાચું સામર્થ્ય છે. આત્માનું અહિત થાય તે રીતે સામર્થ્યનો ઉપયોગ થાય તે સાચું સામર્થ્ય નથી. જિનપ્રતિમાના આલંબનથી શુભયોગોના કારણે જીવ સામર્થ્યનો ઉપયોગ આત્મહિતમાં કરે છે. માટે અહીં કહ્યું કે–“જિનપ્રતિમા શુભ યોગો અને સત્યપ્રભાવને ઉત્પન્ન કરનારી છે.” (૪૧) दुविहा पूया दव्वब्भावेहि अंगअग्गभावेहि। तिविहा तिविहा सा य चउहा णासायणासहिया ॥४२॥ द्विविधा पूजा द्रव्यभावाभ्यामङ्गाग्रभावैः। - ત્રિવિધા ત્રિવિધ કા ર વતુડનારીતિનાહિતા / કર .. ૪ર ગાથાર્થ– જિનપૂજા, દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારે છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ ત્રણ પ્રકારે છે. તે ત્રણ પ્રકારની પૂજા આશાતનાના ત્યાગ સહિત ચાર પ્રકારે છે. વિશેષાર્થ જળ વગેરે દ્રવ્યોથી થતી પૂજા દ્રવ્યપૂજા છે. દ્રવ્યો વિના કેવળ ભાવથી થનાર સ્તુતિ, ચૈત્યવંદન એ ભાવપૂજા છે. ભગવાનના અંગને સ્પર્શીને થતી કેસરપૂજા વગેરે અંગપૂજા છે. ભગવાન સમક્ષ થોડા દૂર ઊભા રહીને થતી ધૂપપૂજા વગેરે અગ્રપૂજા છે. અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા અને આશાતનાનો ત્યાગ એમ ચાર પ્રકારે છે. (૪૨) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ मणवयकायविसुद्धी, पूया तिविहा जिणेहिं णिद्दिट्ठा । पंचविहा वा अट्ठोवयारसव्वोवयारा वा ॥ ४३ ॥ मनो-वचन-कायविशुद्धिः पूजा त्रिविधा जिनैर्निर्दिष्टा । पञ्चविधा वाऽष्टोपचारसर्वोपचारा च ॥ ४३ ॥ સંબોધ પ્રકરણ . ४३ ગાથાર્થ– જિનેશ્વરોએ જિનપૂજા મન-વચન-કાયાની વિશુદ્ધિ એમ ત્રણ પ્રકારની, આઠ પ્રકારની અને સર્વ પ્રકારની કહી છે. (૪૩) भणिया पंचुवयारा, कुसुमक्खयगंधधूवदीवेहिं । भत्तिबहुमाणवन्न-जणणाणासायणविहीहिं ॥ ४४ ॥ भणिता पञ्चोपचारा कुसुमाऽक्षतगन्धधूपदीपैः । भक्तिबहुमानवर्णजननाऽनाशातनविधिभिः ॥ ४४ ॥ ....... ४४ गाथार्थ- पुष्प-अक्षत-गंध (= वासपूर्ण वगेरे) - धूप-दीपथी थती : પાંચપ્રકારની પૂજા કહી છે. ભક્તિ, બહુમાન, પ્રશંસા અને આશાતનાનો ત્યાગ એમ ચાર પ્રકારની પૂજા કહી છે. (૪૪) कुसुमक्खयगंधदीवधूवनेविज्जजलफलेहिं पुणो । अट्ठविहकम्ममहणी, अट्टुवयारा हवइ पूया ॥ ४५ ॥ कुसुमा-ऽक्षत-गन्ध-दीप-धूप- नैवेद्य - जल-फलैः पुनः । अष्टविधकर्ममथन्यष्टोपचारा भवति पूंजा ॥ ४५ ॥ ४५ गाथार्थ - पुष्प, अक्षत, गंध ( = वासयूर्ण वगेरे), हीपड़, धूप, નૈવેદ્ય, જળ અને પુષ્પ એ આઠ દ્રવ્યોથી થતી આઠ કર્મોનો નાશ કરનારી अष्टप्रारी यूभ छे. (४८) सत्तरसभेयभिण्णा, न्हवणच्चणदेवदूसठवणं वा । तह वासचुण्णरोहण पुप्फारोहणसुमल्लाणं ॥ ४६ ॥ सप्तदशभेदभिन्ना स्नपनार्चनदेवदृष्यस्थापनं वा । तथा वासचूर्णारोहणपुष्पारोहणसुमाल्यानाम् ॥ ४६ ॥...... पणवण्णकुसुमवुट्ठी, वग्घारियमल्लदामपुप्फगिहं । कप्पूरपभिड़गंध-च्चणमाहरणाइ विहियं जं ॥ ४७ ॥ For Personal & Private Use Only ....... ४६ Page #58 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર पञ्चवर्णकुसुमवृष्टिः प्रलम्बितमाल्यदामपुष्पगृहम् । कर्पूरप्रभृतिगन्धार्चनमाभरणादि विहितं यद् ॥ ४७ ॥.... .......... ४७ इंदद्धयस्स सोहा-करणं चउसु वि दिसासु जहसत्ती। अडमंगलाण भरणं, जिणपुरओ दाहिणे वा वि ॥४८॥ इन्द्रध्वजस्य शोभाकरणं चतसृष्वपि दिशासु यथाशक्ति। अष्टमङ्गलानां भरणं जिनपुरतो दक्षिणे वाऽपि ॥ ४८ ॥ ... ............. ४८ दीवाइअग्गिकम्म-करणं मंगलपईवसंजुत्तं । गीयं नटुं वज्जं, अट्ठाहियसयथुईकरणं ॥४९॥ दीपाद्यग्निकर्मकरणं मङ्गलप्रदीपसंयुक्तम् । गीतं नृत्यं वाद्यमष्टाधिकशतस्तुतिकरणम् ॥ ४९ ।।..... ....... ४९ एए सत्तरभेया, आगमभणिया य दव्वपूयाए। जिणपडिमाण चउक्कग दुगनिक्खेवस्सावि भावजुया ॥५०॥ एते सप्तदशभेदा आगमभणिताश्च द्रव्यपूजायाम् । जिनप्रतिमानां चतुष्ककद्विकनिक्षेपस्यापि भावयुता ॥ ५० ॥.... ५० थार्थ- १. स्नान २qg, मात ४णपू. ४२वी. २. (यहनlथी) पू0 ४२वी. 3.६व्यपत्र या प्रतिमाने सुं४२ १२थी અલંકૃત કરવી. ૪. સુગંધી ચૂર્ણ ચઢાવવું, અર્થાત્ સુગંધી ચૂર્ણથી પૂજા કરવી. ૫સુંદર પુષ્પોની માળાઓ ચઢાવવી. ૬. પાંચ વર્ષના પુષ્પોની वृष्टि ४२वी. ७. eiol. पुष्पमा परावी. ८. पुष्प३२ जनाव. ૯. કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી પૂજા કરવી. ૧૦. આભૂષણો વગેરે પહેરાવવાં. ૧૧. યથાશક્તિ ચારેય દિશાઓમાં ઇંદ્રધ્વજની શોભા કરવી. ૧૨. જિનની સમક્ષ અથવા જમણી તરફ અષ્ટ મંગલનું આલેખન કરવું. ૧૩. મંગલદીવાથી યુક્ત દીપક વગેરે અગ્નિકર્મ કરવું. ૧૪. ગીત. ૧૫. નૃત્ય. ૧૬. વાજિંત્ર અને ૧૭. ૧૦૮ સ્તુતિ કરવી. એમજિનપ્રતિમાઓની સત્તર પ્રકારની પૂજા છે. ભાવયુક્ત પૂજા જિનના ચારનિક્ષેપાની કે બે निक्षेपानी ५१ री शाय छे. (४६-४७-४८-४९-५०) For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સંબોધ પ્રકરણ पिंडत्थपयत्थाण-मेयं रूवाइयस्स थुइकरणं । पढमा गिहिणो पयडा, बीया चिया जइजणाणं ॥५१॥ पिण्डस्थपदस्थानामेतद् रूपातीतस्य स्तुतिकरणम्। પ્રથમ ગૃહિણ: પ્રાય દિતીવતા થતિનનાનામ્ II ૧૨ ગાથાર્થ– આ સત્તર પ્રકારનું પૂજન પિંડસ્થ અને પદસ્થ જિનનું છે. રૂપાતીત જિનનું સ્તુતિ કરવારૂપ પૂજન છે. પહેલી દ્રવ્યપૂજા ગૃહસ્થો માટે પ્રસિદ્ધ છે. બીજી ભાવપૂજા સાધુજનોને યોગ્ય છે. (૫૧) " पढमा समंतभद्दा, संपइभद्दागमेसिभद्दा य। बीया य सव्वमंगल-नामा किरियापहाणा सा ॥५२॥ प्रथमा समन्तभद्रा संप्रतिभद्राऽऽगमिष्यद्भद्रा च। કિતીયા ૨ સર્વમત્તા નાની ક્રિયાપ્રધાન સા II પર .. ...... પર, ગાથાર્થ–પહેલી દ્રવ્યપૂજાનું સમન્તભદ્રા નામ છે. બીજી ભાવપૂજાનું સર્વમંગલા નામ છે. તે બંને પ્રકારની પૂજા ક્રિયાની પ્રધાનતાવાળી છે. વિશેષાર્થ–અહીંભાવપૂજામાં ચૈત્યવંદનવગેરે ક્રિયા હોય છે. દ્રવ્યપૂજામાં કાયા દ્વારા પૂજાની સામગ્રી લાવવી, વચન દ્વારા બીજાની પાસે પૂજાની સામગ્રી મંગાવવી, મન દ્વારા નંદનવન વગેરે સ્થળેથી પુષ્પો લાવવા, આમ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારની ક્રિયા હોય છે. આથી જ વિંશતિવિશિકા-પૂજા વિશિકામાં દ્રવ્યપૂજાના સમન્તભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા એમ ત્રણ ભેદ જણાવ્યા છે. તેનો અર્થ આ પ્રમાણે છે– સમાભદ્રા– ગુણવાનનો ગુણવાનરૂપે સમ્ય) બોધ હોય એવા સમ્યગ્દષ્ટિને જગતમાં સર્વગુણાધિક વીતરાગ સર્વજ્ઞ જ દેખાય છે. તેમના પ્રત્યે તેમને અત્યંત ભક્તિ હોય છે, અને તેથી પોતાની શક્તિને અનુરૂપ ઉત્તમ વસ્તુ દ્વારા જ તેમની પૂજા કરીને તે પરિતોષ પામે છે. પૂજાની સામગ્રી એકઠી કરવામાં અને તેના દ્વારા ભગવાનની પૂજા કરવામાં મન અને વચનની શુદ્ધિ માટે યત્ન હોવા છતાં કાયાથી વિધિની શુદ્ધિ પૂરેપૂરી જળવાય એવી તેની પરિણતિ હોય છે. તેથી આ પ્રથમ પૂજાને કાયક્રિયાપ્રધાન કહેલ છે. વળી, ગુણવાનને ગુણવાનરૂપે જાણીને તેમના For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૪૫ પ્રત્યે થયેલ ભક્તિના અતિશયથી આ પૂજા કરાય છે, તેથી પૂજકના સંપૂર્ણ ભદ્રને કરનારી છે. આના લીધે જ આ પૂજાને સમન્તભદ્રા કહી છે. સમન્ત એટલે સંપૂર્ણ. ભદ્ર એટલે કલ્યાણ. આ પૂજા વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ કલ્યાણ કરનારી છે. તેથી આ પૂજા સંપ્રતિભદ્રા (=હમણાં કલ્યાણ કરનારી) અને આગમિષ્યભદ્રા ( ભવિષ્યમાં કલ્યાણ કરનારી) પણ કહેવાય છે. સર્વમંગલા- પ્રથમ પૂજામાં કાયાથી વિધિની પૂરેપૂરી જે વિધિ જાળવવામાં આવે છે તે તો આ પૂજામાં હોય જ છે, પરંતુ તે ઉપરાંત વાણી દ્વારા બીજા પાસે પણ વિધિપૂર્વક ઉત્તમ વસ્તુ મંગાવીને આ પૂજા કરાય છે, તેથી આ પૂજા વિશેષ ફળવાળી છે. વળી, આ પૂજા પણ સર્વગુણાધિક એવા વીતરાગ વિષયકજ હોય છે, અને તેના માટે જરૂરી પૂજાની સામગ્રી ઔચિત્યપૂર્વક અને વિધિસચવાય એ રીતે વાણી દ્વારા મંગાવાય છે. પૂજા માટે ઉત્તમ વસ્તુ મંગાવતી વખતે આ પૂજા કરનાર શ્રાવકના ઉદારતા વગેરે પરિણામો શક્તિને અનુરૂપ હોવાને કારણે, યતના માટેનો તેનો આગ્રહ અને વસ્તુ મંગાવતી વખતે પણ અનુપયોગી આરંભનું વર્જન થાય તેવો પ્રયત્ન હોવાથી તે કોઈની અપ્રીતિ આદિનું કારણ થતો નથી. આથી જ આ પૂજા પૂજકનું સર્વપ્રકારે મંગલ કરનારી છે. અને માટે તેનું નામ સર્વમંગલા છે. આ પૂજામાં વચનક્રિયાની પ્રધાનતા છે. સર્વસિદ્ધિફલા– ઉત્તમ શ્રાવકને પૂજા માટે ઉત્તમ સામગ્રી તરીકે જગતમાં નંદનવન આદિમાં રહેલા સહસકમળ આદિ દેખાય છે. તેથી વિધિપૂર્વક મન દ્વારા નંદનવનમાં સહસકમળાદિ ફૂલોની સામગ્રી લાવીને પરમાત્માની ભક્તિના અતિશયથી પૂજા કરે છે અને ત્યારે પરમાત્મભાવ સાથે એક ચિત્ત હોવાથી તે પૂજા સર્વસિદ્ધિરૂપ ફળને આપનારી છે, માટે તેનું નામ સર્વસિદ્ધિફલા છે. આ પૂજામાં માનસિક વ્યાપારની પ્રધાનતા હોય છે. (૫૨) (વિંશતિવિશિકા-પૂજાવિશિકા) पढमा पुण सुहजोगा, वंचकवत्ता य परिभवावत्ता। चरिमा अज्झप्पधम्मफलमित्ता सव्वमित्तीणं ॥५३॥ १. परिमितो भवावतों यस्यां सा परिमितभवावर्ता । For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ : સંબોધ પ્રકરણ प्रथमा पुनः शुभयोगावञ्चकप्राप्ता च परिभवावर्ता। વરાધ્યાત્મધર્મપત્તમાત્ર સર્વમૈત્રીણામ્ II ધરૂ II.... ...૧૩ " ગાથાર્થ– પહેલી(=દ્રવ્ય) પૂજા શુભયોગાવંચકને પામેલી છે, અને પરિમિત ભવાવર્તવાળી છે. છેલ્લી(=ભાવ) પૂજા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવવાળા જીવોને (=મુનિઓને) માત્ર અધ્યાત્મ ધર્મરૂપ ફળવાળી છે. વિશેષાર્થ–શુભનો જે યોગ ઠગે નહિઃપ્રાપ્ત કરાવે તે શુભયોગાનંચક. અહીં શુભ એટલે ગુણવાન, સમ્યગ્દષ્ટિશ્રાવક મોહનીય અને અનંતાનુબંધી કષાયનો અપગમ થવાથી ગુણવાનને ગુણવાનરૂપે ઓળખી શકે છે. તેથી તે ભગવાનને સૂક્ષ્મદ્રષ્ટિથી ઓળખી શકે છે. તેથી તેને પ્રભુપૂજાનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. આમ તેનો ગુણવાન ભગવાનનો યોગ ઠગતો નથી=સફળ બને છે. માટે તેને શુભયોગાવંચક હોય છે. તેથી ઉપચારથી પૂજાને પણ શુભયોગાવંચકને પામેલી કહેવાય. સમ્યગ્દષ્ટિશ્રાવક કંઈક ન્યૂન અર્ધપુગલ પરાવર્ત જેટલા કાળમાં મોક્ષમાં જાય છે. માટે પહેલી પૂજા પરિમિત ભવાવર્તવાળી છે. શ્રાવકને દ્રવ્યપૂજામાં પુણ્યાનુબંધી પુણ્યની પ્રધાનતા હોય છે. સાધુને ભાવપૂજામાં કર્મનિર્જરાની પ્રધાનતા હોય છે. માટે ભાવપૂજા માત્ર અધ્યાત્મધર્મરૂપ ફળવાળી હોય છે. (૫૩) सम्मदिठीणमिणमा, चरिमावत्ताण मिच्छदिट्ठीणं । अडगुणबीयमुहाणं, सिवजणणी परेसिं भवजणणी ॥५४॥ सम्यग्दृष्टीनामियं चरमावर्तानां मिथ्यादृष्टीनाम् ।। અષ્ટપુળવીગમુલાનાં શિવગનની પોષ ભવનનની I ૧૪ ll ............૧૪ ગાથાર્થ– આ જિનપ્રતિમાપૂજા સમ્યગ્દષ્ટિ જીવોને અને આઠગુણરૂપ બીજ વગેરે ગુણોવાળા ચરમાવર્તમાં રહેલા મિથ્યાદષ્ટિ જીવોને મોક્ષ ઉત્પન્ન કરનારી છે. બીજા જીવોને સંસાર ઉત્પન્ન કરનારી છે. વિશેષાર્થ– અહીં શુશ્રુષા વગેરે આઠ ગુણો આ પ્રમાણે છે– शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । ऊहोऽपोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः ॥ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર શુશ્રુષા, શ્રવણ, પ્રહણ, ધારણ, ઊઠ, અપોહ, અર્થવિજ્ઞાન અને તત્ત્વવિજ્ઞાન એ બુદ્ધિના આઠ ગુણો છે. શુશ્રુષા- તત્ત્વ સાંભળવાની ઇચ્છા. શ્રવણ- તત્ત્વને સાંભળવું. ગ્રહણ– ઉપયોગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું સમજવું. ધારણ– ગ્રહણ કરેલું યાદ રાખવું. ઊહપદાર્થનું સામાન્ય જ્ઞાન, અથવા યાદ રાખેલા અર્થને જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં ઘટાડવો. અપોહ– પદાર્થનું તે તે ગુણ પર્યાયપૂર્વકનું વિશેષજ્ઞાન, અથવા સાંભળેલાં વચનોથી અને યુક્તિથી પણ વિરુદ્ધ એવા હિંસાઅસત્ય-ચોરી વગેરે દુષ્ટ ભાવોનાં માઠાં પરિણામો જાણીને તેમને છોડી દેવા. અર્થવિજ્ઞાન– ઊહાપોહ દ્વારા થયેલું અનધ્યવસાય, સંશય અને વિપર્યય વગેરે દોષોથી રહિત યથાર્થ જ્ઞાન. તત્ત્વજ્ઞાન– ઊહાપોહ અને વિજ્ઞાનથી થયેલું “આ આમ જ છે” એવું નિશ્ચિત જ્ઞાન. (૫૪) पण कल्लाणसरूव-प्पयडत्थं जा करिज्जए पूया। तत्थ सया कायव्वं, धूवुग्गहदीवपमुहं जं ॥५५॥ पञ्चकल्याणकस्वरूपप्रकटार्थं या क्रियते पूजा। तत्र सदा कर्तव्यं धूपोद्ग्रहदीपप्रमुखं यद् ॥ ५५ ॥ ... ગાથાર્થ– પાંચ કલ્યાણકોનું સ્વરૂપે પ્રગટ કરવા માટે જે પૂજા કરાય છે તેમાં જે ધૂપ અને દીપક વગેરે કરાય છે તે સદા કરવું જોઈએ. (૫૫) अन्नत्थ पयत्थाइ-वत्थंमि य जलणकिच्चमारभसं । सासयपडिमाणं पुण, इमेवमियराण दोहंपि ॥५६॥ अन्यत्र पदस्थाद्यवस्थायां च ज्वलनकृत्यमारभसं। શાશ્વતપ્રતિમાનાં પુત્ર યમેવતિયોર્કયોઃ II પદ્દ ............૧૬ ગાથાર્થ– (આ ગાથાનો અર્થ સમજાયો નથી.) (૫૬) न्हवणविलेवणआहरणवत्थफलगंधधूवपुप्फेहिं । कीड जिणंगपूया, तत्थ विही एस नायव्वो ॥५७ ॥ स्नपनविलेपनाभरणवस्त्रफलगन्धधूपपुष्पैः ।। જિયતે ગિનાધૂના તત્ર વિધિષો જ્ઞાતિવ્ય / ૧૭ ... ૧૭ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— જિનપ્રતિમાની અંગપૂજા સ્નાન, વિલેપન, આભૂષણ, વસ્ત્ર, ફળ, ગંધ (=વાસચૂર્ણ વગેરે), ધૂપ અને પુષ્પોથી કરાય છે. તેમાં વિધિ આ જાણવો. ૪૮ વિશેષાર્થ— ગાથામાં નાન્ય ના સ્થાને સુહાન્ય એવો પાઠ હોવો જોઇએ. કારણ કે ફળ અંગપૂજા નથી. અહીં ચૈત્યવંદન મહાભાષ્યમાં આ ગાથાનો પૂર્વાર્ધ આ પ્રમાણે છે— वत्थाऽऽहरण- विलेवण- सुगंधिगंधेहिं धूव - पुप्फेहिं । આમાં 7 શબ્દ નથી. પ્રસ્તુત ગ્રંથમાં ૧૭૨મી ગાથા અક્ષરશઃ આ પ્રમાણે જ છે. (૫૭) = वत्थेण बंधिऊणं, आसं अहवा जहासमाहीए । वज्जेयव्वं तु तया, देहंमि वि कंडुअणमाई ॥ ५८ ॥ वस्त्रेण बन्धयित्वा Ssस्यमथवा यथा समाधिना । वर्जयितव्यं तु तदा देहेऽपि कण्डूयनादि ॥ ५८ ॥ ...................૮ ગાથાર્થ મુખકોશથી મુખને(=નાસિકાને) બાંધીને પૂજા કરવી જોઇએ (જેથી દુર્ગંધી શ્વાસોશ્વાસ, થૂંક આદિ પ્રભુને ન લાગે). જો મુખ બાંધવાથી અસમાધિ થતી હોય તો મુખ બાંધ્યા વિના પણ પૂજા થઇ શકે. પૂજા આદિ કરતી વખતે શરીરને ખંજવાળવું, નાકમાંથી શ્લેષ્મ કાઢવાં, વિકથા કરવી વગેરે ક્રિયાનો ત્યાગ કરવો જોઇએ. વિશેષાર્થ— બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટની સાંકળ. તેનો ન છૂટકે જ ઉપયોગ કરવો જોઇએ. આથી મુખકોશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તો પણ તે તકલીફ સહન કરીને મુખ બાંધીને જ પૂજા કરવી જોઇએ. તકલીફના કારણે અસમાધિ થતી હોય તો જ છૂટ લેવી જોઇએ. “મુખકોશ બાંધ્યા વિના પણ પૂજા થઇ શકે” એવું જાણીને વગર કારણે મુખકોશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાનો ભાગી બને છે. (૫૮) (ચૈ.વં.મ.ભા. ગા-૨૦૧) काये कंडुयणं वज्जे, तहा खेलविगंचणं । थुइथुत्तभणनं चेव, पूअंतो जगबंधुणो ॥ ५९ ॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર काये कण्डूयनं वर्जेत् तथा श्लेश्मविवेचनम्। ' स्तुतिस्तोत्रभणनं चैव पूजन् जगद्बन्धून् ॥ ५९॥.. ગાથાર્થ– જગબંધુની પૂજા કરતો જીવ કાયાને ખંજવાળવાનો, શ્લેષ્મ કાઢવાનો અને સ્તુતિ-સ્તોત્રો બોલવાનો ત્યાગ કરે. (૫૯) उचियत्तं पूयाए, विसेसकरणं तु मूलबिंबस्स। जं पडइ तत्थ पढमं, जणस्स दिट्ठी सह मणेणं ॥६०॥ उचितत्वं पूजाया विशेषकरणं तु मूलबिम्बस्य । ત્ પતિ તત્ર પ્રથમ નનય દષ્ટિ સદ મનસા / ૬૦ ||. ૬૦ ગાથાર્થ– મળબિંબની(=મૂળનાયકની) વિશેષથી પૂજા કરવી તે ઉચિત છે. કારણ કે લોકની મનસહિત દષ્ટિ સર્વપ્રથમ મૂળબિંબ ઉપર પડે છે. (૬૦) (नोदकः) पूआ वंदणमाई, काऊणेगस्स सेसकरणंमि । नायगसेवगभावो, होइ कओ लोगनाहाणं ॥६१॥ पूजावन्दनादि कृत्वैकस्य शेषकरणे। નાયસેવ માવો મત તો સોનાથાનામ્ II ૬૭ II ૬૨ ગાથાર્થ– પૂર્વપક્ષ- એક મોટા જિનબિંબની પૂજા-વંદના કરીને બાકીના જિનબિંબોની પૂજા-વંદના કરવામાં તીર્થકરોનો સ્વામીસેવકભાવ કરાયેલો થાય છે. મોટા ભગવાન સ્વામી અને નાના ભગવાન તેમના સેવક એમ સ્વામી-સેવકભાવ કરાયેલો થાય છે. (૬૧) હવાલાયરસ, લૌહ પૂરાવલિ થવી एसावि महावण्णा, लक्खिज्जइ थूलबुद्धीहि ॥६२॥ एकस्यादरसारा क्रियते पूजाऽपरेषां स्तोकतरा । અષાડ મહીંવૈજ્ઞા નશ્યતે સ્થૂતપિઃ II દૂર I ... દર ગાથાર્થ– એક બિંબની આદરપૂર્વક પૂજા કરાય અને બીજા બિબોની અતિ અલ્પ પૂજા કરાય એ પણ મોટી અવજ્ઞા છે, એમ સ્કૂલબુદ્ધિવાળા જીવો જુએ છે=માને છે. (૬૨) (ચ.વં.મ.ભા. ગા-૪૦) For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ (आचार्य आह) नायगसेवगबुद्धी, न होइ एअस्स जाणगजणस्स । વિસ્તૃતસ્સ સમાળ, પરિવારે પાાિરૂં ॥ ૬૩ ॥ ૫૦ नायक - सेवकबुद्धिर्न भवत्येतेषु ज्ञायकजनस्य । – प्रेक्षमाणस्य समानं परिवारं प्रातिहार्याणि ॥ ६३ ॥ ...................... ગાથાર્થ– ઉત્તરપક્ષ– સર્વ તીર્થંકરોનો પ્રાતિહાર્ય વગેરે પરિવાર સમાન છે એમ જોનારા જાણકાર લોકને આ જિનબિંબોમાં સ્વામી-સેવક બુદ્ધિ થતી નથી. (૬૩) (ચૈ.વં.મ.ભા. ગા-૫૦) ववहारे पुण पढमं, पट्ठिओ मूलनायगो एसो । अवणिज्जइ सेसाणं, नायगभावो न उण तेण ॥ ६४ ॥ व्यवहारः पुनः प्रथमं प्रतिष्ठितो मूलनायक एषः । અપનીયતે શેષાળાં નાયમાવો ન પુનસ્તેન II ૬૪ ...................... ૪ ગાથાર્થ પહેલાં પ્રતિષ્ઠિત થયેલાં આ જિન મૂળનાયક છે એવો વ્યવહાર થાય છે. પણ તે વ્યવહારથી બીજા જિનોનો સ્વામી ભાવ જતો રહેતો નથી. (૬૪) (ચૈ.વં.મ.ભા. ગા-૫૧) जम्हा सिद्धसहावो, तुल्लो सव्वेसिमित्थ उवयारो । अत्तप्पभूरिभत्ती किच्चो भिच्चो सरइ अहवा ॥ ६५ ॥ यस्मात् सिद्धस्वभावस्तुल्यः सर्वेषामत्रोपचारः । આતાલ્પમૂરિમત્તિ: ત્યો મૃત્ય; ત્યથવા ॥ ૬ ॥................. ગાથાર્થ— કારણ કે બધા જિનેશ્વરોનું સિદ્ધ સ્વરૂપ તુલ્ય છે. એથી અહીં આ મૂળનાયક છે અને આ મૂળનાયક નથી એમ ઉપચાર–કલ્પના છે, પણ પરમાર્થ નથી. અથવા અમુક જિનની અલ્પ ભક્તિ કરવી અને અમુક જિનની ઘણી ભક્તિ કરવી (=મૂળનાયકની હજાર રૂપિયાની આંગી કરવી અન્ય પ્રતિમાઓની પાંચસો રૂપિયાની આંગી કરવી) એમ 'ગૃહસ્થ સેવક સ્મરણ કરે=મનમાં કલ્પે છે. તેથી જિનોમાં સ્વામી-સેવક ભાવ થઇ જતો નથી અથવા અવજ્ઞાભાવ થતો નથી. (૬૫) ૧. નૃત્ય શબ્દનો પ્રાકૃત શબ્દકોષમાં ગૃહસ્થ અર્થ જણાવ્યો છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ५१ દેવ અધિકાર वंदणपूयणबलिढोयणेसु, एगस्स कीरमाणेसु। आसायणा न दिट्ठा, उचियपवित्तस्स पुरिसस्स ॥६६॥ वन्दन-पूजन-बलिढौकनेष्वेकस्य क्रियमाणेषु । आशातना न दृष्टोचितप्रवृत्तेः पुरुषस्य ॥ ६६ ॥...... ...........६६ ગાથાર્થ– એક જ જિનબિંબનું વંદન-પૂજન કરવામાં અને એક જ જિનબિંબની આગળ નૈવેદ્ય ધરવામાં ઉચિત પ્રવૃત્તિ કરનારા પુરુષને આશાતના રૂપ દોષ લાગે એવું જોવામાં-જાણવામાં આવ્યું નથી. (૬૬) (2.पं.म.भा. २॥-५२). जह मिम्मयपडिमाणं, पूया पुष्फाइएहिं खलु उचिया। कणगाइनिम्मियाणं, चियतमा मज्जणाई वि॥६७॥ यथा मृन्मयप्रतिमायाः पूजा पुष्पादिभिः खलूचिता। कनकादिनिर्मितानामुचिततमा मज्जनाद्यपि ॥ ६७ ।। ............ ६७ ગાથાર્થ જેવી રીતે માટીની પ્રતિમાની પૂજા પુષ્પ આદિથી જ કરવી ઉચિત છે તેવી રીતે સુવર્ણાદિની પ્રતિમાઓની પ્રક્ષાલ વગેરે પૂજા પણ अतिशय 6यित छ. (६७) (2.पं.म.मा. २॥-५४) कल्लाणगाइकज्जा, एगस्स विसेसपूअकरणे वि। नावन्नापरिणामो, जह धम्मिजणस्स सेसेसु ॥६८॥ कल्याणकादिकार्यादेकस्य विशेषपूजाकरणेऽपि। - नावज्ञापरिणामो यथाधार्मिकजनस्य शेषेषु ॥ ६८ ........ .. ६८ ગાથાર્થ-કલ્યાણક આદિ નિમિત્તથી એકની વિશેષ પૂજા કરવામાં પણ ધાર્મિક લોકોને બીજા જિનો વિષે અવજ્ઞાનો પરિણામ હોતો નથી. (૬૮). (2.पं.भ... 20-43) उचियपवित्तिं एवं, जहा कुणंतस्स होइ नायव्वा । • तह मूलबिंबपूया-विसेसकरणेवि तं नत्थि ॥६९ ॥ उचितप्रवृत्तिमेवं यथा कुर्वतो भवति नावज्ञा । तथा मूलबिम्बपूजाविशेषकरणेऽपि तन्नास्ति ॥ ६९ ...........६९ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ........ ...७० સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરનારને જેમ અવજ્ઞા દોષ લાગતો નથી, તેમ મૂળનાયકજીના બિંબની વિશિષ્ટ પૂજા કરવામાં પણ Aquोष नथी. (६८) जिणभवणबिंबपूया, कीरति जिणाण नो कए किंतु । सुहभावणानिमित्तं बुहाण इयराण बोहत्थं ॥ ७० ॥ जिनभवनबिम्बपूजा क्रियते जिनानां नो कृते किन्तु। ... .. शुभभावनिमित्तं बुधानामितरेषां बोधार्थम् ॥ ७० ॥ . ગાથાર્થ– જિનમંદિર કે જિનબિંબપૂજા જિનો માટે કરાતી નથી, પણ (પોતાના) શુભભાવ માટે અને બીજા બુદ્ધિમાન (ભવ્ય) જીવોને બોધ ५मावा भाटे ४२।५ छे. (७०) चेइहरेण य केई, पसंतरूवेण केइ बिबेण। पूयाइसया अन्ने, अन्ने बुज्झंति उवएसा ॥७१॥ चैत्यगृहेण च केचित् प्रशान्तरूपेण केचित् बिम्बेन। पूजातिशयादन्येऽन्ये बुध्यन्ते उपदेशात् ।। ७१ ॥...... ................७१ ગાથાર્થ– કોઇ ભવ્ય જીવો મંદિરના દર્શનથી, કોઈ પ્રશાંત મુદ્રાવાળા જિનબિંબના દર્શનથી, કોઈ (આંગી વગેરે) વિશિષ્ટ પૂજાને જોઇને અને 05 उपहेशथी. लो५ पामे छे. (७१) जह मच्छाइण मज्झे, दटुमागारमसरिसं केइ। जाइं सरंति मणुया, बुझंता तो किमच्छरियं ॥७२॥ यथा मत्स्यादीनां मध्ये दृष्ट्वाऽऽकारमसदृशं केचित् । जाति स्मरन्ति मनुजा बुध्यन्तस्ततः किमाश्चर्यम् ।। ७२ ॥...........७२ ગાથાર્થ– જો માછલાઓમાં અસમાન આકારને જોઈને કોઈ માછલા જાતિસ્મરણ પામે છે, તો મનુષ્યો જિનપ્રતિમાને જોઇને બોધ પામે તેમાં शुं माश्चर्य ? (७२) जह अद्दकुमरमिच्छो, अभयपइटुंजिणस्स पडिबिंबं । ट्ठणं पडिबुद्धो, किं भणइ इयरसन्नीणं ॥७३॥ यथा आर्द्रकुमारम्लेच्छोऽभयप्रतिष्ठं जिनस्य प्रतिबिम्बम् । दृष्ट्वा प्रतिबुद्धः किं भण्यत इतरसंज्ञिनाम् ।। ७३ ॥ ............ ७३ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૫૩ ગાથાર્થ જો પ્લેચ્છ(=અનાથી પણ આદ્રકુમાર અભયકુમારે મોકલેલા જિનબિંબને જોઈને પ્રતિબોધ પામ્યો તો બીજા સંજ્ઞી જીવો માટે શું કહેવું? (૭૩) सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहि। पूयापणिहाणेहिं, उप्पन्ना तियसलोयंमि ॥७४ ॥ श्रूयते दुर्गतनारी जगद्गुरोः सिन्दुवारकुसुमैः । પુનાળિધાનેન સત્પન્ન દિશીતો II 98 ....... ૭૪ ગાથાર્થ– શાસ્ત્રમાં સંભળાય છે કે–એક દરિદ્ર વૃદ્ધ સ્ત્રી સિંદુવારના પુષ્પોથી જગગુરુની પૂજા કરવાના શુભધ્યાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ. વિશેષાર્થ– સિંદુવાર વૃક્ષવિશેષ છે. અથવા સિંદુવાર એટલે નગોડનું વૃક્ષ, દરિદ્ર વૃદ્ધ સ્ત્રીનો વૃત્તાંત પૂજા પંચાશકની ગાથા-૪૯ની ટીકાના આધારે સંક્ષેપમાં આ પ્રમાણે છે ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાકંદ નગરમાં પધાર્યા. ધર્મદેશના માટે દેવોએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદેશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરીના લોકો આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લોકોના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી માટે બહાર જઈ રહી હતી. નગરના ઘણા લોકોને ઉતાવળે ઉતાવળે એક દિશા તરફ જતા જોઈને વૃદ્ધાએ એક ભાઈને પૂછયું. લોકો આમ ઉતાવળે ઉતાવળે ક્યાં જાય છે? તે ભાઈએ કહ્યું કે ભગવાન મહાવીર સ્વામીના વંદન-પૂજન માટે જાય છે. આ સાંભળી વૃદ્ધાને પણ ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યો. - તે વિચારવા લાગી કે–હું પણ ભગવાનની પૂજા કરું, પણ હું ગરીબ હોવાથી પૂજાનાં સાધનોથી રહિત છું. આ લોકો ભગવાનની પૂજા માટે ધૂપ વગેરે ઉત્તમ સામગ્રી લઇને જાય છે. હું તેના વિના શી રીતે પૂજા કરું? કંઈ નહિ, મને જંગલમાં ગમે ત્યાંથી પુષ્પો મળી જશે. એ પુષ્પોથી હું ભગવાનની પૂજા કરું. આમ વિચારી વૃદ્ધા જંગલમાંથી સિંદુવારનાં પુષ્પો લઈ આવી. પુષ્પો લઈને હર્ષથી સમવસરણ તરફ જઈ રહી હતી. . For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : સંબોધ પ્રકરણ પણ વૃદ્ધાવસ્થાના કારણે રસ્તામાં જ આયુષ્યનો ક્ષય થતાં મૃત્યુ પામી. રસ્તા ઉપર તેનું મડદું જોઈને દયાળુ માણસોએ આ વૃદ્ધા મૂછ પામી છે એમ સમજીને તેના ઉપર પાણી છાંટ્યું. થોડો વખત મૂછના ઉપચાર કરવા છતાં જરા પણ ચેતના આવી નહિ. એટલે લોકોએ ભગવાનને પૂછ્યું કે–આ વૃદ્ધા મરી ગઈ છે કે જીવતી છે? ભગવાને કહ્યું તે મૃત્યુ . પામી છે. તેનો જીવ દેવરૂપે ઉત્પન્ન થયો છે. દેવરૂપે ઉત્પન્ન થયેલો વૃદ્ધાનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી તરત અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને મને વંદન કરવા આવ્યો છે. તે આ રહ્યો, એમ કહીને ભગવાને પોતાની પાસે ઊભેલા દેવને બતાવ્યો. ભગવાન પાસે આ વૃત્તાંત સાંભળીને સમવસરણમાં રહેલા બધા લોકો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહો! પૂજાની ભાવનાથી પણ કેટલો બધો લાભ થાય છે. પછી ભગવાને થોડા પણ શુભ અધ્યવસાયથી બહુ લાભ થાય છે એમ કહી જિનપૂજાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ ભગવાને વૃદ્ધાના જીવનો વૃત્તાંત જણાવતાં કહ્યું કે–વૃદ્ધાનો જીવ દેવલોકમાંથી એવી વિશાળ રાજ્યનો માલિક કનકધ્વજ નામનો રાજા થશે. એક વખત દેડકાને સર્પ, એ સર્પને કુરર, એ કુરરને અજગર, એ અજગરને મોટો સર્પ ખાઈ જવા મથે છે. એ બનાવ જોઇને તે વિચારશે કે–જેમ અહીં એક-બીજાને ખાવાને મથતા દેડકો વગેરે પ્રાણીઓ આખરે મહાસર્પના મુખમાં જ જવાના છે, તેમ સંસારમાં જીવો “મસ્યગલાગલ” ન્યાયથી પોતપોતાના બળ પ્રમાણે પોતાનાથી ઓછા બળવાળાને દુઃખી કરે છે-દબાવે છે, પણ આખરે બધા યમરાજના મુખમાં પ્રવેશ કરે છે. આથી આ સંસાર અસાર છે એમ વિચારીને પ્રત્યેકબુદ્ધ બનશે. દીક્ષાનું સુંદર પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી ક્રમે કરીને અયોધ્યાનગરીના શક્રાવતાર નામના મંદિરમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. (૭૪) (૨.વં.મ.ભા. ગા-૮૧૪) उवसमइ दुरियवग्गं, हड् दुहं जणइ सयलसुक्खाई। चिंताईयंपि फलं, साहइ पूया जिणिदस्स ॥७५ ॥ उपशाम्यति दुरितवर्गं हरति दुःखं जनयति सकलसुखानि । વિનાતીતપ નં સાળોતિ પૂના જિનેન્દ્રસ્થા ૭% .............. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૫૫ ગાથાર્થ– જિતેંદ્રપૂજા દુરિતોના(પાપોના) સમૂહને શાંત કરે છે, દુઃખને દૂર કરે છે, સર્વ સુખોને ઉત્પન્ન કરે છે, નહિ ચિંતવેલા પણ ફળને સિદ્ધ કરે છે. (૭૫) पुप्फेसु कीरजुयलं, गंधाइसु विमलसंखवरसेणा। सिववरुणसुजससुव्वय, कमेण पूआइ आहरणा ॥७६ ॥ पुष्पेषु कीरयुगलं गन्धादिषु विमल-शङ्ख-वरसेनाः । શિવ-વળ-સુના-સુવ્રતા: મેળ પૂનાવા બાદરનિ I ૭૬ ..... ૭૬ ગાથાર્થ–પુષ્પોમાં પોપટયુગલ, ગંધ (ચંદન) પૂજા વગેરેમાં ક્રમશઃ વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત એ પૂજા કરનારાઓનાં દૃષ્ટાંતો છે. વિશેષાર્થ– પુષ્પોમાં પોપટયુગલનું દાંત આ પ્રમાણે છે પોપટયુગલનું (કમેના પોપટનું) દષ્ટાંત જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં વનવિશાલા નામની અત્યંત પ્રસિદ્ધ મોટી અટવી હતી. તે અટવી આમ્ર, બકુલ, ચંપક અને કદલીનો સમૂહ વગેરેથી યુક્ત હતી, નદી, સરોવર અને પર્વતોથી વિષમ હતી, સિંહ, હાથી, વાઘ અને અષ્ટાપદના અવાજોથી ભયંકર હતી. તે અટવીના મધ્યભાગમાં જિનેશ્વરનું મંદિર હતું. તે મંદિર વિદ્યાધરોએ મણિ-સુવર્ણનું બનાવ્યું હતું, વિશાળ, ઊંચું અને મનોહર હતું. મધ્યમાં રત્નમાંથી ઘડેલી પ્રતિમાથી અલંકૃત હતું. તેમાં સતત દેવો, વિદ્યાધરો અને સિદ્ધોનો સમુદાય ઘણા આડંબરથી વિશ્વના મનનું હરણ કરનારી યાત્રાઓ કરે છે. જિનમંદિરના દ્વાર આગળ રહેલા આમ્રવૃક્ષની શાખામાં બેઠેલું પોપટયુગલ (મેના-પોપટ) અતિશય હર્ષથી સદા મંદિરને જુએ છે, અને આ લોક ધન્ય છે કે જે આ પ્રમાણે કરે છે એમ મનમાં વિચારે છે. પણ આપણે શું કરીએ? આ ભવમાં કંઇપણ કરવાનો સંયોગ નથી. તો પણ આંબાની મંજરીઓથી દેવની પૂજા કરીએ. પછી હર્ષ પામેલા તે બંને આંબાના વનમાંથી સરસ મંજરીઓ લઈને શ્રી જિનવરના મસ્તકે છે. અહીં સિદ્ધો એટલે જેમને વિદ્યા-મંત્ર વગેરે સિદ્ધ થયું હોય તેવા વિદ્યાસિદ્ધ પુરુષો વગેરે સમજવા. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સંબોધ પ્રકરણ મૂકે છે. આ પ્રમાણે સદાય કરતા તેમણે પ્રકૃષ્ટ શુભભાવના કારણે પુણ્યસમૂહ એકઠો કર્યો અને જિનધર્મરૂપ વૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. આ તરફ પૃથ્વીતિલક નામનું નગર છે. જિતશત્રુ નામનો રાજા છે. તેની પત્ની સ્વમમાં કુંડલ યુગલને જુએ છે. તે પોપટ ત્યાંથી મરીને આ રાજાનો) પુત્ર થયો. તેની નાળ દાટવા માટે ખાડો ખોદતાં રત્નનિધિ પ્રાપ્ત થયો. આથી તેનું નિધિકુંડલ એવું નામ રાખ્યું. મેના પણ મરીને બીજા કોઇ નગરમાં પુરંદરયશા નામની રૂપ-ગુણોથી વિભૂષિત રાજપુત્રી થઈ. ભાગ્યવશથી નિધિકુંડલ કોઈપણ રીતે તેને પરણ્યો. પિતાનું મૃત્યુ થતાં નિધિકુંડલ અતિશયંમહાન રાજા થયો. પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યથી જિને જણાવેલા ધર્મને પ્રાપ્ત કર્યો. તેથી ગૃહસ્થધર્મનું પાલન કર્યા પછી પત્નીની સાથે ચારિત્રનો સ્વીકાર કર્યો. ચારિત્રનું નિરતિચાર પાલન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. પત્ની પણ ત્યાં જ સમાન આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને નિધિકુંડલનો જીવ લલિતાગક નામનો મહાબલવાન રાજપુત્ર થયો. બીજો દેવ પણ અન્ય રાજાના ઘરે ઉમાદંતી નામની પુત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ સ્વયંવરા તેને લલિતાગક ઘણા આડંબરથી પરણ્યો. પછી રાજય પાળીને, ઘણા ભોગોને ભોગવીને, તીર્થકરની પાસે નિરતિચાર ચારિત્ર આચરીને, બંનેય ઇશાન દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. પછી લલિતાગક જીવ દેવસેન નામે રાજપુત્ર થયો. બીજો જીવ પણ વૈતાઢ્ય પર્વત ઉપર ચંદ્રકાંતા નામની વિદ્યાધરપુત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ ભાગ્યયોગથી કોઇપણ રીતે દેવસેન ચંદ્રકાંતાને પરણે છે. પછી રાજય ભોગવીને, પછી દીક્ષા લઈને, દિક્ષાને સારી રીતે પાળીને, અંતે દેવસેન સાધુ બ્રહ્મલોક કલ્પમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયો. ચંદ્રકાંતા મરીને તેના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. પછી દેવસેન ઈન્દ્ર પ્રિયંકર નામનો વિખ્યાત ચક્રવર્તી થયો. બીજો દેવ તેનો જ મંત્રી થયો. પૂર્વભવના અભ્યાથી તે બંનેનો પરસ્પર અતિશય ઘણો સ્નેહ હતો. તેથી વિસ્મય પામેલા તેમણે ક્યારેક તીર્થકરની પાસે તેનું કારણ પૂછયું તેથી જિને તેમનો પોપટના ભવથી આરંભી જિનપૂજા વગેરે સઘળો ય પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. પછી સંવેગને પામેલા તે બંનેએ તે જ તીર્થકરના ચરણોમાં For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૫૭ દીક્ષા લીધી. સમય જતાં બંને ગીતાર્થ થયા. પછી કઠોર અભિગ્રહો લઇને, નિરતિચાર ચારિત્ર પાળીને, કેવળજ્ઞાન મેળવીને, કર્મોને ખપાવીને, મોક્ષમાં ગયા. આ પ્રમાણે પોપટયુગલનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે ગંધ વગેરેના વિષયમાં વિમલ વગેરેનું ઉદાહરણ કહેવામાં આવે છે— આઠ બંધુઓનું દૃષ્ટાંત જંબુદ્રીપમાં મહાવિદેહક્ષેત્રમાં પુંડરિગિણી નગરીનો વરસેન ચક્રવર્તી સ્વામી છે. તે ક્યારેક પોતાની સઘળી અતિશય ઘણી સમૃદ્ધિથી દેવોએ રચેલા સમવસરણમાં તીર્થંકરને વંદન કરવા માટે ગયો. તીર્થંકરને ભક્તિથી નમીને યોગ્ય સ્થાનમાં બેસીને ધર્મ સાંભળે છે. પછી સહસા સમવસરણમાં પ્રવેશતા અને ત્રણભુવનને પણ વિસ્મય પમાડતા આઠ દેવોને જુએ છે. એ દેવો સાતમા દેવલોકથી આવ્યા હતા. પોતાના શરીરોથી દિશાસમૂહને અતિશય પ્રકાશિત કરતા હતા. તથા અતિશય સુગંધથી યુક્ત અને મનનું હરણ કરનાર ગંધથી સંપૂર્ણ સમવસરણને વાસિત કરતા હતા. ત્યાં આભૂષણો, વિલેપન અને માળા વગેરે વિવિધ સ્વરૂપોથી સમવસરણમાં રહેલા સઘળા ય દેવસમુદાયનો પરાભવ કરતા હતા. મન-નેત્રોને આનંદ કરનારા હતા. તે આઠ દેવોએ જિનને ત્રણ પ્રદક્ષિણા કરીને અને નમીને કહ્યું હે નાથ ! આપ (જ્ઞાનથી) સ્વયમેવ દેવોની ઋદ્ધિને જુઓ છો. આ ગણધર વગેરે સાધુઓ આગમથી દેવોની ઋદ્ધિને જાણે છે. તેથી આપની અનુજ્ઞાથી મુનિવરોને પ્રત્યક્ષ જ દિવ્યનાટક વિધિને અમે બતાવીએ. જિન મૌન ધારણ કરે છે. જેનો પ્રતિષેધ ન કર્યો હોય તે સંમત છે એમ વિચારીને તેમણે અતિ વિસ્તારથી નાટકો બતાવ્યા. પછી બધાએ જિનને પૂછ્યું: હે નાથ ! અમે ભવ્ય છીએ કે અભવ્ય છીએ ? જિને કહ્યું: તમે ભવ્ય છો. વળી તેમણે પૂછ્યું: હે સ્વામિનૢ ! અમે ક્યાં અને ક્યારે સિદ્ધ થઇશું. પછી તીર્થંકરે કહ્યું: હે દેવાનુપ્રિયો ! અહીંથી ચ્યવ્યા પછી આ જ વિજયમાં ઉત્તમ મનુષ્યો થઇને દીક્ષા લઇને તમે સિદ્ધ થશો. આ પ્રમાણે સાંભળીને અને હર્ષથી જિનને નમીને તે બધા ગયા. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ - સંબોધ પ્રકરણ ૫૮ પછી હર્ષ પામેલા વરસેન ચક્રવર્તીએ જિનને નમીને પૂછ્યું: હે ભગવન્ ! આ દેવો કયા દેવલોકથી આવ્યા હતા ? પૂર્વજન્મમાં કોણ હતા ? એમણે કયું સુકૃત કર્યું કે જેથી પોતાની ઋદ્ધિથી અન્ય સઘળા ય દેવસમૂહનો પરાભવ કરે છે, અતિશય રૂપ-આકૃતિ વગેરેથી વિશ્વને પણ આનંદ પમાડે છે. જિને કહ્યુંઃ હે રાજન્ ! સાવધાન થઇને તું સાંભળ. તેં આ જે એમનું ચરિત્ર પૂછ્યું તેને સંક્ષેપથી હું કહું છું. ધાતકીખંડમાં ભરતક્ષેત્રમાં મહાલય નામનું નગર છે. ત્યાં યસ નામનો પ્રસિદ્ધ અનેં શ્રીમંત શ્રેષ્ઠી હતો. તેનો ધન નામનો મોટો પુત્ર હતો, ક્રમે કરીને વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત નામના બીજા સાત પુત્રો હતા. બધા ય કળાઓમાં કુશળ, લાવણ્ય-રૂપ-ગુણોથી યુક્ત, ગંભીર, સ્થિર ચિત્તવાળા, દાક્ષિણ્યમાં તત્પર અને કુશળમતિવાળા હતા. તેમણે તીર્થંકરની પાસે મિથ્યાત્વનું પચ્ચક્ખાણ કરીને સમ્યક્ત્વનો અને અણુવ્રતો વગે૨ે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો. હવે એકવાર જિને અષ્ટપ્રકારી પૂજાના ફળનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું. તેથી આઠે ય રોમાંચિત શરીરવાળા બનીને સદા ય જિનપ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરે છે. પણ પુષ્પ વગેરે ભેદોમાં ક્રમશઃ એક એક પ્રકારની પૂજા કરે છે, અર્થાત્ એક પુષ્પપૂજા કરે છે, એક ગંધપૂજા કરે છે, એમ એક એક પૂજા કરવા દ્વારા આઠેય અષ્ટપ્રકારી પૂજા કરે છે. પરમશ્રદ્ધાથી અભિગ્રહ લઇને અતિશય શ્રેષ્ઠ, બહુમૂલ્યવાન અને લોકના મનનું હરણ કરે તેવાં ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરે છે. આ પ્રમાણે ધન-વિમલ વગેરે આઠે ય બંધુઓ ક્રમશઃ સુગંધી પુષ્પ અને ગંધ આદિ ભેદોથી ઉત્તમ મર્યાદાપૂર્વક પૂજા કરે છે. પ્રતિદિન વધતા પરિણામવાળા અને પોતાને કૃતાર્થ માનતા તેમણે પચ્ચીસલાખ પૂર્વ સુધી નિર્વિઘ્નપણે જિનેન્દ્રપૂજા કરી, અને અણુવ્રતો વગેરે વ્રતોનું અતિચાર રહિત સદા પાલન કર્યું. તથા શુદ્ધભાવવાળા અને સદા પરસ્પર મળેલા તે બધા ય દાન આપીને, શીલનું સંરક્ષણ કરીને, તપ તપીને, અંતે એકમાસનું અનશન કરીને, પોતપોતાના આયુષ્યની સમાપ્તિ થતાં કાળ કરીને, જિનપૂજાના પ્રભાવથી સાતમા દેવલોકમાં જ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર સત્તર સાગરોપમ આયુષ્યવાળા અને સાથે રહેનારા દેવ થયા. ત્યાં આ પ્રમાણે વિશ્વને આનંદ ઉત્પન્ન કરનારા રૂપ-ગંધ-આકૃતિ આદિ ગુણસમૂહને પામ્યા. પછી અવધિજ્ઞાનથી પૂર્વના વૃત્તાંતને જાણીને અમને વંદન કરવા માટે અહીં આવ્યા. આયુષ્યનો ક્ષય થતાં ત્યાંથી અવીને પૂર્વોક્ત પ્રમાણે સિદ્ધ થશે. આ પ્રમાણે જિનપૂજાના અનુપમ પ્રભાવને સાંભળીને અને જોઈને ચક્રવર્તી વગેરે ઘણા લોકો વિવિધ રીતે પૂજા સંબંધી અભિગ્રહો યત્નથી લે છે, પરમશ્રદ્ધાથી યુક્ત બનીને પાળે છે અને પરમફળને પામે છે. આ પ્રમાણે પૂજાફળનું દષ્ટાંત પૂર્ણ થયું. પ્રશ્ન- અહીં ધન નામના શેઠનો મોટો પુત્ર પુષ્પપૂજામાં ઉદાહરણ સ્વરૂપ હોવા છતાં પૂર્વે પુષ્પોમાં જ પોપટટ્યુગલનું દષ્ટાંત કેમ કહ્યું? ઉત્તર– તેવા પ્રકારના વિશિષ્ટ વિવેકથી અને ધનસમૃદ્ધિ આદિ સામગ્રીથી રહિત તિર્યંચોના બોધ માટે પુષ્પોમાં પોપટ-યુગલનું દષ્ટાંત કહ્યું છે, અર્થાત્ વિશિષ્ટ વિવેકથી અને વિશિષ્ટ પૂજા સામગ્રીથી રહિત તિર્યંચો પણ પૂજાના પ્રભાવથી સ્વર્ગાદિ સુખને પામે છે એ જણાવવા માટે પુષ્યોમાં પોપટટ્યુગલનું દૃષ્ટાંત કહ્યું છે. પ્રશ્ન-ગાથામાં પુષ્પપૂજામાં પોપટયુગલનું દષ્ટાંત સૂચવ્યું છે અને ધનનું દષ્ટાંત લીધું નથી. છતાં ટીકામાં પુષ્પો વિષે ધનનું ઉદાહરણ કેમ કહ્યું? ઉત્તર-પ્રસ્તુત કથાના પાત્ર આઠ બંધુઓ છે. એથી જો ધનનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કથા અપૂર્ણ ગણાય. કથામાં અપૂર્ણતા ન રહે એ માટે ધનનું દષ્ટાંત કહ્યું છે એમ જાણવું. (૭૬) . (ઉપદેશમાલા (પુષ્પમાલા) અનુવાદમાંથી ઉદ્ધત.) अन्नो मुक्खंमि जओ, नत्थि उवाओ जिणेहिं निद्दिवो। तम्हा दुहओ चुक्का, चुक्का सव्वाण वि गइणं ॥७७ ॥ अन्यो मोक्षे यतो नास्त्युपायो जिनैर्निर्दिष्टः । તષ્ઠા દિધાતો પ્રણ પ્રણા: સર્વાસામાં તીનાના છ૭ | .... ૭૭ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ 20. સંબોધ પ્રકરણ ગાથાર્થ– જિનોએ મોક્ષનો દ્રવ્યપૂજા-ભાવપૂજા સિવાય બીજો ઉપાય કહ્યો નથી. તેથી એ બંને પૂજાથી ભ્રષ્ટ થયેલા જીવો સર્વ ગતિઓથી (=सर्व गतिमोम IN Ndi सुपोथी) अष्ट थाय छे. (७७) विहिपूया साहेई, सग्गफलं सिवफलं परं पारे। अविहिकया कुगइफलं, साहइ निस्सूगचित्ताणं ॥ ७८ ॥ विधिपूजा सानोति स्वर्गफलं शिवफलं परम्परम् । ... अविधिकृता कुगतिफलं साध्नोति निःशूकचित्तानाम् ॥ ७८ ॥ ...... ७८ ગાથાર્થ– વિધિથી કરેલી પૂજા સ્વર્ગફળને સિદ્ધ કરે છે અને પરંપરાએ મોક્ષ ફળને સિદ્ધ કરે છે. અવિધિથી કરેલી પૂજા નિ:શૂક (વિધિ પાલનની ભાવનાથી રહિત) ચિત્તવાળાઓને કુગતિનું ફળ સિદ્ધ કરે છે કુગતિ मापे छ. (७८) आसायणपरिहारो, भत्ती सत्तीइ पवयणाणुसरी।। विहिराओ अविहिचाओ तेहि कया बहुफला होइ ॥७९॥ आशातनापरिहारो भक्तिः शक्त्या प्रवचनानुसारिणी। विधिरागोऽविधित्यागस्तैस्कृता बहुफला भवति ॥ ७९ ॥ ........ ७९ ગાથાર્થ– જે જીવો આશાતનાનો ત્યાગ કરે છે, શક્તિ મુજબ શાસ્ત્ર પ્રમાણે જિનભક્તિ કરે છે, વિધિપ્રત્યે રાગા=પક્ષપાત)વાળા, અવિધિનો ત્યાગ કરે છે, તેમણે કરેલી જિનપૂજા બહુફળવાળી થાય છે. (૭૯) जिणभवणंमि अवण्णा, १ पूयाइ अणायरो २ तहा भोगो ३ । दुप्पणिहाणं ४ अणुचिय-वित्ती ५ आसायणा पंच ॥८॥ जिनभवनेऽवज्ञा पूजायामनादरस्तथा भोगः । दुष्प्रणिधानमनुचितवृत्तिः आशातनाः पञ्च ॥ ८० ॥..................८० ગાથાર્થ-જિનમંદિરમાં અવજ્ઞા, પૂજામાં અનાદર, ભોગ, દુષ્મણિધાન भने अनुयितवृत्ति मेम पांय माशातना छे. (८०) तत्थ अवण्णासायण, पल्हेट्ठियदेवपिट्ठदाणं च । पुडपुडियपयपसारण, दुद्दासणसेवणं जिणग्गे ॥८१॥ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ६१ तत्रावज्ञाऽऽशातना पर्यस्तिका देवपृष्ठदानं च । पुटपुटिका पादप्रसारणं दुष्टासनसेवनं जिनाग्रे ॥ ८१॥ ...... ..........८१ ગાથાર્થ– તેમાં જિનની આગળ પલાંઠી વાળીને બેસવું, પ્રતિમાને પૂંઠા थाय तेम असा, पिपुडी. (=सी21) quवी, ५२६i41-450 रीने स, मसभ्यतापूर्व प्रेस में सपा माशातना छे. (८१) जारिसतारिसवेसो, जहा तहा जम्मि तम्मि कालम्मि । पूयाइ कुणइ सुण्णो, अणायरासायणा एसा ॥८२॥ यादृशतादृशवेषो यथा तथा यस्मिंस्तस्मिन् काले। पूजादि करोति शून्योऽनादराशातनैषा ॥ ८२ ॥........... ............८२ ગાથાર્થ– જેવો તેવો વેષ પહેરવો, અથતુ હલકો વેષ પહેરીને જિનમંદિરમાં જવું, જે તે રીતે =મર્યાદા સાચવ્યા વિના) અને જે તે કાળે (Fપૂજાના કાળ સિવાય) પૂજા વગેરે કરે, શૂન્ય ચિત્તે પૂજા વગેરે 52, मे. मना२ माशातना छे. (८२) भोगो तंबोलाइ, कीरंतो जिणगिहे कुणइ वस्सं। नाणाइयाण आयस्स सायणं तो तमिह वज्जे ॥८३ ॥ भोगस्ताम्बुलादि क्रियमाणो जिनगृहे करोत्यवश्यम् । ज्ञानादिनामायस्य शातनं ततस्तमिह वर्जयेत् ॥ ८३ ।................. ८३ ગાથાર્થ– જિનમંદિરમાં કરાતો તાંબુલાદિનો ભોગ અવશ્ય જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ આયનું=લાભનું શાતન=નાશ કરે છે. માટે તેનો જિનમંદિરમાં ત્યાગ કરે. વિશેષાર્થ– ૮૭મી ગાથામાં ભોગ આશાતનાના દશ પ્રકાર જણાવ્યા छ.. (८3) रागेण व दोसेण व, मोहेण व दसिया मणोवित्ती। दुष्पणिहाणं भण्णइ, जिणविसए तं न कायव्वं ॥८४ ॥ रागेण वा द्वेषेण वा मोहेन वा दूषिता मनोवृत्तिः । दुष्प्रणिधानं भण्यते जिनविषये तन्न कर्त्तव्यम् ॥ ८४ ॥....... ८४ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨. સંબોધ પ્રકરણ ગાથાર્થ રાગથી, દ્વેષથી કે મોહથી બગડેલો મનનો પરિણામ દુષ્મણિધાન કહેવાય. જિનમંદિરમાં દુપ્રણિધાન ન કરવું જોઈએ. વિશેષાર્થ– પ્રાકૃત શબ્દકોષમાં વિસર (વિ) ગૃહ એવો અર્થ જણાવ્યો છે. (૮૪) (૨.વં.મ.ભા. ગા-૬૪) धरणरणरुयणविगहा, तिरिबंधणरंधणाइगिहिकिरिया। गालीविज्जवणिज्जाइ चेइए चयणुचियवित्ती ॥८५ ॥ ધM-M-ન-વિકથા-તિર્યવધન-ધનરિફિક્રિયા જાતી-વૈદ્ય-વાણિજારિ વૈભે ત્યજાતિવૃત્તી: II & I ... ગાથાર્થ– લહેણું લેવા માટે ત્યાં બેસી લંઘન (=લાંઘણ) કરવું, યુદ્ધ (=મારામારી-કલહ) કરવું, શોકાદિના કારણે રડવું, વિકથા કરવી, ઘોડા, ગાય વગેરે પશુઓને બાંધવા, રસોઈ કરવી વગેરે સાંસારિક ક્રિયા કરવી, ગાળો દેવી, ઔષધો કરવાં, વેપાર કરવો વગેરે અનુચિતવૃત્તિરૂપ આશાતનાનો જિનમંદિરમાં ત્યાગ કરે. કહ્યું છે કે [संतताविरतदेवा अपि जिनाङ्गसक्थिस्थानकदेवगृहादौ आशातना वर्जयन्ति किं पुनः . • साक्षाज्जिनसदृक्षाया जिनप्रतिमायाः स्थाने आशातनापरिहारे वक्तव्यम् ॥] સદા વિરતિથી રહિત દેવો પણ જિનશરીરના અસ્થિ રાખવાના સ્થાન રૂપ જિનમંદિરમાં આશાતનાનો ત્યાગ કરે છે, તો પછી સાક્ષાત્ જિનસમાન જિનપ્રતિમાના સ્થાને આશાતનાના ત્યાગમાં તો શું કહેવું? અર્થાત ત્યાં તો અવશ્ય આશાતનાનો ત્યાગ કરે. (૮૫) देवयहरंमि देवा, विसयविसविमोहिया वि न कयावि। अच्छरसाहिपि समं, हासखेड्डाइवि कुणंति ॥८६॥ देवतागृहे देवा विषयविषमोहिता अपि न कदापि। अप्सरोभिरपि समं हास्यक्रीडाद्यपि कुर्वन्ति ॥ ८६ ॥ ........... ગાથાર્થ– દેવો દુષ્ટ ચારિત્રમોહના ઉદયને કારણે વિષયરૂપ વિષથી. મોહિત થયેલા હોવા છતાં નંદીશ્વર આદિ સ્થળે રહેલા જિનમંદિરમાં પોતાના પ્રાણથી પણ અધિક પ્રેમસ્થાનને પામેલી અપ્સરાઓની સાથે For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૩ દેવ અધિકાર કોઈ પણ સમયે હાસ્ય સહિત ક્રીડા વગેરે પણ કરતા નથી. અહીં “ક્રીડા વગેરે” એ સ્થળે રહેલા વગેરે શબ્દથી વિવિધ પ્રકારના વિકારી વચનો સમજવા. “વગેરે પણ” એ સ્થળે રહેલા પણ શબ્દથી અન્ય સંભોગ વગેરે મોટા અપરાધનો અભાવ જાણવો. અહીં અપ્સરાઓનો જે ઉલ્લેખ કર્યો છે તે અપ્સરાઓ સહાસ્ય ક્રિીડા આદિનું સ્થાન હોવાથી તેમની સાથે હાસ્યાદિનો ત્યાગ કરવો એ દેવા માટે દુષ્કર છે, એ જણાવવા માટે છે. (૮૬) (ઉપદેશપદ-ગા-૪૧૧) तंबोलपाणभोयणु-वाहणथीभोगसुवणनिट्ठिवणं । मुत्तुच्चारं जूयं, वज्जे जिणनाहचेइहरे॥८७॥ તસ્વોત્ત-પાન-ધોનનોપાન-શ્રીગો-શયન-નિષ્ઠીવનનું મૂત્રોવારંવૂd ૨ વયે નિનનાથજૈત્યગૃાા ૮૭ »૮૭ ગાથાર્થ– તંબોલ ખાવું, પાણી પીવું, ભોજન કરવું, પગરખાં પહેરવાં (કે રાખવા), મૈથુન કરવું, શયન કરવું, ઘૂંકવું, પેશાબ કરવો, ઝાડો કરવો, જુગાર ખેલવો, આ દશ પ્રકારની આશાતનાનો જિનમંદિરમાં ત્યાગ કરવો. (૮૭). दिट्ठीइ वि जिणिंदाणं, सव्वं असणाइभोगवत्थूणि । नो परिभोत्तुं जुत्तं, अद्धाणाई विणासकं ॥४८॥ दृष्टावपि जिनेन्द्राणां सर्वमशनादिभोगवस्तूनि।। પરિમો યુ$ ગધ્વનર વિના શક્યમ્ II ૮૮ ૮૮ ગાથાર્થ– જિનેશ્વરોની દષ્ટિમાં પણ પડેલી અશન વગેરે સર્વ ભોગ્ય વસ્તુઓ ખાવાને યોગ્ય નથી. રસ્તા વગેરે સિવાય આ નિયમ છે. રસ્તા વગેરેમાં ભોજય વસ્તુઓ ઉપર દૃષ્ટિ પડે તે અશક્ય પરિહાર છે. ' વિશેષાર્થ-રથયાત્રા વગેરેમાં રસ્તામાં દુકાનોમાં રહેલીભોજ્ય વસ્તુઓ ઉપર ભગવાનની દષ્ટિ પડે છે પણ તેનો ત્યાગ કરવો તે અશક્ય છે. (૮૮) मज्झिमदुगचालीसा, चुलसी उक्किटुओ मुणेयव्वा । સંધ્યા સાથિયા, સદ્ગા દેરો મા II 28 . For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ मध्यमद्विचत्वारिंशत् चतुरशीतिरुत्कृष्टतो ज्ञातव्याः । सर्वा अनर्थिकानां श्राद्धानां हेतवो भणिता: । ८९ ॥ . ૮૨ ગાથાર્થ મધ્યમ આશાતના ૪૨ છે. ઉત્કૃષ્ટથી ૮૪ આશાતના છે. આ બધી આશાતનાઓ શ્રાવકોના અનર્થોનું કારણ કહી છે. સંબોધ પ્રકરણ આ વિશેષાર્થ– ૮૦મી ગાથામાં જણાવેલી દશ આશાતના જઘન્ય છે. જ ગ્રંથમાં ૨૪૮ થી ૨૫૪ ગાથાઓમાં મધ્યમ ૪૨ આશાતનાઓ જણાવી છે. પ્રવચનસારોદ્વાર વગેરેમાં ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ આ પ્રમાણે જણાવી છે— જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ–દેરાસરજીમાં ૧. નાકનું લીટ નાખે, ૨. જુગાર, ગંજીફો, શેતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, ૩. લડાઇઝઘડો કરે, ૪. ધનુષ્ય વગેરેની કળા શીખે, પ. કોગળા કરે, ૬. તંબોલ, પાન, સોપારી વગેરે ખાય, ૭. પાનના ડૂચા દેરાસરમાં થૂંકે, ૮. ગાળ આપે, ૯. ઝાડો-પેશાબ કરે, ૧૦. હાથ, પગ, શરીર, મોઢું વગેરે વે, ૧૧. વાળ ઓળે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વગેરે ખાય, ૧૫. ગુમડા, ચાંદા વગેરેની ચામડી ઉતારીને નાંખે, ૧૬. પિત્ત નાંખે, પડે, ૧૭. ઊલટી કરે, ૧૮. દાંત પડે.તે દેરાસરમાં નાંખે, ૧૯. આરામ કરે, ૨૦. ગાય, ભેંસ, ઊંટ, બકરી વગેરેનું દમન કરે, (૨૧ થી ૨૮) દાંત-આંખ-નખ-ગાલ-નાક-કાન-માથાનો તથા શરીરનો મેલ નાખે, ૨૯. ભૂત-પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પંચ ભેગું કરે, ૩૦. વાદ-વિવાદ કરે, ૩૧. પોતાના ઘર-વેપારનાં નામાં લખે, ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે, ૩૩. પોતાનું ધન દેરાસરમાં રાખે, ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણાં થાપે, ૩૬. કપડાં સૂકવે, ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂકવે, ૩૮. પાપડ સૂકવે, ૩૯. વડી, ખેરો, શાક, અથાણાં સૂકવે, ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઇ રહે, ૪૧. સંબંધીનું મૃત્યુ સાંભળી ૨ડે, ૪૨. વિકથા કરે, ૪૩. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સર્જ, ૪૪. ગાય, ભેંસ વગેરે રાખે, ૪૫. તાપણું તપે, ૪૬. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, ૪૭. નાણું પારખે, ૪૮. અવિધિથી નિસીહિ કહ્યા વગર દેરાસરમાં જવું, (૪૯ થી For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૬૫ ૫૧) છત્ર, પગરખાં, શસ્ર ચામર વગેરે વસ્તુ દેરાસરમાં લાવવી, ૫૨. મનને એકાગ્ર ન રાખવું, ૫૩. શરીરે તેલ વગેરે ચોળવું-ચોપડવું, ૫૪. સ્વ-ઉપયોગમાં આવતાં ફૂલ વગેરે ચિત્તને દેરાસરની બહાર મૂકીને ન આવવું, ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, ૫૬. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા, ૫૭. અખંડ વસનો ખેસ પહેર્યા વિના આવવું, ૫૮. મુગટ મસ્તકે પહેરવો, ૫૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે, ૬૦. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે, ૬૧. શરત હોડ બકવી, ૬૨. લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી, ૬૩. મહેમાન વગેરેને પ્રણામ કરવા, ૬૪. ગીલીદંડા રમવા, ૬૫. તિરસ્કારવાળું વચન કહેવું, ૬૬. દેવાદારને દેરાસરમાં પકડવો, પૈસા કઢાવવા, ૬૭. યુદ્ધ ખેલવું, ૬૮. ચોટલીના વાળ ઓળવા, ૬૯. પલાંઠી વાળીને બેસવું, ૭૦. પગમાં લાકડાની પાવડી પહેરવી, ૭૧. પગ લાંબા પહોળા કરીને બેસવું, ૭૨. પગચંપી કરાવવી, ૭૩. હાથ-પગ ધોવા, ઘણું પાણી ઢોળી ગંદકી કરવી, ૭૪. દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, ૭૫. મૈથુન-ક્રીડા કરે, ૭૬. માંકડ, જૂ વગેરે વીણીને દેરાસરમાં નાંખે, ૭૭. જમે, ૭૮. શરીરના ગુપ્તભાગ બરાબર ઢાંક્યા વિના બેસે, દેખાડે, ૭૯. વૈદું કરે, ૮૦. વેપાર, લેવડ-દેવડ કરે, ૮૧. પથારી પાથરે, ખંખેરે, ૮૨. પાણી પીવે અથવા દેરાસરના નેવાનું પાણી લે, ૮૩. (અધિષ્ઠાયક દેવ-દેવી સિવાય) દેવી-દેવતાની સ્થાપના કરે, ૮૪. દેરાસરમાં રહે. આ ૮૪ આશાંતના ટાળવા ઉદ્યમવંત બનવું. (૮૯) नहु देवाण वि दव्वं, संगविमुक्काण जुज्जए किमवि । નિયમેથાળુ ી, વ્વિયં લેવાં તા । ૧૦ ।। न खलु देवानामपि द्रव्यं सङ्गविमुक्तानां युज्यते किमपि । निजसेवकबुद्ध्या कल्पितं देवद्रव्यं तद् ॥ ९० ॥ . .................... ગાથાર્થ— સંગથી રહિત દેવોને કોઇ પણ પ્રકારનું દ્રવ્ય ઘટતું નથી, અર્થાત્ સંગરહિત દેવોને દ્રવ્ય હોવાનું યુક્ત નથી. પણ ભક્તો પોતાની સેવક બુદ્ધિથી (આ દ્રવ્ય દેવભક્તિ માટે છે એમ) જે દ્રવ્ય કલ્પેલું હોય તે દેવદ્રવ્ય જાણવું. (૯૦) For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Ja સંબોધ પ્રકરણ बहिरंतरपरमप्पा, जहा तिहा तत्थ पढमदुय कज्जे। अधुवपरिणामजयणया तइयप्पाणं विसोहिकए ॥९१॥ बाह्यान्तरपरमात्मा यथा त्रिधा तत्र प्रथमद्वितीयकार्ये । अध्रुवपरिणाम यतनया तृतीयात्मनां विशोधिकृते ॥ ९१ ॥............ किज्जइ पूया णिच्चं, वुच्चिज्ज इमे कया जिणिंदाणं। पूया तहेव देवाणं दव्वमिइलोयजणभासा ॥९२॥ .. क्रियते पूजा नित्यमुच्यते इदं कृता जिनेन्द्राणाम्। पूजा तथैव देवानां द्रव्यमिति लोकजनभाषा ॥ ९२ ॥............ ९२ ગાથાર્થ–બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ આત્માના ત્રણ પ્રકાર છે. તેમાં બાહ્યાત્મા અને અંતરાત્માના પરિણામ અસ્થિર હોય છે નિમિત્તને પામીને શુભ કે અશુભ થાય છે. આથી બાહ્યાત્મા અને અંતરાત્માના પરિણામની વિશુદ્ધિ માટે ત્રીજા પરમાત્માની પૂજા નિત્ય કરવામાં આવે છે. આથી લોકમાં એમ કહેવાય છે કે જિનેશ્વરોની પૂજા કરી. (અહીં ભક્ત પૂજા કરી હોવાથી ભક્તની પૂજા હોવા છતાં ઉપચારથી જિનની પૂજા કહેવાય છે.) તે પ્રમાણે “દેવોનું દ્રવ્ય” એવી सोभनमाषा छे. (८१-८२) अज्झप्पनाणदंसण-सासयसिरिपयडणत्थमेस विही । जं नीइसमज्जियं, सुद्धं दव्वं ठाविज्ज भत्तिकए ॥९३ ॥ अध्यात्मज्ञान-दर्शनशाश्वतश्रीप्रगटनार्थमेष विधिः । यद् नीतिसमर्जितं शुद्धं द्रव्यं स्थापयेत् भक्तिकृते ॥ ९३ ॥. ..... ९३ ગાથાર્થ– આત્માની જ્ઞાન-દર્શન રૂપ શાશ્વત લક્ષ્મીને પ્રગટ કરવા માટે આ પૂજાવિધિ છે. તેથી નીતિથી મેળવેલું શુદ્ધ દ્રવ્ય ભક્તિ માટે रा. (63) नो अग्गपूयजणियं, निम्मलं असइभोगनटुंजं। नो लोए माणहरं, चेइयदव्वंमि ठाविज्जा ॥९४ ॥ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર नाग्रपूजाजनितं निर्माल्यमसकृत् भोगविनष्टं यद् । न लोके मानहरं चैत्यद्रव्ये स्थापयेत् ॥ ९४ ॥ ९४ ગાથાર્થ જે દ્રવ્ય અગ્રપૂજાથી ઉત્પન્ન કરેલું ન હોય, જે દ્રવ્ય અનેકવાર ભોગ કરવાના કારણે વિનાશ ન પામ્યું હોય, એથી નિર્માલ્ય હોય અને એથી જ લોકમાં આદરને હરનારું ન હોય, અર્થાત્ લોકમાં અનાદરણીય ન હોય, તેવું દ્રવ્ય ચૈત્યદ્રવ્યમાં રાખે, અર્થાત્ એવું દ્રવ્ય જિનપ્રતિમાની ભક્તિ માટે રાખે. .............. વિશેષાર્થ" અગ્રપૂજામાં મૂકેલાં ફળ-નૈવેદ્ય વગેરે દ્રવ્યોથી ફરી પૂજા ન થાય અને તે દ્રવ્યો વેચીને ઉત્પન્ન કરેલી રકમથી લીધેલાં દ્રવ્યોથી પણ પૂજા ન થાય. તથા જિનબિંબ ઉપર ચઢાવેલું પણ જે નિસ્તેજ થયું હોય, જેની શોભા ચાલી ગઇ હોય, જે ગંધ બદલાઇ જવાથી વિર્ગંધવાળું થયું હોય, તેથી શોભાના અભાવે દર્શન કરનારા ભવ્ય જીવોના મનને પ્રમોદ ન ઉપજાવી શકે તેવાં દ્રવ્યો નિર્માલ્ય ગણાય. આથી તે દ્રવ્યોથી ફરી ભક્તિ ન થાય. જિનપ્રતિમા ઉપર ચઢાવેલાં વસ્ત્રો, મુગુટ, અલંકારો વગેરે નિર્માલ્ય ન ગણાય. એથી એ દ્રવ્યો વારંવાર પણ જિનપ્રતિમા ઉપર ચઢાવી શકાય. (૯૪) पवरगुणहरिसजणयं, पहाणपुरिसेर्हि जं तयाइण्णं । વાળોહિ વયં, ધીરા તે સ્થિતિ બિળ∞ ॥ ॥ प्रवरगुणहर्षजनकं प्रधानपुरुषैर्यद् तदाकीर्णम् । વ્હાને. તું ધીરા તર્ ધ્રુવ નનવ્યમ્ । . । ................ ગાથાર્થ ઉત્તમ ગુણ અને હર્ષ કરનાર જે દ્રવ્ય એક અથવા અનેક પ્રધાન પુરુષો વડે પરિપૂર્ણ (=એકઠું) કરાયું હોય તેને ધીરપુરુષો દેવદ્રવ્ય કહે છે. (૯૫) मंगलदव्वं निहिदव्वं सासयदव्वं च सव्वमेगट्ठा । आसायणपरिहारा, जयणाए तं खु ठायव्वं ॥ ९६ ॥ ૬૭ मङ्गलद्रव्यं निधिद्रव्यं शाश्वतद्रव्यं च सर्वे एकार्थाः । आशातनापरिहाराद् यतनया तत् खलु स्थापयितव्यम् ॥ ९६ ॥ For Personal & Private Use Only .९६ *******.. Page #83 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ– મંગલદ્રવ્ય, નિધિદ્રવ્ય અને શાશ્વતદ્રવ્ય આ બધા શબ્દો એકાર્થવાચી છે. તે દ્રવ્ય આશાતનાના ત્યાગપૂર્વક યુતનાથી અવશ્ય રાખવું. (૯૬) ૬૮ जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । वहू॑तो जिणदव्वं, तित्थयरत्तं लहड़ जीवो ॥ ९७ ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान - दर्शनगुणानाम् । वर्धयन् जिनद्रव्यं तीर्थकरत्वं लभते जीवः ॥ ९७ ॥ ९७ ગાથાર્થ— જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થંકરપણાને પામે છે. વિશેષાર્થ વૃદ્ધિ કરતો=નવું નવું દ્રવ્ય નાખીને (=ઉમેરીને) વૃદ્ધિ કરતો. તીર્થંકરપણું– શ્રમણોની પ્રધાનતાવાળા ચાર પ્રકારના સંઘને સ્થાપવો તે તીર્થંકરપણું છે. (૯૭) जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ भणिओ ॥ ९८ ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान - दर्शनगुणानाम् । રક્ષન્ નિનદ્રવ્ય પરિત્તસંસારિકો મળતઃ ।। ૧૮ । ...................... . ૧૮ ગાથાર્થ— જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર સાધુ કે શ્રાવકને પરિત્તસંસારી કહ્યો છે. વિશેષાર્થ— જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર એટલે અરિહંત ભગવાને કહેલા શાસ્ત્રની ઉન્નતિ કરનાર. જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક– વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષાધર્મકથા એ જ્ઞાનગુણો છે. સમ્યક્ત્વનું કારણ એવા જિનયાત્રા વગેરે મહોત્સવો દર્શનગુણો છે. પ્રભાવક એટલે વિસ્તારનું કારણ. પરિત્તસંસારી– પરિમિત ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કરનાર. દેવદ્રવ્યનું રક્ષણ કર્યું હોય તો તેના ઉપયોગથી જિનમંદિરનાં કાર્યો ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામે છે. આથી ભવ્ય સંસારીજીવો અતિશય હર્ષ પામે For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર છે, અને એથી મોક્ષનું અવંધ્ય કારણ એવાબોધિબીજ વગેરે ગુણોને પામે છે. તથા (જિનમંદિર હોય તો સાધુઓનું આગમન થાય.) જિનમંદિરના (=જિનમંદિરની નજીકમાં રહેલા નિવાસસ્થાનના) આશ્રયથી સંવિગ્ન ગીતાર્થ સાધુઓ સતત શાસ્ત્રોનું વ્યાખ્યાન વગેરે તે તે રીતે વિસ્તારથી કરે. એથી સમ્યજ્ઞાનગુણની અને સમ્યગ્દર્શનગુણની વૃદ્ધિ થાય. આ પ્રમાણે દેવદ્રવ્યની રક્ષા કરનાર, મોક્ષમાર્ગને અનુકૂળ થયેલ અને જેના મિથ્યાત્વાદિ દોષોનો પ્રતિક્ષણ નાશ થઈ રહ્યો છે તે જીવનું પરીત્તસંસારીપણું ઘટે જ છે. (૯૮) जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं । जिणधणमुविक्खमाणो, दुलहबोहिं कुणइ जीवो ॥९९ ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान-दर्शनगुणानाम् । નિધનમુક્ષમાળો તુર્તમોધ શોતિ નીવઃ ૨૨ I ૧૨ ગાથાર્થ-જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની વૃદ્ધિ કરનાર દેવદ્રવ્યની ઉપેક્ષા કરનારો જીવ દુર્લભબોધિને પામે છે. (૯૯) जिणपवयणवुड्डिकर, पभावगं नाणदसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ भणिओ॥१०० ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान-दर्शनगुणानाम् । પક્ષન નિનકવ્યમનતસંસાર પશિતઃ II ૨૦૦ || ૨૦૦ ગાથાર્થ-જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે છે તેને અનંત સંસારી કહ્યો છે. વિશેષાર્થ- જો દેવદ્રવ્ય હોય તો દરરોજ જિનમંદિરમાં પૂજા અને સત્કાર થાય, તથા (જિનમંદિર વગેરે હોય તો) સાધુઓનું આગમન થાય, તેમના વ્યાખ્યાનનું શ્રવણ વગેરે થાય, આ રીતે જિનશાસનની ઉન્નતિ થાય, અને એ પ્રમાણે જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થાય. (૧૦૦) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૪૨). जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं । दोहंतो जिणदव्वं, दोहिच्चं दुग्गय लहइ ॥१०१ ॥ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦ . = जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान - दर्शनगुणानाम् । દ્રુહ્યન્ નિનદ્રવ્ય નીર્માયં તુાંત નમસ્તે । શ્ ........... સંબોધ પ્રકરણ १०१. ગાથાર્થ— જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોની વૃદ્ધિ કરનાર એના દેવદ્રવ્યનો જે વિનાશ કરે છે, (અથવા દોહન કરે છે એટલે કે તેનાથી કમાય છે) તે દૌર્ભાગ્યને અને દરિદ્રતાને પામે છે. વિશેષાર્થ વોહંતો પદની સંસ્કૃત છાયા કૢાન્ અને વુન્ એમ બંને થાય, કુન્છાયા પ્રમાણે “નાશ કરવો” અર્થ થાય. વુદ્ઘન્ છાયા પ્રમાણે “દોહવું” અર્થ થાય. એથી દેવદ્રવ્યનો નાશ કરવો કે દેવદ્રવ્યને દોહવું એમ બે અર્થ થાય. જે કામ હજાર રૂપિયામાં થઇ શકે તે કામમાં દેવદ્રવ્યનાં અગિયારસો રૂપિયા આપનાર પુરુષ દેવદ્રવ્યના સો રૂપિયાનો નાશ કરે છે. દેવદ્રવ્યમાંથી અનાજ વગેરે ખરીદીને બીજાને વેચે. તેમાં થતી કમાણીનો પોતે ઉપયોગ કરે. જેમ ગોવાળ ગાયને દુd=ગાયમાંથી દૂધ કાઢે છે, તેમ આ પુરુષ દેવદ્રવ્યને દુહે છે દેવદ્રવ્યમાંથી પોતાની કમાણી કાઢે છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે—દેવદ્રવ્યને વ્યાજે લઇને તેનાથી કમાણી કરનાર દેવદ્રવ્યને દુહે છે. (૧૦૧) जिणवर आणारहियं वद्धारंता वि केवि जिणदव्वं । તુકુંતિ મવલમુદ્દે, મૂઢા મોઢેળ અન્નાની ૫ ૨૦૨ ॥ जिनवराज्ञारहितं वर्धयन्तोऽपि केचित् जिनद्रव्यम् । બ્રુહન્તિ મવસમુદ્રે મૂઢા મોહેનાાનિન: ॥ ૨૦૨ ..... १०२ ગાથાર્થ— કેટલાક મોહથી મૂઢ બનેલા અજ્ઞાની જીવો જિનાજ્ઞા વિરુદ્ધ (અનીતિ, કર્માદાન આદિથી) દેવદ્રવ્યને વધારવા છતાં સંસારસમુદ્રમાં બૂડે છે. (૧૦૨) चेइयदव्वं साहारणं च भक्खे विमूढमणसा वि । परिभमइ तिरियजोणिसु, अण्णाणत्तं सया लहइ ॥ १०३ ॥ चैत्यद्रव्यं साधारणं च भक्षयेत् विमूढमनसाऽपि । परिभमति तिर्यग्योनिषु अज्ञानत्वं सदा लभते ॥ १०३ ॥ For Personal & Private Use Only ...................................... १०३ Page #86 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૭૧ ગાથાર્થ– જે દેવદ્રવ્યનું કે સાધારણ દ્રવ્યનું વિમૂઢ મનથી (=અજ્ઞાનતાથી) પણ ભક્ષણ કરે છે તે તિર્યંચયોનિઓમાં ભમે છે અને અજ્ઞાનપણાને પામે છે. (૧૦૩) भक्खेइ जो उविक्खइ, जिणदव्वं तु सावओ। पण्णाहीणो भवे सो उ, लिप्पइ पावकम्मुणा ॥१०४॥ भक्षयति य उपेक्षते जिनद्रव्यं तु श्रावकः । । પ્રશાહીનો ભવેત્ નીવો તિથલે પાવર્મા | ૨૦૪ ||... ૨૦૪ ગાથાર્થ– જે શ્રાવક દેવદ્રવ્યનું કે દેવદ્રવ્યની સામગ્રીનું ભક્ષણ કરે છે સ્વયં ઉપયોગ કરે અથવા ઉપેક્ષા કરે એટલે કે બીજાઓ દેવદ્રવ્યનું કે દેવદ્રવ્યની સામગ્રીનું સ્વયં ભક્ષણ કરતા હોય તો તેમને શક્તિ હોવા છતાં ન રોકે, તે પ્રજ્ઞાહીન થાય છે. તે પાપકર્મથી લેપાય છે. વિશેષાર્થ– પ્રશાહીન થાય-પ્રશાહીન થાય એટલે લાભ-નુકશાનનો વિચાર કર્યા વિના વહીવટ કરે. એથી અંગ ઉદ્ધારદાન વગેરેથી દેવદ્રવ્યનો વિનાશ થાય. અંગ શબ્દના અનેક અર્થો થાય છે, તેમાં સાધન અર્થ પણ તે થાય છે. અહીં સાધન એટલે જિનમંદિરમાં ઉપયોગમાં આવતાં સાધનો. આમાં દેવદ્રવ્ય પણ આવી જાય. આથી અંગ ઉધાર દાનથી દેવદ્રવ્યનો વિનાશ થાય, એનો અર્થ આ પ્રમાણે થાય–જિનમંદિરનાં સાધનો કે દેવદ્રવ્ય વ્યાજ લીધા વિના ઉધાર આપે એથી દેવદ્રવ્યનો નાશ થાય. " દ્રવ્યસપ્તતિકા ગ્રંથની ટીકામાં પ્રજ્ઞાહીનત્વનો બીજો અર્થ આ પ્રમાણે છે અથવા મંદબુદ્ધિ હોવાના કારણે થોડો ખર્ચ કરવાથી કામ બરોબર થશે કે વધારે ખર્ચ કરવાથી ? એવી સમજણ ન હોવાથી દેવદ્રવ્યનો વિનાશ થાય. (૧૦૪) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૧૨). चेइयदव्वविणासे, रिसिघाए पवयणस्स उड्डाहे। - સંગફથળે, મૂન વોહિલ્લામણ a ૨૦૦ - વત્ય વ્યવિનાશે જયારે પ્રવનોદ્દો સંવતી તુર્થપક્ષે મૂતાનિવધતામાં ૧૦૧ /. .... .... १०५ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ દેવદ્રવ્યનો નાશ કરવાથી, મુનિનો ઘાત કરવાથી, શાસનની અપભ્રાજના કરવાથી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિના મૂળમાં અંગારો મૂકાયો છે, અર્થાત્ અનંતકાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. (૧૦૫) चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । . . १०६ साहू उविक्खमाणो, अनंतसंसारिओ भणिओ ॥ १०६ ॥ चैत्यद्रव्यविनाशे तद्द्रव्यविनाशने द्विविधभेदे । સાધુપેક્ષમાળોઽનન્તસંસારિકો મળિતઃ ॥ ૨૦૬ ....... ગાથાર્થ-ચાંદી-સુવર્ણાદિ દેવદ્રવ્યનો વિનાશ તથા જિનમંદિરની કાષ્ઠ, પથ્થર, ઇંટો વગેરે બે પ્રકારની વસ્તુઓનો વિનાશ કોઇ કરી રહ્યો હોય ત્યારે, સર્વસાવદ્ય વ્યાપારોથીનિવૃત્ત થયેલો પણ સાધુ જો ઉપેક્ષા કરે—ઉપદેશ વગેરેથી નાશ થતો અટકાવે નહિ, તો અનંતસંસારિક થાય, અર્થાત્ દુર્લભબોધિ થાય. કહ્યું છે કે—“દેવદ્રવ્યનો નાશ કરવાથી મુનિનો ઘાત કરવાથી, શાસનની અપભ્રાજના કરવાથી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની મૂળમાં અંગારો મૂકાય છે, અર્થાત્ અનંતકાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી.” અહીં ભક્ષણરૂપ કે ઉપેક્ષાદિરૂપ વિનાશ જાણવો.(૧૦૬) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૨૭) चेइयदव्वं साहारणं च जो दुहइ मोहियमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए ॥ १०७ ॥ चैत्यद्रव्यं साधारणं च यो द्रुह्यति मोहितमतिकः । ધર્મ ૨ સ ન ખાનાત્યથવા વહ્વાયુજો નર | ૨૦૭ II ............... ગાથાર્થ— ક્લિષ્ટ કર્મના ઉદયથી મૂઢ ચિત્તવાળો જે મનુષ્ય દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો વિનાશ કરે છે, અથવા વ્યાજે લઇને વ્યવહાર કરવો વગેરે રીતે પોતે તેનો ઉપયોગ કરે છે, તે ધર્મને જાણતો નથી, અથવા તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે. વિશેષાર્થ– દેવદ્રવ્ય પ્રસિદ્ધ છે. જિનમંદિર, પુસ્તક અને આપત્તિમાં આવેલા શ્રાવક વગેરેનો ઉદ્ધાર કરવાને યોગ્ય એવું જે દ્રવ્ય ઋદ્ધિમાન ૧. વિનાશ કરવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી વિનાશ બે પ્રકારે છે. અહીં વિનાશના બે પ્રકાર કહ્યા હોવા છતાં સમજવામાં સરળતા રહે એ દૃષ્ટિએ અનુવાદમાં વસ્તુઓના બે પ્રકાર કહ્યા છે. ૭૨ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૭૩ શ્રાવકોએ એકઠું કરેલું હોય તે દ્રવ્ય સાધારણ દ્રવ્ય છે. (૧૦૭) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૨૬) जिणदव्वलेसजणियं, ठाणं जिणदव्वभोयणं सव्वं । साहूर्हि चइयव्वं, जइ तंमि वसिज्ज पच्छितं ॥ १०८ ॥ जिनद्रव्यलेशजनितं स्थानं जिनद्रव्यभोजनं सर्वम् । સાધુમિસ્ત્યન્યં યતિ તસ્મિન્ વસેયુઃ પ્રાયશ્ચિત્તમ્ ॥ ૧૦૮ ........... ગાથાર્થ દેવદ્રવ્યના અંશથી બનાવેલા સ્થાનનો અને દેવદ્રવ્યથી બનાવેલા સર્વ પ્રકારના ભોજનનો સાધુઓએ ત્યાગ કરવો જોઇએ. જો સાધુઓ તેવા સ્થાનમાં રહે તો પ્રાયશ્ચિત્ત આવે. (૧૦૮) छहुयं छग्गुरुयं, भिन्नमासो य पइदिणं जाव । વિદાય, મળિયું નિાળયું ધ્યે ॥ ૨૦૬ ॥ षड्लघुकं षड्गुरुकं भिन्नमासश्च प्रतिदिनं यावत् । कल्पविहारादिकं भणितं निष्ठागतं कल्पे ॥ १०९ ॥ १०९ ગાથાર્થ (આ ગાથાનો ભાવાર્થ સમજાઇ ગયો હોવા છતાં કેટલાક શબ્દોનો અર્થ સમજમાં ન આવવાથી આ ગાથાનો અર્થ લખ્યો નથી.) ............... आयाणं जो भुंजइ, पडिवण्णधणं न देइ देवस्स । नस्संतं समुविक्खड़, सो वि हु परिभमइ संसारे ॥ ११० ॥ आदानं यो भुङ्क्ते प्रतिपन्नधनं न ददाति देवस्य । નયનાં સમુપેક્ષતે સોપિ હૈં પરિશ્રમતિ સંસારે ॥ ૧૨ ........... ગાથાર્થ— જે આદાનદ્રવ્યનું ભક્ષણ કરે, સ્વીકારેલું દ્રવ્ય ન આપે, નાશ પામતા દેવદ્રવ્યની ઉપેક્ષા કરે તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિશેષાર્થ—જિનપ્રતિમાના અંગે પરિભોગમાં આવતું દ્રવ્ય આદાનદ્રવ્ય છે. આ વ્યાખ્યા આગળ ૧૬૬મી ગાથામાં જણાવશે. (૧૧૦) ૧. સમુળ શબ્દનો અર્થ સંપુટ, પેક કરેલી પેટી વગેરે થાય છે. અહીં તેનો ભાવાર્થ જ લખ્યો છે. ૨. અર્થાત્ સાતે ક્ષેત્રમાં વાપરી શક્ાય તેવું દ્રવ્ય સાધારણ દ્રવ્ય કહેવાય. ૩. દ્રવ્યસઋતિકા ગ્રંથમાં આાન શબ્દનો નીચે પ્રમાણે અર્થ કર્યો છે—આવાનં તળબ્રહ્માત્વાત્ વૈવાહિલી માટી થો મનપ્તિ=બહુ લોભથી દેવ વગેરેનું ભાડું=આવક જે ભાંગે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ . સંબોધ પ્રકરણ उकोसं दव्वत्थयं, आराहिय जाइ अच्चुयं जाव। भावत्थएण पावइ, अंतमुहत्तेण निव्वाणं ॥१११ ॥ વૃષ્ટ દ્રવ્યસ્તવમાપ્ય થાત્યયુક્ત યાત પાવન પ્રાનોત્યોર્મુહૂર્તન નિર્વાણના ૨૨૨ / ૨૨૨ ગાથાર્થ– ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરીને જીવ બારમા દેવલોક સુધી જાય છે, ભાવસવથી અંતર્મુહૂર્તમાં મોક્ષને પામે છે, ટીકાર્ય–આયુષ્યના અંતે સંલેખના કરવાપૂર્વક નિરતિચાર બારવ્રતોનાં પાલનરૂપ ઉત્કૃષ્ટ પણ દ્રવ્યસ્તવની આરાધના કરીને જીવ બારમા દેવલોક સુધી જાય છે. કહ્યું છે કે-“દેશવિરતિધર શ્રાવકોની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી અશ્રુતદેવલોક સુધી થાયછે.” (પ્રવચનસારો.ગાથા-૧૧૧૭)ભાવસ્તવથી મરુદેવામાતાની જેમ અંતર્મુહૂર્તમાં મોક્ષને પામે છે. કારણ કે ભાવસ્તવની અચિંત્યશક્તિ છે. (દર્શનશુદ્ધિ પ્રાગા.૮ર પ્રત પૃ.૭૫) (૧૧૧) तम्हा सव्वपयारा, पूया पढमा गिहीणमाइट्ठा। , बीया सव्वपयारा, साहूणं पवयणविहिए हुं ॥११२ ॥ तस्मात् सर्वप्रकारा पूजा प्रथमा गृहिणामादिष्टा । દિતીવા સર્વપ્રારા સાધૂનાં પ્રવવનવિધિના દુ' ii ૨૨૨ ૨૨૨ ગાથાર્થ– તેથી પહેલી સર્વ પ્રકારની દ્રવ્યપૂજા ગૃહસ્થોને જ કરવાની કહી છે, બીજી સર્વ પ્રકારની ભાવપૂજા શાસ્ત્રવિધિથી સાધુઓને કરવાની કહી છે. (૧૧૨) जिणमुद्दाण चढळूमि, पवरपीइमणुद्धरा भत्ती। आसायणवज्जणया, तस्साणाए परमजयणा ॥११३ ॥ जिनमुद्राणां चतुष्के प्रवरप्रीतिमनः 'उद्धरा भक्तिः । બાશતનવર્નનયા તયાણાયાં પરમતના II ૨૩ ગાથાર્થ– જિનના ચારે નિપામાં શ્રેષ્ઠ પ્રીતિવાળું મન રાખવું. પ્રબલ ભક્તિ કરવી. આશાતનાનો ત્યાગપૂર્વક જિનાજ્ઞામાં અતિશય પ્રયત્ન કરવો. ૧. હમ અવ્યય અવધારણ અર્થમાં છે. ૨. પ્રાકૃત શબ્દકોષમાં દ્ધા અને તુ એ બે સમાનાર્થક શબ્દો છે. હુ એટલે પ્રબલ. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ""'GAMIT દેવ અધિકાર ૭૫ વિશેષાર્થ– “શ્રેષ્ઠ પ્રીતિવાળું મન રાખવું” એમ કહીને પ્રીતિ અનુષ્ઠાનનો, “પ્રબલ ભક્તિ કરવી” એમ કહીને ભક્તિ અનુષ્ઠાનનો અને “જિનાજ્ઞામાં અતિશય પ્રયત્ન કરવો” એમ કહીને વચન અનુષ્ઠાનનો નિર્દેશ કર્યો છે. (૧૧૩) तब्मत्तीए भासा, पण्णवणी तेसिमविहिणिण्हवणी। संसयवुच्छेयकरणी, भासिज्जइ पवयणाणुगओ ॥११४ ॥ तद्भक्त्या भाषा प्रज्ञापनी तेषामविधिनिह्नवनी। संशयव्युच्छेदकरणी भाष्यते प्रवचनानुगतो (? प्रवचनानुगता) ॥ ११४ ॥११४ ગાથાર્થ તેઓ(=સાધુઓ) જિનભક્તિથી પ્રજ્ઞાપની, અવિધિનિહ્નવણી, સંશયગુચ્છેદકરણી અને શાસ્ત્રાનુસારી ભાષા બોલે. વિશેષાર્થ– સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા એમ ચાર પ્રકારની ભાષા છે. તેમાં અસત્યામૃષા (=વ્યવહાર) ભાષાના બાર ભેદ છે. તેમાં પાંચમી પ્રજ્ઞાપની ભાષા છે. યોગ્ય જીવને ઉપદેશ આપવો તે પ્રજ્ઞાપની ભાષા છે. પ્રસ્તુતમાં જિનપ્રતિમાની ભક્તિનો ઉપદેશ આપવો એ પ્રજ્ઞાપની ભાષા છે. જિનપૂજાની અવિધિનો લોપ=નાશ થાય (વિધિ પ્રવર્ત) તેવી ભાષા અવિધિનિહ્નવણી ભાષા છે. અનેક અર્થવાળી ભાષા બોલે, જેથી સંશય ઉત્પન્ન કરે તેવી ભાષા સંશયકરણી છે. જેમ કે સેંધવ લાવવું એમ બોલે. અહીં સૈધવ શબ્દના સિંધાલુણ અને ઘોડો વગેરે અનેક અર્થો છે. તેથી સૈધવ શબ્દ બોલવાથી સંશય થાય કે શું લાવવું? આવા પ્રકારના સંશયનો વિચ્છેદ કરે તે સંશયગુચ્છેદકરણી ભાષા છે. પ્રસ્તુતમાં જિનપ્રતિમા પૂજનીય છે કે નહિ? એવા સંશયનો નાશ કરનારી ભાષા બોલે. | મુદ્રિત પ્રત અને મારી પાસે રહેલી હસ્તલિખિત પ્રત એ બંનેમાં શિનાવરાનુગ્રો એવો જ પાઠ છે. પણ ભાષા પ્રથમા એકવચનમાં છે. માણિજ કર્મણિ પ્રયોગ છે. એટલે પ્રવદનાનુ અને મારા એમ બે પ્રથમાએકવચનમાં હોય તો અર્થનો મેળ બેસે નહિ. આથીyવેદનાનુસા એમ કરવાથી ભાષાનું વિશેષણ બની જાય, એથી અર્થનો મેળ બેસી જાય. તેથી અહીં પ્રવેવનાનુગા એવા પ્રયોગના અનુસારે અર્થ કર્યો છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ . સંબોધ પ્રકરણ તેહિ એ છઠ્ઠી વિભક્તિ તૃતીયા વિભક્તિના અર્થમાં છે. સૈઃ સાધુ એવો અર્થ છે. (૧૧૪). अणुबंधहेउरूवा, तिविहा हिंसा जिणेहिं निहिट्ठा । णिच्छयववहाराहिं, भासिज्जइ पवयणाणुगओ ॥११५ ॥ अनुबन्धहेतुरूपा त्रिविधा हिंसा जिनैनिर्दिष्टा । निश्चयव्यवहाराभ्यां भाष्यते प्रवचनानुगतो (? प्रवचनानुगता) ॥ ११५ ॥११५ ગાથાર્થ– જિનેશ્વરોએ અનુબંધ, હેતુ અને સ્વરૂપ એમ ત્રણ પ્રકારની હિંસા કહી છે. મુનિઓ નિશ્ચય-વ્યવહારથી શાસ્ત્રાનુસારી ભાષા બોલે છે. વિશેષાર્થ– મૂર્તિપૂજામાં હિંસાનું પાપ ન લાગે- આજે કેટલાક હિંસાના નામે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે એ યોગ્ય નથી. જો સૂક્ષ્મદષ્ટિથી હિંસા અને અહિંસાને સમજવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલમાં આવી જાય કે મૂર્તિપૂજામાં વાસ્તવિક હિંસા નથી. અહિંસાના અને હિંસાના હેતુ, સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકાર છે. , હેતુ અહિંસા– જયણા રાખવી, એટલે કે જીવો ન મરે તેની કાળજી રાખવી (=ઉપયોગ રાખવો), એ હેતુ અહિંસા છે. હેતુ હિંસા– જયણા ન રાખવી, એટલે કે જીવો મરે તેની કાળજી ન રાખવી (=ઉપયોગ ન રાખવો) એ હેતુ હિંસા છે. હેતુ એટલે કારણ, હિંસાનું મુખ્ય કારણ અજયણા છે. જીવો ન મરે તેની કાળજી ન રાખવી એ અજયણા છે. સ્વરૂપ અહિંસા-જીવો ન મરે કે જીવોને દુઃખ ન થાય તે સ્વરૂપ અહિંસા. સ્વરૂપ હિંસા– જીવો મરે કે જીવોને દુઃખ થાય તે સ્વરૂપ હિંસા. અનુબંધ અહિંસા-અનુબંધ એટલે પરિણામ. જે પ્રવૃત્તિથી પરિણામે અહિંસા થાય તે અનુબંધ અહિંસા. અનુબંધ હિંસા–જે પ્રવૃત્તિથી પરિણામે હિંસા હોય, જેનું ફળ હિંસા હોય, તે અનુબંધ હિંસા. હેતુ હિંસા અને હેતુ અહિંસામાં મારાથી જીવહિંસા ન થઈ જાય તેની કાળજી ( તેનો ઉપયોગ) છે કે નહિ તેની મુખ્યતા છે. સ્વરૂપ હિંસા અને સ્વરૂપ અહિંસામાં જીવો મર્યા છે કે નહિ તેની મુખ્યતા છે. અનુબંધ હિંસા અને અનુબંધ અહિંસામાં ધ્યેયની મુખ્યતા છે. એટલે અહિંસાનું પાલન કરવામાં ધ્યેય શું છે અને થઈ રહેલી હિંસામાં ધ્યેય શું છે તેની મુખ્યતા છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર આ ત્રણ પ્રકારની હિંસામાં હેતુ હિંસા અને અનુબંધ હિંસા પારમાર્થિક હિંસા છે. તેમાં પણ અનુબંધ હિંસા મુખ્ય હિંસા છે. હવે ત્રણ પ્રકારની હિંસા અને અહિંસામાં કોને કેટલી અને કેવી રીતે હિંસા અને અહિંસા હોય તે વિચારીએ-(૧) જેના અંતરમાં અહિંસાના ભાવ નથી, તેવો જીવ ઉપયોગ વિના ચાલે અને જીવ મરી જાય તો તેને ત્રણ પ્રકારની હિંસા લાગે. અંતરમાં અહિંસાના ભાવ ન હોવાથી અનુબંધ હિંસા લાગે. ઉપયોગ વિના ચાલવાથી હેતુ હિંસા લાગે. જીવ મર્યો હોવાથી સ્વરૂપહિંસા પણ લાગે. (૨) જો અહીંજીવનમરે તો સ્વરૂપ હિંસા સિવાય બે પ્રકારની હિંસા લાગે. સંસારમાં રહેલા લગભગ બધા જ જીવોને ક્યારેક ત્રણે પ્રકારની તો ક્યારેક બે પ્રકારની હિંસા લાગ્યા કરે છે. (૩) હવે જો તે જીવ (જેના અંતરમાં અહિંસાના ભાવ નથી તે) ઉપયોગપૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેને એક જ અનુબંધ હિંસા લાગે. પ્રશ્ન–અંતરમાં અહિંસાના ભાવ ન હોય છતાં મારાથી જીવો ન મરે તેવા ઉપયોગપૂર્વક ચાલે એ શી રીતે બને ? મારાથી જીવો ન મરે તેવો ઉપયોગ જ સૂચવે છે કે અંતરમાં અહિંસાના ભાવ છે. ઉત્તર–આ વિષયને બહુ સૂક્ષ્મદષ્ટિથી સમજવાની જરૂર છે. મારાથી જીવો ન મરે એવા ઉપયોગ માત્રથી અહિંસાના પરિણામ છે એ નક્કી ન થાય. અહિંસાના પરિણામ છે કે નહિ તે જાણવા અહિંસાનું પાલન 'શા માટે કરે છે તે જાણવું જોઇએ. જેના અંતરમાં અહિંસાના પાલનમાં મોક્ષનો કે સ્વકર્તવ્યપાલનનો આશય હોય તેના જ અંતરમાં અહિંસાના પરિણામ હોય. જેના અંતરમાં અહિંસાના પાલનમાં ઉક્ત આશય ન હોય, કિંતુ અન્ય કોઇ ભૌતિક આશય હોય, તો જીવ ઉપયોગપૂર્વક ચાલતો હોય છતાં તેનામાં અહિંસાના પરિણામ ન હોય. બગલો પાણીમાં અને પારધિ જમીન ઉપર જરાય અવાજ ન થાય તેવા ઉપયોગપૂર્વક ચાલે છે. પણ તેના અંતરમાં અહિંસાના પરિણામ નથી. અભવ્ય જીવો ચારિત્રનું પાલન સુંદર કરે છે. મારાથી કોઈ જીવ મરી ન જાય તેની બહુ કાળજી રાખે છે. દરેક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરે છે. છતાં તેમાં અહિંસાના પરિણામ નથી. કારણ કે તેનું ધ્યેય ખોટું છે. ચારિત્રના પાલનથી (=અહિંસાના પાલનથી) તેને સંસારના સુખો For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮. સંબોધ પ્રકરણ જોઇએ છે. સંસારસુખ માટે જે જીવો અહિંસાનું પાલન કરે તેને સંસારનાં સુખો મળે અને પરિણામે તે જીવો વધારે પાપ કરનારા બને એથી પરિણામે હિંસા વધે. આથી સંસારસુખની પ્રાપ્તિ વગેરે દુન્યવી આશયથી અહિંસાનું પાલન કરનાર જીવો ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરે અને કોઈ જીવ ન મરે એથી તેમને હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા હોય, પણ અનુબંધ અહિંસા ન હોય. આવી હતુ અહિંસાથી હિંસા વધવા દ્વારા દુઃખ વધે. (૪) જેના અંતરમાં અહિંસાના પરિણામ થયા છે તે મુનિ વગેરે જીવો ઉપયોગપૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેમને ત્રણ પ્રકારની અહિંસા હોય છે. ત્રણમાંથી એક પણ પ્રકારની હિંસા ન હોય. (૫) હવે જો (જના અંતરમાં અહિંસાના પરિણામ છે) તે જીવ ઉપયોગપૂર્વક ચાલે છતાં જીવ મરી જાય ત્યારે તેને હેતુ અને અનુબંધ એ બે અહિંસા હોય, પણ સ્વરૂપ અહિંસા ન હોય. અંતરમાં અહિંસાના પરિણામ છે માટે અનુબંધ અહિંસા છે. ઉપયોગપૂર્વક ચાલે છે માટે હેતુ અહિંસા છે. જીવ મરી જવાથી સ્વરૂપથી=બાહ્યથી હિંસા થઈ હોવાથી સ્વરૂપ અહિંસા નથી. (૬) હવે જો તે જીવ પ્રમાદના કારણે ઉપયોગપૂર્વક ન ચાલે, છતાં જીવ ન મરે તો અનુબંધ અને સ્વરૂપ એ બે અહિંસા હોય. પણ હેતુ અહિંસા ન હોય. કારણ કે હિંસાનો હેતુ (કારણ) પ્રમાદ રહેલો છે. આ જીવમાં અપ્રમાદ નથી, પ્રમાદ છે. (૭) હવે જો તે જીવ ઉપયોગપૂર્વક ન ચાલે અને જીવ મરી જાય તો તેને સ્વરૂપ અને હેતુ એ બે અહિંસા ન હોય, પણ અનુબંધ અહિંસા હોય. કારણ કે પ્રમાદ થઈ જવા છતાં અને જીવ મરી જવા છતાં અંતરમાં પરિણામ તો અહિંસાના જ છે. પ્રશ્ન- ઉપયોગપૂર્વક ચાલે છતાં જીવો મરી જાય એ કેવી રીતે બને? ઉત્તર– ઉડતા પતંગિયા વગેરે જીવો સહસા પગ નીચે આવી જાય ત્યારે અથવા સાધુ નદી ઉતરતા હોય વગેરે પ્રસંગે આવું બને. અહીં અનુબંધ અહિંસા હોય. જે જીવ જિનવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનીને મોક્ષના આશયથી યતનાપૂર્વક જિનપૂજા કરે તેને માત્ર સ્વરૂપ હિંસા લાગે, હેત કે અનુબંધ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૭૯ હિંસા ન લાગે. હવે જો યતના વિના જિનપૂજા કરે તો હેતુ અને સ્વરૂપ એ બંને હિંસા લાગે. પણ અનુબંધ હિંસા ન જ લાગે. કારણ કે હિંસાના ભાવ નથી, ભાવ તો જિનપૂજાના જ છે. પુષ્પાદિથી જિનપૂજા કરતી વખતે જીવોને સામાન્ય કિલામણા વગેરે હિંસા થવા છતાં પૂજકને પુષ્પાદિકના જીવો પ્રત્યે હિંસક ભાવ ન હોય, કિંતુ દયાભાવ હોય. યતનાથી જિનપૂજા કરનારને હિંસાનો અનુબંધથતો નથી, અહિંસાનો અનુબંધ થાય છે. આ વિષે અધ્યાત્મસાર અધિકાર-૧૨ ગાથા-૪૮ અને ૫૦માં કહ્યું છે કેसतामस्याश्च कस्याश्चिद्, यतना भक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया, जिनपूजादिकर्मणि ॥ ४८ ॥ “યતનાપૂર્વક કરાતી જિનભક્તિથી શોભતા સપુરુષોના જિનપૂજાદિ કાર્યોમાં થતી હિંસાથી અહિંસાનો અનુબંધ થાય છે હિંસાથી પણ અહિંસાનું ફળ મળે છે.” साधूनामप्रमत्तानां, सा चाहिंसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद्, गुणोत्कर्षो यतस्ततः ॥ ५० ॥ “અપ્રમત્તમુનિઓની નદી ઉતરવા વગેરેની ક્રિયામાં થતી હિંસા અહિંસાનો અનુબંધ કરાવે છે. તેવી હિંસાથી હિંસાનો અનુબંધનો વિચ્છેદ થઈ જતો હોવાથી (અપ્રતિબદ્ધવિહાર વગેરે) ગુણોની વૃદ્ધિ થાય છે.” - જો આ પ્રમાણે હિંસા-અહિંસાના પ્રકારો ન સમજે અને કેવળ બાહ્ય અહિંસા જ જોવામાં આવે તો મુનિ પણ અહિંસક ન બની શકે. કારણ કે સૂક્ષ્મ હિંસા તો મુનિને પણ લાગે છે. જીવ વીતરાગ બને છે (સર્વજ્ઞ બને છે) ત્યાર પછી પણ મોક્ષમાં ન જાય ત્યાં સુધી સૂક્ષ્મ હિંસા ચાલુ હોય છે. જો બાહ્યથી કોઈ પણ જાતની હિંસા ન થાય તો અહિંસક ભાવ આવે એમ માનવામાં આવે તો એકેન્દ્રિય જીવો બાહ્યથી કોઈ હિંસા કરતા નથી. તેથી તે જીવો અહિંસક બનવા જોઈએ. પણ તેમ નથી. માટે હિંસા-અહિંસામાં ભાવની (=ણેયની અને પરિણામની) પ્રધાનતા છે. જિનપૂજામાં સામાન્ય હિંસા થવા છતાં તેનાથી પરિણામે લાભ થાય છે. (૧૧૫) For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ - સંબોધ પ્રકરણ गीयत्थवयणणाहा, मग्गसणाहा सया जहिं किरिया। णिच्चं जिणझाणपरा, तवसंजमजोगसंजुत्ता ॥११६ ॥ गीतार्थवचननाथा मार्गसनाथा सदा यत्र क्रिया। . નિત્યં નિનધ્યાનપરાસ્ત :સંયમયો સંયુti: ll ૨૨૬ II ૨૨૬ ગાથાર્થ-જ્યાં( જે મુનિઓમાં) ક્રિયા સદા ગીતાર્થવચનના અનુસાર થાય છે, અને એથી જ માર્ગાનુસારી છે. તપ સંયમથી યુક્ત તે મુનિઓ સદા જિનધ્યાનમાં તત્પર હોય છે સદા જિનધ્યાનમાં રહેલા હોય છે. (કારણ કે ક્રિયા કરતાં ભગવાને આ ક્રિયા આ રીતે કરવાની કહી છે ઇત્યાદિ રીતે જિનોના સ્મરણ દ્વારા જિનના ધ્યાનમાં હોય છે.) (૧૧૬) तेसिं सव्वपयारा, भावत्थवओ हविज्ज जिणपूया। जइकरणे सयरित्ता, तग्गयसुहफलणुमोयणया ॥११७॥ तेषां सर्वप्रकारा भावस्तवतो भवेत् जिनपूजा। . તિરો સ્વયંશિસ્તત્તિશુધનાનુમોદનયા II ૨૧૭ | ... ૨૭ ગાથાર્થ– તે મુનિઓને ભાવસ્તવથી સર્વ પ્રકારની ભાવજિનપૂજા હોય છે. જેઓ સ્વયં સાધુ ક્રિયા કરવામાં અસમર્થ છે તેમને ભાવસાધુઓમાં રહેલા શુભ ફળની અનુમોદના દ્વારા ભાવપૂજા હોય. (શ્રાવકો કે સંવિગ્નપાક્ષિકો સ્વયં મુનિક્રિયાનું પાલન કરતા નથી. આમ છતાં શાસ્ત્ર પ્રમાણે ક્રિયા કરનારા મુનિઓના ચારિત્રની અનુમોદના કરવા દ્વારા ભાવપૂજાવાળા થાય છે.) (૧૧૭) अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणो, दव्वत्थए कूवदिटुंतो ॥११८ ॥ अकृत्स्त्रप्रवर्तकानां विरताविरतानामेषः खलु युक्तः । સંસાપ્રતનુણો વ્યસ્ત ફૂપદષ્ટન્તઃ II ૨૨૮ ૨૨૮ ગાથાર્થ– અપૂર્ણસંયમવાળા દેશવિરતિ શ્રાવકોને શુભકર્મના અનુબંધ દ્વારા સંસાર ઘટાડનાર દ્રવ્યસ્તવ સાક્ષાત્ જ કરવા યોગ્ય છે. આ વિષે કૂપનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. (૧૧૮) (પંચવસ્તુક ગા-૧૨૨૪) For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર भावत्थयस्स हेऊ, दव्वं हेऊत्तिसइओ णेयं । थलगामसिरा कूवा, दिटुंता तस्थिमे जाण ॥११९॥ भावस्तवस्य हेतुर्द्रव्यं हेतुरितिशब्दतो ज्ञेयम् । ગ્રામસિ ગૂપાન દત્તાત્ તવેનાનું નાની િ ૨૨૫ II ૨૨૨ ગાથાર્થ– દ્રવ્યસ્તવ ભાવસ્તવનો હેતુ છે. જે ભાવનું કારણ હોય તે દ્રવ્ય. એવા દ્રવ્યશબ્દના અર્થ પ્રમાણે (શ્રાવકો દ્વારા કરાતી પ્રભુપૂજા) દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યસ્તવમાં (વાડી વગેરેની) ભૂમિમાં અને ગામોમાં રહેલા પાણીની સરવાળા કૂવાઓને દષ્ટાંત રૂપે જાણ. વિશેષાર્થ– કૂવાના દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે–સેરવાળા (જે ભૂમિમાંથી પાણીનો પ્રવાહ પ્રગટતો હોય તેવા) કૂવાઓ ખોદવાથી પાણીની પ્રાપ્તિ થતાં જેમ સ્વ-પર ઉપકાર થાય છે, તેમ વિશુિદ્ધ પૂજાથી સ્વ-પર ઉપકાર થાય છે. . પ્રશ્ન-પંચાશકસૂત્રમાં પૂજાપચાશકની ૪ર ગાથામાં કૂવાના દષ્ટાંતની ઘટના આ પ્રમાણે કરી છે–કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલા થાય છે, શ્રમ-સુધા-તૃષા વગેરેનું દુઃખ વેઠવું પડે છે, પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં સ્વ-પરને લાભ થાય છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજામાં હિંસા થવા છતાં પૂજાથી થતા શુભભાવોથી પરિણામે લાભ જ થાય છે. પૂજા પંચાશકમાં બતાવેલી કૂવાની ઘટના અહીં વિશેષાર્થમાં બતાવેલી ટિનાથી જુદી જ છે. આનું શું કારણ? ઉત્તર- પૂજાના વિધિશુદ્ધ અને વિધિ અશુદ્ધ એમ બે પ્રકાર છે. તનાવાળી પૂજા વિધિશુદ્ધ છે. યેતનાની ખામીવાળી પૂજા વિધિઅશુદ્ધ ભૂજ છે. ભગવાનની ભક્તિમાં અનુપયોગી હિંસાનો ત્યાગ કરવાનો પ્રયત્ન =કાળજી) કરવો એ યતના છે. તેવા પ્રયત્નનો અભાવ અયતના છે. યતનાનો બોધ ન હોય એથી અથવા બોધ હોવા છતાં પ્રમાદ આદિના કારણે યતનાની ખામી રહે તેવી પૂજા વિધિ અશુદ્ધ છે. વિધિ અશુદ્ધ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૮૨ પૂજામાં વિધિની ખામીથી થતી યતનાની ખામીના કારણે અલ્પ પાપબંધ થાય, અને ભક્તિના ભાવથી ઘણી નિર્જરા થાય. પૂજાપંચાશકમાં કૂપદૃષ્ટાંતની ઘટના વિધિ અશુદ્ધ પૂજાની અપેક્ષાએ છે. વિધિશુદ્ધ પૂજામાં જરા પણ હિંસા ન હોવાથી અહીં વિશેષાર્થમાં જણાવેલી કુપ દૃષ્ટાંતની ઘટના વિધિશુદ્ધ પૂજાની અપેક્ષાએ છે. પ્રશ્ન— વિધિશુદ્ધ પૂજામાં પુષ્પોની કિલામણા વગેરેથી હિંસા થતી હોવા છતાં વિધિશુદ્ધ પૂજામાં જરા પણ હિંસા નથી. એનું શું કારણ? ઉત્તર– પ્રમત્તયોગાત્ પ્રાવ્યપરોપળ હિંસા (તત્ત્વાર્થ-૭-૮)=પ્રમાદયોગથી જીવનો નાશ તે હિંસા. વિધિશુદ્ધ પૂજામાં હિંસાનું આ લક્ષણ ઘટતું નથી. કારણ કે યતના હોવાથી પ્રમાદ નથી. વિધિશુદ્ધ પૂજામાં દ્રવ્યહિંસા છે. દ્રવ્યહિંસા કર્મબંધનું કારણ નથી. પ્રમાદથી થતી ભાવહિંસા એ કર્મબંધનું કારણ છે. (૧૧૯) छक्कायवहसमुत्था, पुवं पच्छा उ विसुद्धकम्मफ़ला । इच्चाइ मुसा भासा, णेया भासाकुसीलाणं ॥ १२० ॥ षट्कायवधसमुत्था पूर्वं पश्चात् तु विशुद्धकर्मफला । ત્યાદ્રિ મૃષા ભાષા શેયા ભાષાશીનાનામ્ ॥ ૨૨૦ .............. ગાથાર્થ— જિનપૂજા પહેલાં ષટ્કાયના વધથી થયેલી છે, પછી વિશુદ્ધ કર્મના ફળવાળી છે, અર્થાત્ જિનપૂજામાં પહેલાં ષટ્કાયનો વધ છે, પછી (પ્રભુભક્તિના શુભભાવથી) પુણ્યકર્મનો બંધ થાય છે, ઇત્યાદિ ભાષાકુશીલોની ભાષા અસત્ય જાણવી. વિશેષાર્થ— ૧૧૯મી ગાથામાં વિશેષાર્થમાં કહ્યું તેમ વિધિશુદ્ધ પૂજામાં ષટ્કાયનો વધ નથી. જો પરિપૂર્ણ વિધિપૂર્વક ભક્તિના પ્રકર્ષથી ભગવાનની પૂજા કોઇ કરતું હોય, આમ છતાં પૂજાકાળમાં પુષ્પ ચડાવવાની ક્રિયા તથા જલ અભિષેકાદિ ક્રિયારૂપ હિંસાને દોષરૂપે સ્વીકારવામાં આવે, અને તેને આશ્રયીને પૂજામાં લેશ કર્મબંધ છે, તેમ સ્વીકારવામાં આવે તો પૂજા પંચાશક ગાથા-૪૨માં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જે એમ કહ્યું કે, “જો For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૮૩ કે પૂજામાં કથંચિત્ કાયવધ છે”, તેવું કહેત નહીં, પરંતુ “જો કે પૂજામાં નક્કી કાયવધ છે” તેમ કહેત. કથંચિદ્ કાયવધ છે એમ કહ્યું એનો અર્થ એ થયો કે કથંચિદ્ કાયવધ નથી. આનાથી એ ફલિત થયું કે, પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચનને પ્રમાણભૂત સ્વીકારીએ તો નક્કી થાય છે કે, વિધિશુદ્ધ પૂજામાં નિયમથી કાયવધ નથી, અને તેથી જ એ ફલિત થાય છે કે, વિધિની ખામીની અપેક્ષાએ પૂજામાં કાયવધ છે અને પરિપૂર્ણ વિધિપૂર્વકની પૂજામાં લેશ પણ કાર્યવધ નથી. માટે વિધિશુદ્ધ પૂજામાં લેશ પણ કર્મબંધ નથી, તેમ સ્વીકારવું જોઇએ. તેથી જિનપૂજા પહેલાં ષટ્કાયના વધથી થયેલી છે” ઇત્યાદિ ભાષા અસત્ય છે. (૧૨૦) || जम्हा वं पच्छा, सुहथिरजोगाणुकूलिणी भणिया । નહ સામૂળમહિલા, ન નાફ આવા ોવરદ્ ॥ ૨૨૨ ॥ यस्मात् पूर्वं पश्चात् शुभस्थिरयोगानुकूलिनी भणिता । યથા સાધૂનામહિંસા 7 યાત્યાપાર ॥ .. ............... ગાથાર્થ— કારણ કે પૂજા પહેલાં અને પછી શુભસ્થિરયોગને અનુકૂળ કહી છે, અર્થાત્ પૂજકના મન આદિ યોગો પહેલાં સ્નાન આદિ વખતે અને પછી પૂજા કરતી વખતે શુભ અને સ્થિર હોય છે. તેથી જેવી રીતે સાધુઓને આચારના વિષયમાં=કાયાદિથી પ્રવૃત્તિ કરવામાં અહિંસા થતી નથી=હિંસાનો અભાવ હોય છે, તેમ જિનપૂજકને પણ હિંસાનો અભાવ હોય છે. વિશેષાર્થ– પૂજકને સ્નાન આદિ કરતી વખતે પણ શુભ ભાવ હોય છે. આથી જ પૂજા પંચાશકની ૧૧મી ગાથામાં કહ્યું છે કે—“સ્નાનાદિમાં ભૂમિને જોવી, જળ ગાળવું વગેરે યતના થાય છે. આ યતનાથી વિબુધ જીવોને વિશુદ્ધભાવ અનુભવસિદ્ધ છે.” આથી વિધિશુદ્ધ પૂજામાં પહેલાં પણ હિંસા નથી, અને તેથી કર્મબંધ નથી.” ,, પૂજા કરતી વખતે પણ પુષ્પાદિની કિલામણા થવા છતાં પણ વિધિશુદ્ધ પૂજામાં પ્રમાદયોગનો અભાવ હોવાથી માત્ર દ્રવ્યહિંસા છે, ભાવહિંસા નથી. જેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનારા મુનિઓને અનિવાર્ય હિંસા થતી હોવા છતાં હિંસાનો અભાવ હોય છે, તેમ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ - સંબોધ પ્રકરણ યતનાથી પૂજકને પૂજામાં અનિવાર્ય હિંસા થવા છતાં હિંસાનો અભાવ હોય છે. (૧૨૧) गिहवावारविवज्जण-गुणाओ सव्वत्थ मित्तिभावाओ। सम्मद्दिविटाणे, एसा वि हु भावपूयत्ति ॥१२२ ॥ गृहव्यापारविवर्जनगुणात् सर्वत्र मैत्रीभावात् । સગદષ્ટિસ્થાન પાપિ દુ ભાવપૂનેતિ II રર . રરર ગાથાર્થ– પૂજામાં ઘર વ્યાપારના ત્યાગરૂપ લાભ થતો હોવાથી અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવાથી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં આદ્રવ્યપૂજા પણ (પરમાર્થથી) ભાવપૂજા છે. (૧૨) तम्हा न हिंसभावो, कयावि हुज्जा जिणिदपूयम्मि। अज्झप्पजोगजुत्ता, पूया सव्वत्थ जयकरणी ॥१२३ ॥ तस्मान्न हिंसाभावो कदापि भवेत् जिनेन्द्रपूजायाम् । અધ્યાત્મયોપુરુ પૂના સર્વત્ર ઝરણી I શરૂ II ૨૨૨ ગાથાર્થ– તેથી જિનેશ્વરની પૂજામાં ક્યારે પણ હિંસા નથી, પૂજા સર્વત્ર પહેલાં અને પછી પણ) આત્માસંબંધી યોગથી યુક્ત છે, અને જય (=રાગાદિ શત્રુઓનો પરાજય) કરનારી છે. (૧૨૩) अविरयसम्मद्दिट्टीण पढमं सम्मत्तमूलपढमपया। पुरओ सव्वगुणाण, ठाणेसु जहारिहा किरिया ॥१२४ ॥ अविरतसम्यग्दृष्टिनां प्रथमं सम्यक्त्वमूलं प्रथमपदा। પુરતો સર્વાના સ્થાનેષુ યથા જિયા / રર૪ ....૨૨૪ ગાથાર્થ– અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને પહેલાં સમ્યક્ત્વમૂળ પ્રથમપદવાળી ક્રિયા હોય છે. પછી આગળના સર્વ ગુણસ્થાનોમાં યથાયોગ્ય ક્રિયા હોય છે. વિશેષાર્થ– જીવોમાં સર્વપ્રથમ ભાવક્રિયા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. કારણ કે સમ્યકત્વ વિનાની ક્રિયા દ્રવ્યક્રિયા છે. અહીં પદ એટલે સ્થાન. સમ્યકત્વ છે મૂળ જેમાં એવું જે પ્રથમ સ્થાન. અવિરત સમદષ્ટિ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૮૫ જીવોમાં પહેલાં જિનપૂજા, ગુરુસેવા અને જિનવાણી શ્રવણ આ ત્રણ ક્રિયા હોય છે. આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે—અવિરત સમ્યગ્દષ્ટિ જીવો માટે જિનપૂજા એ પ્રાથમિક કર્તવ્ય છે. પછી જીવ જેમ જેમ આગળના ગુણસ્થાનમાં જાય છે તેમ તેમ યથાયોગ્ય પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરવાની હોય છે. (૧૨૪) जत्थ य जा दव्वकिरिया, अग्गग्गंमि हु तहा तहा दिट्ठा । भावत्थयस्स सव्वत्थ परमपवित्ती तहा दिट्ठा ॥ १२५ ॥ यत्र च या द्रव्यक्रियाऽग्राग्रे खलु तथा तथा दृष्टा । भावस्तवस्य सर्वत्र परमप्रवृत्तिस्तथा दृष्टा ॥ १२५ ॥ १२५ ગાથાર્થ આગળ આગળના ગુણસ્થાનોમાં જે ગુણસ્થાને જે જે રીતે જે ક્રિયા અભિમત છે, તે તે સર્વગુણ સ્થાનમાં તે તે રીતે ભાવસ્તવની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ અભિમત છે. .............. વિશેષાર્થ— જીવ જેમ જેમ ભાવપૂર્વકક્રિયામાં આગળ વધતો જાય છે, તેમ તેમ તેનામાં ભાવ વધે છે. અંતરના ભાવ એ ભાવસ્તવ છે. ક્રિયા એ દ્રવ્યસ્તવ છે. આમ ક્રિયા રૂપ દ્રવ્યસ્તવની જેમ જેમ વૃદ્ધિ થાય છે, તેમ તેમ આંતરિક ભાવરૂપ ભાવસ્તવ વધે છે. આનાથી ગ્રંથકાર એ સિદ્ધ કરવા માગે છે કે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે. એથી ભાવસ્તવની પ્રાપ્તિ માટે દ્રવ્યસ્તવ અનિવાર્ય છે. (૧૨૫) सालंबणझाणाओ, झाणमणालंबणं हविज्ज सया । किं बहुणा भणिएणं, सासयसुहकारिणी पूया ॥ १२६ ॥ १२६ सालम्बनध्यानाद् ध्यानमनालम्बनं भवेत् सदा । નિ વસ્તુના મતેિન શાશ્વતસુવારિળી પૂના ॥ ૧૨૬ ............. ॥ ॥ ગાથાર્થ હંમેશા સાલંબનધ્યાનથી જ નિરાલંબનધ્યાન થાય, અર્થાત્ માલંબનધ્યાનનો અભ્યાસ કર્યા પછી જ નિરાલંબનધ્યાનનું સામર્થ્ય પ્રાપ્ત રાય છે. (જિનપૂજા સાલંબનધ્યાન છે. આથી નિરાલંબનધ્યાનનું પામર્થ્ય પ્રાપ્ત કરવા જિનપૂજા અનિવાર્ય છે.) વધારે કહેવાથી શું ? જિનપૂજા શાશ્વત સુખને કરનારી છે. (૧૨૬) For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ८६ સંબોધ પ્રકરણ तित्थयरो तित्थयरतणेण जो सद्दहिज्ज सद्धाए। निक्खेवा खलु चउरो, एगत्तेणेव विण्णेया ॥१२७॥ तीर्थङ्करस्तीर्थकरत्वेन यः श्रद्धीयते श्रद्धया। निक्षेपाः खलु चत्वार एकत्वेनैव विज्ञेया ॥ १२७ .......... १२७. ગાથાર્થ જે તીર્થકરની તીર્થકરપણાથી શ્રદ્ધા કરાય છે તે તીર્થકરના ચાર નિક્ષેપા એકપણાથી જ જાણવા, અર્થાત્ ચારે નિક્ષેપા તીર્થકર સ્વરૂપ °४ %aql. (१२७) आसायणपरिहारो, आणाराहणममूढभत्तीए। . जिणदव्वपरिच्चाओ, जेण कओ सो परमभव्वो ॥१२८ आशातनापरिहार आज्ञाराधनममूढभक्त्या। जिनद्रव्यपरित्यागो येन कृतः स परमभव्यः ॥ १२८ ॥ ............. १२८ ગાથાર્થ– જેણે જિનની આશાતનાનો ત્યાગ કર્યો છે, અમૂઢ ભક્તિથી (=सम पूर्वनी मस्तिथी) निशानी माराधना ७२री छ, भने દેવદ્રવ્યનો ત્યાગ કર્યો છે, તે ઉત્કૃષ્ટ ભવ્ય છે, અર્થાત્ નજીકના કાળમાં भोक्षे ना२ भव्य ७१ छ. (१२८) झाणस्स य भेयकए, निक्खेवा जत्थ जत्थ निद्दिवा । ते ते पसाहियव्वा, विसुद्धसम्मत्तजुत्तेहिं ॥१२९ ॥ ध्यानस्य च भेदकृते निक्षेपा यत्र यत्र निर्दिष्टाः। ते ते प्रसाधयितव्या विशुद्धसम्यक्त्वयुक्तैः ।। १२९ ।......... १२९ ગાથાર્થ– વિશુદ્ધ સમ્યક્ત્વથી યુક્ત જીવોએ ધ્યાનના ભેદ માટે (=તીર્થકરોનું વિવિધ રૂપે ધ્યાન કરવા માટે) જ્યાં જ્યાં જે જે નિક્ષેપ જણાવ્યા છે ત્યાં ત્યાં તે તે નિપા સિદ્ધ કરવા તે તે નિપાની સાધનાमाराधना ४२वी. (१२८) पूयाए सत्तविहा, सोही बोहिजणाण कायव्वा। धणवत्थखेत्तमणवय-कायापूओवगरणाणं ॥१३०॥ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર पूजायां सप्तविधा शुद्धिर्बोधिजनानां कर्तव्या। ધન-વસ્ત્ર-ક્ષેત્ર-મન-વ-ક્રયા-પૂનો નરળાનામ્ II ૨૦ | ૨૨૦ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવોએ જિનપૂજામાં ધનની, વસ્ત્રની, ક્ષેત્રની, મનની, વચનની, કાયાની અને પૂજાના ઉપકરણોની એમ સાત પ્રકારની શુદ્ધિ કરવી=પાળવી જોઈએ. (૧૩૦) ધનશુદ્ધિ अण्णायदुगंछोंछमूलहराणज्जवित्तिहरमलिणं । दव्वाइ विवज्जणेहिं सुद्धं सत्तीइ धणमिटुं॥१३१॥ अज्ञात-जुगुप्सोञ्छ-मूलहराऽनार्य-वृत्तिहर-मलिनम् ।। ચારિવિવર્નને શુદ્ધ વિત્યા ધનમિદમ્ I ૨૩૨ II ૨૩૨ ગાથાર્થ– અજ્ઞાત=આ ધન કોનું છે એવી ખબર ન હોય તેવું માર્ગ વગેરેમાંથી લીધેલું જુગુપ્સોચ્છ=પરલોકને પ્રધાન માનનારા સજ્જનોને જે ધંધો કરવા યોગ્ય ન હોવાથી નિંદનીય હોય, જેમ કે દારૂનો વેપાર કરવો વગેરે. આમ નિંદનીય ધંધાથી એકઠું કરેલું. મૂલહર કોઇની થાપણ ઓળવવી. અન્યાધ્ય=માપ-તોલા બરાબર ન કરવા, વ્યાજ અધિક લેવું, વગેરે રીતે અન્યાયથી મેળવેલું. વૃત્તિહર કોઇની આજીવિકા ઝૂંટવીને લીધેલું, આ રીતે અજ્ઞાન આદિ દ્વારા મેળવેલું ધન મલિન ગણાય. આવા મલિન ધનાદિનો ત્યાગ કરીને પોતાની શક્તિ પ્રમાણે પૂજામાં વાપરેલું ધન શુદ્ધધન તરીકે અભિપ્રેત છે. (૧૩૧) વાશુદ્ધિ वत्थं चहा तयफल-विगलपणिदिइलोमसंभूयं । સદ તફયંત્ર કર્થ, નિમિત્ત (1) સાયä શરૂર છે वस्त्रं चतुर्धा त्वक्फलविकलपञ्चेन्द्रियलोमसंभूतम् । અથ તૃતીય વ ચતુર્થ નિપજી (1) ચમ્ I શરૂર II .... ૨૩૨ ગાથાર્થ– વસ્ત્ર છાલમાંથી થયેલું, ફળમાંથી ( કપાસના ડોડામાંથી) થયેલું, વિકલેદ્રિયમાંથી થયેલું ( કોશેટા વગેરેનું), પંચેદ્રિયલોમથી For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [૮૮ સંબોધ પ્રકરણ * થયેલું (=ઉનનું) એમ ચાર પ્રકારનું છે. તેમાં ત્રીજા પ્રકારનું અને ચોથા પ્રકારનું વસ્ત્ર જિનભક્તિમાં કરવું વાપરવું. વિશેષાર્થ– લેખકદોષથી 1 ના સ્થાને ર લખાઈ ગયો છે. એવી સંભાવના કરીને કાઉસમાં મૂકેલ છે. કારણ કે આગળ ૧૩પમી ગાથામાં વિકસેંદ્રિય-પંચેદ્રિય પ્રાણીનું બનેલું વસ્ત્ર પૂજામાં વાપરવાનું કહ્યું છે. (૧૩૨) मुहपुत्तियपडपुत्तिय, कज्जे कइयावि तं न कायव्वं। .. बीयं सेयं मसिणं, दुस्सं खोमाइ बहुभेयं ॥१३३॥ मुखपोतिका-पटपोतिका कार्ये कदापि तन्न कर्तव्यम् । ' દ્વિતીય શ્વેતં મરૂi તૂર્થ ક્ષોમારિ વહુન્ II રૂરૂ II. ૨૩૨ ગાથાર્થ– ત્રીજા-ચોથા પ્રકારનું વસ્ત્ર મુહપત્તિ અને પૂજા માટે મુખે બાંધવાના રૂમાલ માટે ક્યારેય ન વાપરવું. બીજું (કપાસ વગેરેનું) શ્વેત : અને કોમળવસ્ત્ર જિનભક્તિમાં વાપરવું. બીજું વસ્ત્ર ફોમ( કપાસ વગેરેમાંથી બનેલું) વગેરે અનેક પ્રકારનું છે. (૧૩૩) नण्णं कियभावाइसुद्धं मुद्धं सहावओ धवलं। जिणभत्तीइ निमित्तं, कायव्वं सव्वहा नूणं ॥१३४ ॥ 'नान्नं क्रीतभावादिशुद्धं मुग्धं स्वभावतो धवलम् । નિમવત્યા નિમિત્તે કર્તવ્ય સર્વથા નૂનમ્ II ૨૪ / રૂ૪ ગાથાર્થ– ફાટેલું વગેરે પ્રકારનું દૂષિત વસ્ત્ર ન વાપરવું. ક્રીતભાવ આદિથી શુદ્ધ હોય, અથત વેપારીને છેતરીને ઓછા ભાવ વગેરેથી ખરીદેલું ન હોય વગેરે રીતે શુદ્ધ હોય, મનોહર હોય અને સ્વરૂપથી સફેદ હોય તેવું વસ્ત્ર જિનભક્તિ માટે વાપરવું. (૧૩૪) અહીં જિનભક્તિમાં કેવું વસ્ત્ર વપરાય એ વિષે નીચે મુજબ પાઠાંતર છેविगलपणिदियदव्वाण संभवं कप्पए नु भत्तीए । पढमं बीयं वत्थं, नो कप्पइ भत्ति (माइ) कज्जेसुत्ति ॥१३५॥ ૧. શબ્દ દેશ્ય છે. પ્રાકૃત શબ્દ કોષમાં તેનો આરોપિત, ખંડિત એવો શબ્દ જણાવ્યો છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર विकलपञ्चेन्द्रियद्रव्याणां संभवं कल्पते नु भक्त्याम्। પઢમં દ્વિતીયં વર નો તે પp(માવિ)ર્વે II શરૂ I શરૂ ગાંથાર્થ– જિનભક્તિમાં વિકલૈંદ્રિય અને પંચેંદ્રિય પ્રાણીનાં દ્રવ્યોમાંથી થયેલું વસ્ત્ર કહ્યું છે. જિનભક્તિના કાર્યોમાં પહેલું અને બીજું વસ્ત્ર ન કલ્પ. (૧૩૫) (હવે પછીની ત્રણ ગાથાઓ વિકલૈંદ્રિય અને પંચેન્દ્રિય પ્રાણીનાદ્રવ્યોમાંથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર વાપરી શકાય એવા પાઠાંતરની પુષ્ટી માટે છે.) सुयभावे जं सिटुं, तं सव्वं किज्जए सुभत्तीए। कच्छुरिकाइगंध-दव्वं नेयं नानु )मिगजायं ॥१३६ ॥ श्रुतभावे यत् शिष्टं तत् सर्वं क्रियते सुभक्त्या। સ્તુરિવાધિદ્રવ્ય નૈનં ર (2) પૃનાતનું શરૂદ્દ ...૨૩૬ ગાથાર્થ શાસ્ત્રમાં સુંદર જિનભક્તિ માટે જે દ્રવ્ય વાપરવાનું કહ્યું હોય તે બધું વપરાય છે. (એથી જ) મૃગનાભિમાંથી ઉત્પન્ન કસ્તૂરી વગેરે અનેક પ્રકારનું સુગંધી દ્રવ્ય વપરાય છે. (૧૩૬). जं लोमहत्थयाइ, वुत्तं तं देव्वनिम्मियं तत्थ । इत्थ वि तयभावाओ, जं कीड़ भत्तिसब्भावा ॥१३७ ॥ . . यद् लोमहस्तकादि उक्तं तद् द्रव्यनिर्मितं तत्र। મત્રા માવા વયિતે સિક્કાવાત્ II રૂ|. ૨૩૭ ગાથાર્થ શાસ્ત્રમાં જે મોરપીંછ વગેરે કહ્યું છે તે દેવલોકમાં દેવનિર્મિત (અત્યંત સુંદર) હોય છે. અહીં પણ દેવનિર્મિત મોરપીંછનો અભાવ હોવાથી ભક્તિના સદૂભાવથી તે (મોરના પીંછામાંથી) કરાય છે. (૧૩૭) जं वालवीजणाइ, सव्वं रययप्पयारमासज्ज । संपइ तयभावाओ लोममयं किज्जइ विसिटुं॥१३८ ॥ । यद् वालवीजनादि सर्वं रजतप्रकारमासाद्य । સંપ્રતિ માવા તોમર્યાયિતે વિશિષ્ટમ્ II ૨૨૮ I ... ૨૨૮ ૧. અહીં મુદ્રિત પ્રતમાં અને મારી પાસે રહેલી હસ્તલિખિત ત્રણે પ્રતોમાં ર એવો પ્રયોગ છે. પણ હોવું જોઇએ. ૩ એવા પ્રયોગના આધારે અનુવાદ કર્યો છે. મારી પાસે રહેલી ત્રણે - હસ્તલિખિત પ્રતોમાં અનેક સ્થળે અશુદ્ધિ જોવા મળે છે. –આચાર્ય રાજશેખરસૂરિ. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– ચામર વગેરે જે ભક્તિનાં સાધનો શાસ્ત્રમાં કહ્યાં છે તે બધાં દેવો ચાંદી-સુવર્ણ વગેરેના મેળવીને (ત્રવિકુર્તીને) ભક્તિ કરે છે. હમણાં તેનો અભાવ હોવાથી વાળમાંથી બનાવેલાં ચામર (વગેરે) વાપરવામાં આવે છે. (૧૩૮) णो थीपुरिसविवज्जासवत्थं कुज्जा न थिबुगपरिमाणं। दंसणायारविसोहिए कायव्वो मुहपुडोट्ठपुडो ॥ १३९॥ न स्त्रीपुरुषविपर्यासवस्त्रं कुर्यान्न स्तिबुकपरिमाणम्। ... ર્શનારાવિશુક્રયા કર્તવ્યો મુલાયેગણપુર I ૬૩૬ II . ૨૧ ગાથાર્થ– પૂજામાં સ્ત્રીનું વસ્ત્ર પુરુષ અને પુરુષનું વસ્ત્ર સ્ત્રીએ ન પહેરવું, સૂકું વસ્ત્ર ન પહેરવું, દર્શનાચારની વિશુદ્ધિ માટે આઠ પડવાળો મુખકોશ બાંધવો. (૧૩૯) ક્ષેત્રશુદ્ધિ निस्सल्लं विहिनिम्मिय-भूपीठमणज्जसंगमावज्ज । निस्संकियाइदोसेहिं रहियं खेत्तं पवित्तं च ॥१४०॥ निःशल्यं विधिनिर्मित भूपीठमनार्यसङ्गमावर्जम् । નિશ્રાતિ િરહિત ક્ષેત્રે પવિત્ર 9 II ૨૪૦ || .... ૨૪૦ ગાથાર્થ– ક્ષેત્ર શલ્યથી રહિત, વિધિથી નિર્મિત પૃથ્વીતળવાળું, અનાર્ય માણસોના સંગથી રહિત, નિશ્રાથી અંકિત આદિ દોષોથી રહિત અને પવિત્ર હોવું જોઇએ. વિશેષાર્થ– શલ્યથી રહિત– જ્યાં જિનમંદિર બંધાવવાનું હોય તે ભૂમિ હાડકાં વગેરે શલ્યોથી રહિત હોવી જોઈએ. નિશ્રાથી અંકિત– મૂળ શ્લોકમાં ાિરંજિયાફ પદનો પ્રસિદ્ધ અર્થ શંકાનો અભાવ એવો છે. પણ તે અર્થ અહીં ઘટી શકે નહિ. કેમ કે શંકાનો અભાવ ગુણ છે, દોષ નથી. આથી અહીં નિશ્રા+મતિ એમ સંસ્કૃત છાયા કરી છે. અંકિત એટલે છાપવાળું. બીજાની નિશ્રાના છાપવાળું, અર્થાત્ બીજાની માલિકીનું. બીજાની માલિકીવાળા ક્ષેત્રમાં જિનમંદિર બંધાવવું એ દોષ છે. (૧૪૦) For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર મનશુદ્ધિ अकुसलमणप्पवित्ती-वावारविवज्जणं खु मणसुद्धी। दूरीकयमिच्छत्त-लवाइदोसेहिं सा होइ ॥१४१॥ अकुशलमनःप्रवृत्तिव्यापारविवर्जनं खलु मनःशुद्धिः । તમિથ્યાત્વવારિતોષઃ સા મવતિ II ૨૪૨ I. ૨૪ ગાથાર્થ– અશુભ મનની પ્રવૃત્તિરૂપ વ્યાપારનો ત્યાગ કરવો, અર્થાત્ અશુભ ચિંતનનો ત્યાગ કરવો એ મનશુદ્ધિ છે. મનશુદ્ધિ મિથ્યાત્વનો અંશ આદિ દોષોને દૂર કરવાથી થાય છે. (૧૪૧) पयडियगुणट्ठगेणो-चियवित्तिपसत्यचित्तसब्भावा । खेयाइदोसरहिया, तदन्झवसिया य मणसुद्धी ॥१४२॥ प्रकटितगुणाष्टकेनोचितवृत्तिप्रशस्तचित्तसद्भावा। હેફ્લિોહિતા તવષ્યવસિતા ર મન:શુદ્ધિ II ૨૪ર I ૨૪૨ ગાથાર્થ પ્રગટ કરેલા આઠ ગુણોથી ઉચિત પ્રવૃત્તિના કારણે જેમાં પ્રશસ્તચિત્તની વિદ્યમાનતા છે તેવી, ખેદ વગેરે દોષોથી રહિત અને તેના જ અધ્યવસાયવાળી મનશુદ્ધિ છે. ' વિશેષાર્થ– શુશ્રુષા વગેરે આઠ ગુણો પ્રગટ થાય એટલે ઉચિતઅનુચિત પ્રવૃત્તિનો નિર્ણય થાય. એવો નિર્ણય થતાં જીવ ઉચિત પ્રવૃત્તિ કરે. ઉચિત પ્રવૃત્તિના કારણે ચિત્ત પ્રશસ્ત બને. પ્રસ્તુતમાં જિનપૂજા કરવી એ ઉચિત પ્રવૃત્તિ છે. તેથી ચિત્ત પ્રશસ્ત બને છે. આથી મનશુદ્ધિ હોય ત્યારે ચિત્ત પ્રશસ્ત હોય છે. ચિત્ત પ્રશસ્ત બને તેથી ખેદ વગેરે દોષો દૂર થાય. તેના જ અધ્યવસાયવાળી એટલે જિનના જ કે જિનપૂજાના જ અધ્યવસાયવાળી. આનો અર્થ એ થયો કે પૂજા કરતી વખતે મન જિનપૂજા સિવાય બીજા વિચારવાળું બને તો મન શુદ્ધિ નથી. માટે જ ત્રણ નીસિલિનું પાલન કરવાનું વિધાન છે. (૧૪૨). વચનશુદ્ધિ गिहवावारविवज्जण सन्नाईहि वि पसत्थवयणगुणा। जिणगुणकीत्तणरूवा पूयावसरे हु वयसुद्धी ॥१४३ ॥ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ - સંબોધ પ્રકરણ गृहव्यापारविवर्जनं संज्ञादिभिरपि प्रशस्तवचनगुणा । fઝનાગીન પૂનાવાલરે હજુ વવશુદ્ધિા ૨૪રૂ II ૨૪૩ ગાથાર્થ– પૂજાના સમયે સંજ્ઞા(=ઈશારો) વગેરેથી પણ ગૃહ વ્યાપારનો ત્યાગ કરવો એ વચનશુદ્ધિ છે. વચનશુદ્ધિ પ્રશસ્ત વચનરૂપ ગુણવાળી અને જિનગુણોના કીર્તનરૂપ છે, અર્થાત્ પૂજાના અવસરે પ્રશસ્ત વચન બોલવા કે જિનગુણોનું કીર્તન કરવું એ વચનશુદ્ધિ છે. વિશેષાર્થ–સંજ્ઞા વગેરેથી પણ ગૃહવ્યાપારનો ત્યાગ કરવામાં વચનની નિવૃત્તિ ( મીન) રૂપ વચનશુદ્ધિ છે. પ્રશસ્ત વચન બોલવામાં અને જિનગુણોના કીર્તનમાં શુભવચનની પ્રવૃત્તિરૂપ વચનશુદ્ધિ છે. (૧૪૩) કાયશુદ્ધિ आसायणपरिहार-प्पयासपयडियपसत्यभत्तिभरा । हासाइमलिणवज्जण-लोयविरुद्धाइसव्वं जं ॥१४४ ॥ आशातनपरिहारप्रयासप्रकटितप्रशस्तभक्तिभरा। હાસ્થતિમતિનવર્નન-નોવિરુદ્ધતિસર્વ ય ા ૨૪૪ II ૨૪૪ ગાથાર્થ– કાયશુદ્ધિમાં આશાતનાનો ત્યાગ કરવાના પ્રયત્નપૂર્વક પ્રશસ્તભક્તિનો સમૂહ પ્રગટ કરેલો હોય છે, અર્થાત્ કાયશુદ્ધિમાં કાયાથી જિનની આશાતના ન થાય તેવો પ્રયત્ન હોય છે, અને અંતરમાં રહેલો પ્રશસ્ત ભક્તિનો સમૂહ કાયા દ્વારા (=મુખ ઉપર પ્રગટ થતા હર્ષ આદિથી) પ્રગટ કરાતો હોય છે તથા હાસ્યાદિ દોષોનો અને લોકવિરુદ્ધ આચરણ આદિ સર્વ દોષોનો ત્યાગ કરવો તે પણ કાયશુદ્ધિ છે. (૧૪૪) પૂજાનો વિધિ विहिकयहाणुव्वट्टण-गत्तो लित्तो सुगंधमाईहिं। कयतिलओ वेगच्छि, आणाववहारपणरूवं ॥१४५ ॥ ૧. વ્યવહારના આશાવ્યવહાર વગેરે પાંચ પ્રકાર છે. પ્રસ્તુતમાં આશાવ્યવહારનો ભાવાર્થ આજ્ઞાપાલન એવો છે. પા એટલે પ્રતિજ્ઞા. વર્તમાનમાં જિનાજ્ઞાને શિરોધાર્ય કરવાનાં હેતુથી સ્વલલાટે તિલક કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ८3 દેવ અધિકાર विधिकृतस्नानोवर्तनगात्रो लिप्तो सुगन्धादिभिः । कृततिलको वैकक्षमाज्ञाव्यवहारपणरूपम् ॥ १४५ ॥.............. १४५ कंठहियउयरदेसंमि कयतिलओ अप्पणा असंकप्यो । जिणगुणथुणणं सहहण-मणुवमसुहतित्तिसंकरणं ॥१४६ ॥ कण्ठहदयोदरदेशे कृततिलक आत्मनाऽसंकल्पः। जिनगुणस्तवनं श्रद्धानमनुपमसुखतृप्तिसंकरणम् ॥ १४६ ॥ .......... १४६ पुव्वासाभिमुहमुहो, विहिकयन्हाणो अणिदियविसयगणो। उवसामियअप्पसत्थ-जोयरयभावसन्हाणो ॥१४७॥ पूर्वाशाभिमुखमुखों विधिकृतस्नानोऽनिन्द्रियविषयगणः । उपशामिताप्रशस्तयोगरजोभावश्लक्ष्णः ॥ १४७ ॥...... सिट्ठीए समगपयंगुटुगयं जाणुहत्थअंसाणं । सिरमालकंठवच्छ-त्थलउयरंमि जिणिंदाणं ॥१४८ ॥ सृष्ट्या समकपदाङ्गष्ठगतं जानुहस्तांसानाम्। | शिरोभालकण्ठवत्सस्थलोदरे जिनेन्द्राणाम् ॥ १४८ .......... १४८ कयचित्तो दढचित्तो, अणुत्तरज्झाणभत्तिसंजुत्तो। पच्छा विविहपयारा, पूया निम्माइ निम्ममओ ॥१४९ ॥ कृतचित्तो दृढचित्तोऽनुत्तरध्यानभक्तियुक्तः। पश्चाद् विविधप्रकाराः पूजा निर्माति निर्ममकः ॥ १४९ ॥.. ... १४९ ગાથાર્થ–પૂજા માટે વિધિપૂર્વક સ્નાન કરે, શરીરે ઉદ્વર્તન કરે=શરીરને શુદ્ધ કરનારા પદાર્થોને શરીરે ચોળીને શરીરને શુદ્ધ કરે, સુગંધી પદાર્થોથી શરીરે વિલેપન કરે, તિલક કરે, આજ્ઞાપાલનની પ્રતિજ્ઞારૂપ વૈકક્ષ કરે શરીરે જનોઇના જેવો આકાર કરે. (૧૪૫) કંઠ, હૃદય અને ઉદર પ્રદેશમાં તિલક કરે, સ્વયં સંકલ્પ-વિકલ્પ ન કરે. જિનગુણોની સ્તુતિ કરે. नगुनश्रद्धा ४३. अनुपम सुमनी तरिने ४३ अनुमवे. (१४६) ૧. આ કંઠથી આપના જ ગુણો ગાઈશ એ હેતુથી કંઠે તિલક કરે. આ હૃદયસિંહાસનમાં આપને 1 જ બિરાજમાન કરીશ એવા ભાવથી હૃદયે તિલક કરે. હે પ્રભુ ! આ ઉદરમાં અભક્ષ્ય વસ્તુ નહિ નાખું એવા ભાવથી ઉદરે તિલક કરે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪. સંબોધ પ્રકરણ હવે પૂજક કેવો હોય તે કહે છે–જેનું મુખ પૂર્વ દિશા તરફ છે, જેણે વિધિથી સ્નાન કર્યું છે, જે ઇંદ્રિયોના વિષય સમૂહને વશ બન્યો નથી, જેણે અપ્રશસ્ત યોગને અને રજને ( બંધાતા કર્મન) ઉપશાંત કરી દીધા છે અને (એથી) જે ભાવસ્નાનવાળો છે. (૧૪૭) આવો પૂજક ક્રમશ: જિનેશ્વરોના ચરણના બે અંગુઠા, જાનુ ઢીંચણ, હાથ, ખભા, મસ્તક લલાટ, કંઠ, છાતી અને ઉદર એ નવ અંગોએ પૂજા કરે. (૧૪૮) જેણે પૂજામાં જ ચિત્ત કર્યું છે, જે પૂજામાં જ દઢ ચિત્તવાળો છે, જે સર્વશ્રેષ્ઠ ધ્યાન અને ભક્તિથી સંયુક્ત છે અને મમતાથી રહિત છે એવી પૂજક પછી (અંગરચના વગેરે) વિવિધ પ્રકારની પૂજા કરે. (૧૪૯) નિમલ્યા पुप्फाइ ण्हवणाइ, निम्मल्लंज हवे जिणिंदाणं। तं ठावइ विहिपुव्वं, जत्थासायणपरं न हवे ॥१५०॥ पुष्पादि स्त्रपनादि निर्माल्यं यद् भवेद् जिनेन्द्राणाम् ।' તત્ સ્થાતિ વિધિપૂર્વ યત્રાશાતન પરંન મ / ૧૦ I. ૨૫૦ ગાથાર્થ–પુષ્પ વગેરે અને પ્રક્ષાલનું પાણી વગેરે જિનેશ્વરોનું નિર્માલ્યા જયાં આશાતના ન થાય ત્યાં દૂર વિધિપૂર્વક નાખે. (૧૫) जइवि हु जिणंगसंगं, निम्मल्लं नेव हुज्ज कइयावि। निस्सीकं लोयगुणा ववहारगुणेहिं निम्मल्लं ॥१५१ ॥ यद्यपि खलु जिनाङ्गसङ्ग निर्माल्यं नैव भवेत् कदापि । "3*" 7*jથાનમ્ | ૨૧૨ ll NR ગાથાર્થ જો કે જિનનાં અંગોના સંગવાળી કોઈ વસ્તુ ક્યારે પણ નિર્માલ્ય ન થાય. તો પણ જે વસ્તુ (નિસીક) શોભારહિત થયેલી ૧. સ્નાનથી સહિત તે સસ્નાન. ભાવથી સસ્નાન તે ભાવ સસ્નાન. અર્થાતુ ભાવસ્નાનવાળો. ૨. સૃષ્ટિ શબ્દનો ક્રમશઃ અર્થ પણ છે. ૩. સવિલ એટલે સાથે અર્થ થાય તે અહીંન ઘટે. એથી શબ્દ લેવો અને સ્વાર્થમાસમજવો. સએટલે સમાન રીતે બે અંગુઠાની સમાન રીતે પૂજા કરે એવો અર્થ થાય. વાક્યરચનાક્ષિણ થાય-વાંચનારને બરોબર ન સમજ પડે એ દષ્ટિએ અનુવાદમાં સમાનો અર્થ કર્યો નથી. ૪. પર નો દૂર અર્થ પણ થાય છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૯૫ હોય તે વસ્તુ લોકમાં (લુણા~) ગૌણ થઈ જવાના કારણે વ્યવહારધર્મથી (=દેવના અંગે ચઢેલી જે વસ્તુ શોભા રહિત બની ગઈ હોય કે બીજી વાર ચઢાવી શકાય તેવી ન રહી હોય તે વસ્તુ નિર્માલ્ય ગણાય એવો લોકવ્યવહાર હોવાથી) નિર્માલ્ય ગણાય છે. (૧૫૧). भक्खणपालंधण-नियंगपरिभोयभूइकम्मपरं। अविहिट्ठावणमेवं, निम्मल्लं पंचहा वज्जं ॥१५२॥ भक्षण-पादोल्लङ्घन-निजाङ्गपरिभोग-भूतिकर्मपरम् । અવિધિસ્થાપનમેવં નિર્માર્ચે પશધા વર્ષમાં ૨૫૨ ૨૫૨ ગાથાર્થ ભક્ષણ કરવું, ચરણોથી ઉલ્લંઘન કરવું, પોતાના શરીરે ભોગ કરવો, ભૂતિકર્મ કરવું=શરીરની રક્ષા વગેરે માટે શરીરે ભસ્મનો (=વાસચૂર્ણનો) લેપ કરવો વગેરે ક્રિયા કરવી, અવિધિથી નાખવું. આ પાંચ રીતે નિર્માલ્યનો ત્યાગ કરવો. વિશેષાર્થ– (૧) નિર્માલ્ય જળ વગેરેનું ભક્ષણ ન કરવું. (૨) નિર્માલ્યા વસ્તુને પગથી ઓળંગવી નહિ, અર્થાત્ એના ઉપર થઈને ન જવું. (૩) પોતાના શરીર માટે તેનો ઉપયોગ ન કરવો. (૪) દેવના અંગે ચઢેલા વાસક્ષેપ વગેરેને પોતાના શરીરે (=મસ્તક વગેરે સ્થળે) લગાડવું તે ભૂતિકર્મ છે. આવું ભૂતિકર્મ ન કરવું. (૫) પુષ્પો કે પ્રક્ષાલ જળ લોકોના પગમાં આવે, જીવોત્પત્તિ થાય કે કીડીઓ વગેરેની વિરાધના થાય તેવા સ્થાને ન નાખવાં. (૧૫) तिरियभवहेउभक्खण-मणज्जजाइसु हविज्ज उलंघो। दोहग्गं परिभोगे, भूइकम्मे आसुरी जाई ॥१५३ ॥ तिर्यग्भवहेतुर्भक्षण-मनार्यजातिषु भवेदुल्लङ्घः। . સૌનાવે ખોળે પૂતિવન બાસુરી નાતિ: ૨૧૨ .......૧૨ ગાથાર્થ નિમલ્યનું ભક્ષણ તિર્યંચના ભવમાં ઉત્પત્તિનું કારણ છે. 'નિમલ્યનું ઉલ્લંઘન કરવાથી અનાર્ય મનુષ્યોની જાતિમાં ઉત્પત્તિ થાય. નિર્માલ્યનો પોતાના શરીરે પરિભોગ કરવાથી દૌર્ભાગ્યની For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૯૬ પ્રાપ્તિ થાય. નિર્માલ્યનો ભૂતિકર્મમાં ઉપયોગ કરવાથી અસુર દેવોમાં (उत्पत्ति थाय (143) अविहिट्ठवणमबोहि-लाहो हुज्जा णिदंसणाणित्थ । देवपुरंदरकुमरा, सामात्थी अमरसमरनिवा ॥ १५४ ॥ अविधिस्थापनमबोधिलाभो भवेत् निदर्शनान्यत्र । देव-पुरन्दरकुमारौ सामार्थी अमरसमरनृपौ ॥ १५४ ॥ १५४ ગાથાર્થ– નિર્માલ્યને અવિધિથી નાખવાથી બોધિલાભ ન થાય. ઉક્ત પાંચ રીતે નિર્માલ્યનો ત્યાગ ન કરવામાં અનુક્રમે દેવકુમાર, પુરંદરडुंभार, सामार्थी, अमरराभ अने समरराभ से पांच दृष्टांतो छे. (१५४) तम्हा अविहिच्चाओ, कायव्वो सव्वहा सुनिउणेहिं । जम्हाऽणासायणा खलु मुक्खंगं मुक्खमग्गस्स ॥ १५५ ॥ तस्मादविधित्यागः कर्तव्यः सर्वथा सुनिपुणैः । यस्मादनाशातना खलु मुख्या मोक्षमार्गस्य ॥ १५५ ॥ १५५ ગાથાર્થ તેથી અતિકુશળ મનુષ્યે અવિધિનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. કારણ કે આશાતનાનો ત્યાગ મોક્ષમાર્ગનો મુખ્ય હેતુ છે. (૧૫૫) विहिकरणमविहिचाओ, गुरुगुणवुड्डाण सेवणं सवणं । बालजणाण विवज्जण-मगुणुज्झणमज्जगुणपक्खो ॥ १५६ ॥ विधिकरणमविधित्यागो गुरुगुणवृद्धानां सेवनं श्रवणम् । बालजनानां विवर्जनमगुणोज्झनमार्यगुणपक्षः || १५६ || ............ १५६ अरिहपमुहाण तेरस - पयाण बहुमाणवण्णसंजलणा । कुसलाणुट्टाणकरण - मिच्चाइगुणेहिं मुक्खंगं ॥ १५७ ॥ अर्हत्प्रमुखत्रयोदशपदानां बहुमानवर्णसंज्वलने । कुशलानुष्ठानकरणमित्यादिगुणैर्मोक्षाङ्गम् ॥ १५७ ॥ १५७ ગાથાર્થ—વિધિ કરવી, અવિધિનો ત્યાગ કરવો, મહાન ગુણોથી વૃદ્ધોની સેવા કરવી, ધર્મનું શ્રવણ કરવું, અજ્ઞાન લોકોનો ત્યાગ કરવો, દોષોનો (કે ગુણરહિત લોકોનો) ત્યાગ કરવો, આર્યપુરુષોના ગુણોનો પક્ષપાત For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર કરવો, અરિહંત વગેરે તેર પદોનું બહુમાન કરવું અને તેમના ગુણોની પ્રશંસા કરવી, શુભ અનુષ્ઠાનો કરવા ઈત્યાદિ ગુણો મોક્ષના હેતુ છે. વિશેષાર્થ– તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય અને ગણી એમ તેર પદો છે. કુલ એટલે અનેક ગણોનો (ગચ્છોનો) સમુદાય. ગણ એટલે એક આચાર્યનો ગચ્છ (સમુદાય). સ્થવિર એટલે સીદાતા સાધુઓને સ્થિર કરનાર ગણી એટલે સાધુ સમુદાયના અધિપતિ આગેવાન. બાકીના પદોનો અર્થ સુગમ છે. (૧૫૬-૧૫૭) (પ્ર.સા. ગાથા-પ૫૦-૫૫૧) तत्तो निसीहियाए, पविसित्ता मंडवंमि जिणपुरओ। महिनिहियजाणुपाणि-सिरेहिं विहिणा पणामतियं ॥१५८ ॥ ततो नैषेधिक्या प्रविश्य मण्डपे जिनपुरतः । મિિનહિતનાનુપffશોધિના પ્રણામત્રિમ્ II ૧૮ II ૨૫૮ ગાથાર્થ ત્યાર બાદ નિસીહિ' કહેવાપૂર્વક મંડપમાં પ્રવેશ કરીને જિનની આગળ પૃથ્વી ઉપર બે જાન, બે હાથ અને મસ્તક એ પાંચ અંગો સ્થાપીને વિધિથી ત્રણ વાર પ્રણામ કરે. (૧૫૮). तयणु हरिसुलसंतो, कयमुहकोसो जिणिदपडिमाणं। વાવરૂ વિલિય, નિમાઈ નોમથેન ૧૬ . • तदनुहर्षोल्लसन् कृतमुखकोशो जिनेन्द्रप्रतिमानाम् । અનિયતિ નન્યુક્તિ નિર્માર્ચ સોમહર્તન II ૧૬ I ... ૧૬ ગાથાર્થ ત્યાર બાદ હર્ષથી ઉલ્લાસ પામતો પૂજક મુખકોશ બાંધીને જિનેશ્વરની પ્રતિમાઓના રાતે રહેલા નિર્માલ્યને પછીથી દૂર કરે. (૧૫૯) - जिणगिहपमज्जणं तो, करेड कारेड वा वि अनेणं। . जिणबिंबाण पूयं तो विहिणा कुणइ जहाजोगं ॥१६०॥ जिनगृहप्रमार्जनं ततः करोति कारयति वाऽप्यन्येन । બિનવિવાનાં પૂનાં તતો વિધિના પતિ થાયોગમા ૨૬૦ ||. ૨૬૦ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮. સંબોધ પ્રકરણ ગાથાર્થ-ત્યારબાદ જિનમંદિરનું પ્રમાર્જન પોતે જાતે કરે, અથવા બીજા પાસે કરાવે, ત્યાર બાદ યથાયોગ્ય જિનબિંબોની પૂજા કરે. (૧૬) (૨.વં.મ.ભા. ગા-૧૯૫). अह पुव्वं चिय केणइ, हविज्ज पूया कया सुविहवेण। तंपि सविसेससोहं, जह होइ तहा तहा कुज्जा ॥१६१ ॥ अथ पूर्वमेव केनापि भवेत् पूजा कृता सुविभवेन। . તામપિ સવિશેષણોમાં યથા મવતિ તથા તથા જ્યા દૂર . દ. ગાથાર્થ– હવે જો પૂર્વે કોઈએ પણ સારા વૈભવથી પૂજા કરી હોય તો તે બિંબ પણ જેમ વિશેષ શોભાવાળું બને તેમ કરે. (૧૬૧. (ચ.વ.મ.ભા. ગા-૧૯૬). निम्मलंपि न एवं, भण्णइ निम्मल्ललक्खणाभावा। भोगविणटुं दव्वं, निम्मलं नन्नहा वुत्तं ॥१६२॥ निर्माल्यमपि नैव भण्यते निर्माल्यलक्षणाभावात् । ' બોવિનષ્ટ ચૅ નિર્માલ્ય નાથોજીમ્ II ૨૬ર I. ૨૬ર ગાથાર્થ આ પ્રમાણે (=વિશેષ શોભા કરવા માટે પુષ્પો વગેરેને પ્રતિમા ઉપરથી ઉતારવા વગેરેથી) નિર્માલ્ય પણ નથી કહેવાતું. કારણ કે નિર્માલ્યનું લક્ષણ તેમાં ઘટતું નથી. જે દ્રવ્ય ભોગથી વિનષ્ટ (=ફરી ઉપયોગમાં ન આવે તેવું) હોય તેવું દ્રવ્ય નિર્માલ્ય થાય છે. બીજી રીતે નિર્માલ્ય કહ્યું નથી. (૧૬) दव्वंतरसंपत्तं, निम्मल्लस्सावि धाउमुहसस्सं। तं पुण जिणस्स जुग्गं, जायइ बालाणमणुचिटुं॥१६३ ॥ द्रव्यान्तरसंप्राप्तं निर्माल्यस्यापि धातुमुखशस्यम् । તત્ પુન: નિની યોગ્યે યાતિ વાતાનામનુષ્ટમ્ II ૨૬૩ ... ૨૬૩ ગાથાર્થ– નિર્માલ્ય પણ દ્રવ્યમાંથી અન્ય અવસ્થાને પામેલું સુવર્ણધાતુ વગેરે શ્રેષ્ઠ દ્રવ્ય થાય તો તે દ્રવ્ય જિનને યોગ્ય=જિનપ્રતિમાના ભોગને યોગ્ય થાય છે. મુગ્ધજીવોએ તેમ આચરેલું છે. (૧૬૯મી ગાથામાં પણ આ જણાવ્યું છે.) (૧૬૩) For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર इत्तो चेव जिणाणं, पुणरवि आरोवणं कुणंति तहा। वत्थाहरणाईणं, जुगलियकुंडलियमाईणं ॥१६४ ॥ अतश्चैव जिनानां पुनरपि आरोपणं कुर्वन्ति तथा । વસ્ત્રાપારીનાં યુગતિષ્કનાહીનામ્ II ૨૪ ૬૪ ગાથાર્થ– આથી જ જિનપ્રતિમાઓને વસ્ત્ર, આભૂષણ વગેરે અને કુંડલજોડી વગેરે ફરી પણ ચઢાવે છે. (૧૬૪) एत्तो चिय एगाए, कासाईए जिणिदपडिमाणं । अट्ठसयं लूहंता, विजयाई वनिआ समए ॥१६५ ॥ इतः खलु एकया काषाय्या जिनेन्द्रप्रतिमानाम् । મછરાત મૃગનો વિનાયો વળા: સમયે I ૬ ...૨૬ ગાથાર્થ– આથી જ વિજયદેવ વગેરે દેવો એક જ અંગલૂછણાથી એકસો આઠ પ્રતિમાઓને લુછે છે એમ શાસ્ત્રમાં વર્ણન આવે છે. વિશેષાર્થ– શબ્દકોષમાં શાણા શબ્દનો લાલ રંગથી રંગેલ વસ્ત્ર વગેરે અર્થ છે. પણે અહીં દેવો જે વસ્ત્રથી પ્રતિમાઓને લુછે છે તે વસ્ત્રની સાફ એવી સંજ્ઞા છે, અને તેનો પ્રયોગ સ્ત્રીલિંગમાં થાય છે. આથી પ્રસ્તુતવાલા; શબ્દનો ભાવાર્થ અંગલુછણું થાય. (૧૯૫) (ચ.વ.મ.ભા. ગા-૯૦) चेइयदव्वं तिविहं, पूयानिम्मल्लकप्पियं तत्थ । आयाणमाईपूयादव्वं जिणदेहपरिभोगं ॥१६६ ॥ चैत्यद्रव्यं त्रिविधं पूजा-निर्माल्य-कल्पितं तत्र । માતાનમતિ પૂનાદવ્ય જિનપિરિમોમમ્ II ૬૬ ૨૬૬ ગોથાર્થ– ચૈત્યદ્રવ્ય, પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ ત્રણ પ્રકારનું છે. તેમાં આદાન વગેરે પૂજાદ્રવ્ય જિનેશ્વરના દેહના પરિભોગમાં આવી શકે તેવું છે. વિશેષાર્થ–પૂજા માટે રાખેલ મકાન આદિની આવકથી કે એકઠા કરેલા દ્રવ્યના વ્યાજથી પ્રાપ્ત થતું, અથવા કોઇ શ્રાવકે પૂજા માટે અર્પણ કર્યું હોય ઇત્યાદિદ્રવ્ય આદાનદ્રવ્યછે. આદ્રવ્યથી અંગપૂજા માટે ચંદન-કેસર આદિ લાવી શકાય, તથા અગ્રપૂજાનાં દ્રવ્યો પણ લાવી શકાય. (૧૬) For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સંબોધ પ્રકરણ अक्खयफलबलिवत्थाइ संतियं जं पुणो दविणजायं। तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्ममि उवओगं ॥१६७॥ अक्षत-फल-बलि-वस्त्रादिसत्कं यद् पुनः द्रविणजातम् । तद् निर्माल्यमुच्यते जिनगृहकर्मणि उपयोगम् ॥ १६७ ॥ ૨૬૭ ગાથાર્થ– અક્ષત, ફળ, બલિ અને વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્યસમૂહ હોય તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનમંદિરના કાર્યમાં ઉપયોગી છે. જિનદેહમાં ઉપયોગી નથી. (૧૬૭). दव्वंतरनिम्मवियं, निम्मलं पि हु विभूसणाईहिं। तं पुण जिणंगसंगि, हविज्ज णण्णात्थ तं भयणा ॥१६८॥ द्रव्यान्तरनिर्मापितं निर्माल्यमपि खलु विभूषणादिभिः । તત્ પુનર્જનના ભવેત્ નાચત્ર તદ્ મનના II ૨૬૮ . ... ૨૬૮ ગાથાર્થનિર્માલ્ય પણ જે આભૂષણો આદિ દ્વારા દ્રવ્યાંતરમાં નિર્મિત કરાવ્યું હોય ( નિર્માલ્યમાંથી અન્ય મુકુટ વગેરે આભૂષણ રૂપે નવી વસ્તુ કરાવી હોય) તે જિનપ્રતિમા માટે વાપરી શકાય છે. પણ અન્ય નિર્માલ્યા જિનપ્રતિમા માટે ન વાપરી શકાય. માટે નિર્માલ્યમાં ભજના છે. એટલે કે અમુક પ્રકારનું નિર્માલ્ય (=નિર્માલ્ય વેચીને બનાવેલ મુકુટ વગેરે) જિનપ્રતિમા માટે ઉપયોગી છે, અને અમુક પ્રકારનું નિર્માલ્ય (=નિર્માલ્યા વેચીને ખરીદેલ કેસર વગેરે) જિનપ્રતિમા માટે ઉપયોગી નથી. ' વિશેષાર્થ– આભૂષણ વગેરે જે દ્રવ્ય ઘસારો લાગવો વગેરે કારણથી નિર્માલ્ય થયું હોય= વાપરવા માટે અયોગ્ય થયું હોય, તેને ભાંગીને બીજું આભૂષણ વગેરે બનાવે તો તે આભૂષણ વગેરે દ્રવ્ય ફરી જિનપ્રિતમા માટે ઉપયોગી બને. ૧૬૩મી ગાથામાં પણ આ વિષય જણાવ્યો છે. (૧૮) रिद्धिजुयसंमएहिं, सड्डेहिं अहव अप्पणा चेव। जिणभत्तिइ निमित्तं, जं चरियं सव्वमुवओगि ॥१६९ ॥ ऋद्धियुक्तसंमतैः श्रावकैरथवाऽऽत्मना चैव । નિમવા નિમિત્ત વત્ વરિત સર્વોપયોf I ૬૬ ................. ૨૬૨ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૦૧ ગાથાર્થ–ઋદ્ધિયુક્ત એવા સંમત (=સંઘ માન્ય) શ્રાવકોએ અથવા સ્વયં પોતે (=એક શ્રાવકે) જિનભક્તિ માટે જે દ્રવ્ય આચરેલ (=આપ્યું) હોય તે દ્રવ્ય કલ્પિત કહેવાય છે અને જિનભક્તિના સર્વકાર્યમાં ઉપયોગી છે. વિશેષાર્થ– પંન્યાસશ્રી કલ્યાણવિજય મહારાજે “ચાલુ ચર્ચામાં સત્યાંશ કેટલો” એ પોતાના નિબંધમાં આ ગાથાનો નીચે મુજબ અર્થ જણાવ્યો છે–“શ્રીમંત અને માન્ય (રાજા, મંત્રી વગેરે) શ્રાવકોએ અથવા પોતે ચિત્ય કરાવનારે) જિનભક્તિને માટે કલ્પીને જે દ્રવ્ય સંચિત કર્યું હોય તે કલ્પિત કહેવાય છે અને તે) ચૈત્યસંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે છે. (૧૬) पवरेहिं साहणेहिं, पायं भावो वि जायए पवरो। नय अन्नो उवओगो, एएसि सयाण लट्ठयरो ॥१७० ॥ प्रवरैः साधनैः प्रायो भावोऽपि जायते प्रवरः । ન વાડ ૩૫યો તેષાં સતાં નષ્ટતા: II ૨૭૦ ||. ... ૨૭૦ ગાથાર્થ– ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ જાગે છે. તે ભાવથી અશુભ કર્મનો ક્ષય થાય છે. વિદ્યમાન ઉત્તમ વસ્તુઓના ઉપયોગનું જિનપૂજા સિવાય બીજું કોઈ ઉત્તમ સ્થાન નથી. વિશેષાર્થ–આ વિષે વ્યવહાર ભાષ્ય ઉદ્દેશો-૬, ગાથા-૧૮૮માં કહ્યું છે કેगुणभूड्ढे दव्वम्मि जेणमत्ताऽहियत्तणं भावे । इय वत्थूओ इच्छति, ववहारो निज्जरं विउलं ॥ “દ્રવ્યો ઉત્તમ હોય તો ભાવ અધિક થાય છે. આથી વ્યવહાર નય ઉત્તમ દ્રવ્યથી ઘણી નિર્જરા થાય એમ માને છે.” કોઇ ક્લિષ્ટ કર્મવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પણ ઉત્તમ ભાવ ન આવે એવું બને. તથા કોઈ ભાગ્યશાળી જીવને ઉત્તમ દ્રવ્યો વિના જ ઉત્તમ ભાવ આવે એવું પણ બને. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. તથા પુણ્યોદયથી મળેલ ઉત્તમ વસ્તુઓના ઉપયોગનું જિનપૂજા સિવાય બીજું કોઈ સુંદર સ્થાન નથી. કહ્યું છે કે__ देहः पुत्रः कलत्रं वा संसारायैव सत्कृतः । - વીતકાતુ પાનાં, સંસાઝિવે બન્ II (પૂજા પંચા) ૧૬) For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ “શરીર, પુત્ર કે સ્ત્રીનો કરેલો સત્કાર સંસાર માટે થાય, જ્યારે વીતરાગનો કરેલો સત્કાર સંસારનાશ માટે થાય.” (૧૭૦) (પૂજા પંચાશક ગાથા-૧૬) ૧૦૨ गंथिय १ वेढिम २ पूरिम ३ संघाइम ४ पुप्फभेयओ चउहा । माला १ मउडं २ सेहर ३, पुप्फगेहाइ ४ रयणाओ ॥ १७१ ॥ ग्रन्थिम-वेष्टिम-पूरिम-संघातिमपुष्पभेदतश्चतुर्धा । માતા-મુટ-શેવર-પુષ્પવૃહાવિશ્વનાઃ ॥ ૨૭૬ ૫. १७१ ગાથાર્થ— પુષ્પોના ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ એ ચાર ભેદોથી અનુક્રમે માળા, મુગુટ, શેખર અને પુષ્પગૃહ વગેરેની રચના (=આકાર) થાય. વિશેષાર્થ— ગ્રંથિમ પુષ્પોથી માળા, વેષ્ટિમ પુષ્પોથી મુગુટ, પૂરિમ પુષ્પોથી શેખર અને સંઘાતિમ પુષ્પોથી પુષ્પગૃહ થાય. ગ્રંથિમ=પુષ્પોને ગુંથીને બનાવેલ. વેષ્ટિમ=પુષ્પોને વીંટવાથી થયેલ. પૂરિમપુષ્પોને પૂરવાથીભ૨વાથી થયેલ . સંઘાતિમ=પુષ્પોને એકઠાં કરવાથી થયેલ. શેખર=શિખા. ગ્રંથકારના સમયે આ રીતે પુષ્પોથી અંગરચના થતી હતી. (૧૭૧) न्हवणविलेवणआहरणवत्थफलगंधधूवपुप्फेहिं । कीर जिणंगपूया, तत्थ विही एस नायव्व ॥ १७२ ॥ स्त्रपनविलेपनाभरणवस्त्रफलगन्धधूपपुष्पैः । યિતે નિના પૂના તંત્ર વિધિરેષ જ્ઞાતવ્ય: ।। ૧૨ । ................ ગાથાર્થ— જિનપ્રતિમાની અંગપૂજા સ્નાન, વિલેપન, આભૂષણ, વસ્ત્ર, ફળ, ગંધ (=વાસચૂર્ણ વગેરે), ધૂપ અને પુષ્પોથી કરાય છે. તેમાં વિધિ આ જાણવો. વિશેષાર્થ— ગાથામાં નાન્ય ના સ્થાને મુદ્દાત્મ્ય એવો પાઠ હોવો જોઇએ. કારણ કે ફળ અંગપૂજા નથી. અહીં ચૈ.વં.મ.માં આ ગાથાનો પૂર્વાર્ધ આ પ્રમાણે છે— वत्थाऽऽहरण-विलेवण-सुगंधिगंधेर्हि धुव - पुप्फेहिं । આમાં ત શબ્દ નથી. પ્રસ્તુત ગ્રંથમાં ૫૭મી ગાથા અક્ષરશઃ આ પ્રમાણે જ છે. (૧૭૨) For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ દેવ અધિકાર वत्येण बंधिऊणं, आसं अहवा जहा समाहीए। वज्जेयव्वं तु तया, देहमि वि कंडुयणमाई ॥१७३ ॥ वस्त्रेण बन्धयित्वा ऽऽस्यमथवा यथा समाधिना। વયિતવ્ય તુ તારા રેડ ડૂચનાદિ ા ૭૨ ૨૭૨ ગાથાર્થ– મુખકોશથી મુખને(=નાસિકાને) બાંધીને પૂજા કરવી જોઈએ. (જેથી દુર્ગધી શ્વાસોશ્વાસ, ઘૂંક આદિ પ્રભુને ન લાગે)જો મુખ બાંધવાથી અસમાધિ થતી હોય તો મુખ બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે. પૂજા આદિ કરતી વખતે શરીરને ખંજવાળવું, નાકમાંથી શ્લેષ્મ કાઢવું, વિકથા કરવી વગેરે ક્રિયાનો ત્યાગ કરવો જોઈએ. વિશેષાર્થ– બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટની સાંકળ. તેનો નછૂટકે જ ઉપયોગ કરવો જોઈએ. આથી મુખકોશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તો પણ તે તકલીફ સહન કરીને મુખ બાંધીને જ પૂજા કરવી જોઇએ. તકલીફના કારણે અસમાધિ થતી હોય તો જ છૂટ લેવી જોઈએ. “મુખકોશ બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે એવું જાણીને વગર કારણે મુખકોશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાનો ભાગી બને છે. (૧૭૩) વેવસથવા વિવિ थुइथुत्तभणनं चेव, पूअंतो जगबंधुणो ॥१७४ ॥ 'काये कण्डूयनं वर्जयेत् तथा श्लेश्मविवेचनम्। તુતિસ્તોત્રપાન વૈવ પૂજયનું દ્વિધૂ . ૨૭૪ ૭૪ . ગાથાર્થ– જગબંધુની પૂજા કરતો જીવ કાયાને ખંજવાળવાનો અને શ્લેષ્મ કાઢવાનો અને સ્તુતિ-સ્તોત્રો બોલવાનો ત્યાગ કરે. (૧૭૪) चियपवित्ती एवं, तहा कुणंतस्स होइ नावन्ना। तह मूलबिंबपूया, विसेसकरणे वितं नत्थि ॥१७५ ॥ उचितप्रवृत्तिमेवं तथा कुर्वतो भवति नावज्ञा । તથા મૂવિખ્યપૂMવિશેષાપિ તમાd II ૨૭% I ... ૨૭૧ १. क्रमाङ्क १७२-१७३-१७४ गाथात्रिकं ५७-५८-५९ क्रमाङ्केष्वपि विद्यते । For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ १०४ સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરનારને જેમ અવજ્ઞાદોષ લાગતો નથી, તેમ મૂળનાયકજીના બિંબની વિશિષ્ટ પૂજા કરવામાં પણ Aquष नथी. (१७५) जिणभवणबिंबपूया, कीरति जिणाण नो कए किंतु। . सुहभावणानिमित्तं, बुहाण अबुहाण बोहत्थं ॥ १७६ ॥ जिनभवनबिम्बपूजा क्रियते जिनानां नो कृते किन्तु। . शुभभावनानिमित्तं बुधानामबुधानां बोधार्थम् ॥ १७६ ॥............ १७६ ગાથાર્થ– જિનમંદિર કે જિનબિંબ પૂજા જિનો માટે કરાતી નથી, પણ (પોતાના) શુભભાવ માટે અને બીજા બુદ્ધિમાન (ભવ્ય) જીવોને બોધ ५मा34. भाटे ४२।५ छ. (१७६) चेइहरेण य केई, पसंतरूवेण केइ बिंबेण। पूयाइसया अण्णे, अण्णे बुझंति उवएसा ॥१७७ ॥ चैत्यगृहेण च केचित् प्रशान्तरूपेण केचित् बिम्बेन। ' पूजातिशयादन्येऽन्ये बुध्यन्त उपदेशात् ॥ १७७ ....... .............. १७७ ગાથાર્થ– કોઈ ભવ્ય જીવો મંદિરના દર્શનથી, કોઈ પ્રશાંત મુદ્રાવાળા જિનબિંબના દર્શનથી, કોઈ (પૂજા-આંગી વગેરે) વિશિષ્ટ પૂજાને જોઈને અને ઉપદેશથી બોધ પામે છે. (૧૭૭) भिंगारलोमहत्थय-लूहणया धूवदहणमाइयं ।। पडिमाणं सकहाण य, पूयाए इक्कयं भणियं ॥१७८ ॥ भृङ्गारलोमहस्तकरूक्षणका धूपदहनमादिकम् । प्रतिमानां सक्थ्नां च पूजायै एककं भणितम् ॥ १७८ ॥ ... ............ १७८ Puथार्थ- (१८ilsi) सुपए ४ात्र, पीछ. (भो२५/७) અંગલુછણાં, ધૂપધાણાં વગેરે પ્રતિમાઓની અને જિનેશ્વરોની દાઢાઓની ५. भाटे (मामा ) में ४ | छ.(१७८) निव्वुयजिणिदसकहा, सग्गसमुग्गेसु तिसु वि लोएसु। अन्नोन्नं संलग्गा, न्हवणजलाइहि संपुट्ठा ॥ १७९ ॥ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર निर्वृतजिनेन्द्रसक्थिन स्वर्गसमुद्गेषु त्रिष्वपि लोकेषु । अन्योऽन्यं संलग्नानि स्त्रपनजलादिभिः संस्पृष्टानि ॥ १७९ ॥ १७९ ગાથાર્થ– નિર્વાણ પામેલા જિનેશ્વરોની દાઢાઓ ત્રણેય લોકમાં વજ્રના દાબડાઓમાં પરસ્પર લાગેલી હોય છે=ભેગી જ રાખેલી હોય છે અને સ્નાત્રજળ વગેરેથી સ્પર્શાયેલી હોય છે, અર્થાત્ ત્યાં સ્નાત્રજળ વગેરે એકનું બીજાને સ્પર્શે છે. (૧૭૯) पुव्वधरकालविहिया, पडिमा दीसंति केसु वि पुरेसु । वत्तक्खा खित्तक्खा, महक्खया गंथदिट्ठा य ॥ १८० ॥ ૧૦૫ पूर्वधरकालविहिताः प्रतिमा दृश्यन्ते केष्वपि पुरेषु । વ્યવસ્ત્યાવ્યા ક્ષેત્રાના મહાવ્યા પ્રગ્ન્યાશ ॥ ૧૮૦ ................... ગાથાર્થ– પૂર્વધરોના કાળમાં કરાયેલી વ્યક્તિપ્રતિમા, ક્ષેત્રપ્રતિમા અને મહાપ્રતિમા એમ ત્રણ પ્રકારની પ્રતિમાઓ કેટલાય શહેરોમાં જોવામાં આવે છે, તથા ગ્રંથમાં જોવાયેલી છે, અર્થાત્ પૂર્વપુરુષરચિત ગ્રંથોમાં પણ ત્રણ પ્રકારની પ્રતિમાઓનું વર્ણન જોવામાં આવે છે. વિશેષાર્થ જે કાળે જે તીર્થંકર હોય તે કાળે તેઓની પ્રતિમાને શ્રુતધરો વ્યક્તિપ્રતિમા કહે છે. ભરત વગેરે કોઇ એક ક્ષેત્રના ઋષભદેવ વગેરે ચોવીસ ભગવંતોની એક પટમાં ભેગી ભરાવેલી હોય તેને ક્ષેત્રપ્રતિમા જાણવી. સર્વ ક્ષેત્રોના એકસો સીત્તેર તીર્થંકરોનો એક જ પટ બનાવેલો હોય તે મહાપ્રતિમા જાણવી. (૧૮૦) मालाधराइयाण वि, धुवणजलाई फुसेड़ जिणबिंबं । पुत्थयपत्ताइण वि उवरुवरिं फरिसणाइयं ॥ १८१ ॥ मालाधरादिकानामपि धावनजलादि स्पर्शति जिनबिम्बम् । पुस्तकपत्रादीनामपि उपर्युपरि स्पर्शनादिकम् ॥ १८१ ॥ ............. ÅZo ગાથાર્થ– પરિકરમાં રહેલા ‘માલાધર’ આદિ દેવોનું પ્રક્ષાલપાણી વગેરે શ્રીજિનપ્રતિમાને પરસ્પર સ્પર્શ કરે છે તથા પુસ્તકના પાના વગેરેનો પણ ઉપર ઉપર સ્પર્શ વગેરે થાય છે. (૧૮૧) For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૦૬ ता नज्जइ नो दोसो, करणे चउवीसवट्टयाईणं । આયરળાનુત્તીઓ, ગંથેસુ અ વિસ્મમાળત્તા II ૮૨ ॥ तस्माद् ज्ञायते न दोषः करणे चतुर्विंशतिपट्टकादीनाम् । आचरणायुक्तयो ग्रन्थेषु च दृश्यमानता ॥ १८२ ॥ ....................૮૨ ગાથાર્થ— તેથી ચોવીસીપટ્ટક વગેરે કરવામાં દોષ જણાતો નથી. કારણ કે ચોવીસીપટ્ટક વગેરે ભરાવવાની પ્રાચીન આચરણાનો યોગ છે. અર્થાત્ પ્રાચીન આચરણા છે, તથા શાસ્ત્રગ્રંથોમાં તે પ્રમાણે જોવામાં આવે છે. (૧૮૨) जिणरिद्धिदंसणत्थं, एगं कारेइ कोइ भत्तिजुओ । પાડિયપાડિર, લેવા મમોહિય એવ ॥ ૮રૂ II जिनर्द्धिदर्शनार्थमेकं कारयति कोऽपि भक्तियुक्तः । प्रकटितप्रातिहार्यं देवागमशोभितं चैव ॥ १८३ ॥ १८३ ગાથાર્થ ભક્તિથી યુક્ત કોઇ જીવ જિનની ઋદ્ધિના દર્શન માટે પ્રાતિહાર્યવાળું અને દેવોના આગમનથી શોભિત એવું એક જિનબિંબ કરાવે છે. વિશેષાર્થ— જિનની ઋદ્ધિના દર્શન માટે એટલે પ્રતિમાને જોતાં પ્રભુની અષ્ટપ્રાતિહાર્યાદિ બાહ્યઋદ્ધિનાં દર્શન થાય એ માટે. દેવાગમનથી શોભિત એટલે દેવો ભગવાનની ભક્તિ કરી રહ્યા છે તેવો દેખાવ જેમાં હોય તેવું જિનબિંબ. (૧૮૩) दंसणनाणचरित्ता- राहणकज्जे जिणत्तियं कोइ । परमेट्ठिनमुक्कारं, उज्जमिउं केइ पंचजिणा ॥ १८४ ॥ दर्शन - ज्ञान - चारित्रऽऽराधनकार्ये जिनत्रिकं कोऽपि । પરમેષ્ઠિનમÓારમુદ્યમિનું પિ પન્નુ નિનાન્ । શ્૮૪ .............. ગાથાર્થ કોઇ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના નિમિત્તે ત્રણ બિંબ કરાવે છે. પરમેષ્ઠિ નમસ્કારની (નમસ્કાર મહામંત્રની) આરાધના પૂર્ણ કરી હોય એ નિમિત્તે ઉજમણું કરવા કોઇ પાંચ જિનબિંબ કરાવે છે. (૧૮૪) For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ १०७ દેવ અધિકાર कल्लाणगतवमहवा, उज्जमिउं भरहवासभावित्ति। बहुमाणविसेसाओ, केइ कारिति चउवीसं ॥१८५ ॥ कल्याणकतपोऽथवोद्यमितुं भरतवर्षभाविन इति । बहुमानविशेषात् केऽपि कारयन्ति चतुर्विंशतिम् ॥ १८५ ॥ ......... १८५ ગાથાર્થ અથવા કલ્યાણક તપની આરાધના પૂર્ણ કરી હોય એ નિમિત્તે ઉજમણું કરવા ભરતક્ષેત્રમાં ચોવીસ તીર્થંકરો થાય છે, એમ બહુમાન વિશેષથી કોઇ ચોવીસ જિનબિંબોને કરાવે છે. (૧૮૫) उकोसं सत्तरिसयं नरलोए विहइत्ति भत्तीए। सत्तरिसयंपि कोवि बिंबाणं काइ धणड्डो ॥१८६॥ । उत्कृष्टं सप्ततिशतं नरलोके विहरतीति भक्त्या। सप्ततिशतमपि कोऽपि बिम्बानां कारयति धनाढ्यः ॥ १८६ .... १८६ ગાથાર્થ– મનુષ્યલોકમાં એક કાળે ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર તીર્થકરો વિચરે છે એવી ભક્તિથી કોઈ શ્રીમંત એકસો સિત્તેર પણ જિનબિંબો ४२छ. (१८६) गंधव्वनट्टवाइय-लवणजलारत्तियाइ दीवाई। जं किच्चं तं सव्वं, ओयड् अग्गपूयाए ॥१८७॥ गान्धर्व-नाट्य-वादित्र-लवणजलाऽऽरात्रिकादि दीपादि । यत् कृत्यं तत् सर्वमवतरत्यग्रपूजायाम् ॥ १८७ ॥............... १८७ थार्थ- गातो. qi, नृत्य ४२, त्रिी qual, दु९ GauRj, ४८. (=8Qात्र) ५२j, मारती उतारवी, ही५४ ४२वो वगैरे જે કર્તવ્ય છે તે બધાનો અગ્રપૂજામાં સમાવેશ થાય છે. (૧૮૭) आरत्तियमवयारण, मंगलदीवं च निम्मियं पच्छा। चउवारेहि विनिम्मं, छणं च विहिणा उ कायव्वं ॥१८८ ॥ आरात्रिकावतारणं मङ्गलदीपश्च निर्मितः पश्चात् । चतुरिः विनिम क्षणं च विधिना तु कर्तव्यम् ॥ १८८ ॥ ......... १८८ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ આરતી ઉતાર્યા પછી મંગલદીવો કરે. આરતી અને મંગલદીવો ચાર વાર ઉપરથી નીચે ઉતારે. આરતી-મંગલદીવો ઉતારતી વખતે વિધિથી ઉત્સવ કરે. ૧૦૮ વિશેષાર્થ— ધર્મસંગ્રહમાં જણાવ્યું છે કે—આરતી ઉતારતાં બીજા શ્રાવકોએ બંને બાજુ ધૂપ ઉખેવવો, અખંડ જલધારા દેવી અને પુષ્પો ઉછાળવા વગેરે મહોત્સવપૂર્વક આરતી ઉતારવી. ધૂપ ઉખવવો, અખંડ જલધારા દેવી અને પુષ્પો ઉછાળવાં વગેરે મહોત્સવપૂર્વક મંગલદીવો પણ ઉતારવો. માટે અહીં આરતી-મંગલદીવો ઉતારતી વખતે વિધિથી ઉત્સવ કરે એમ કહ્યું છે. (૧૮૮) पंचोवयारजुत्ता, पूया अट्ठोवयारकलिया यं । रिद्धिविसेसेण पुणो, भेया सव्वोवयारा वि ॥ १८९ ॥ पञ्चोपचारयुक्ता पूजाऽष्टोपचारकलिता च । १८९ ઋદ્ધિવિશેષેળ પુનઃખિતા સર્વોપચારાત્ત ॥ ૧૮o I.......... ગાથાર્થ– પંચોપચારા, અષ્ટોપચારા અને સર્વોપચારા એમ ત્રણ પ્રકારની પૂજા કહી છે. તેમાં સર્વોપચારા પૂજા વિશિષ્ટ ઋદ્ધિને આશ્રયીને છે=વિશિષ્ટ ઋદ્ધિવાળા શ્રાવકો કરી શકે તેવી છે. વિશેષાર્થ—ઉપચાર એટલે પૂજાની સામગ્રી, જેમાં પૂજાની સામગ્રી પાંચ હોય તે પંચોપચારા. જેમાં પૂજાની સામગ્રી આઠ હોય તે અષ્ટોપચારા. જેમાં પૂજાની સામગ્રી સઘળી(=ઘણી) હોય તે સર્વોપચારા. (૧૮૯) . (ચૈ.વં.મ.ભા. ગા-૨૦૯) तहियं पंचुवयारा, कुसुमक्खयगंधधूवदीवेहिं । નેવિષ્નનનોહિં, નુત્તા અડ્ડોવવારા વિ । ૧૦ ।। तथेयं पञ्चोपचारा कुसुमाक्षत-गन्ध-धूप-दीपैः । નૈવેદ્ય-નન-ત્ત-યુઝાડોપવાઽપિ || ૧૬૦ ||, १९० ગાથાર્થ પુષ્પ, અક્ષત, ગંધ (=ચંદન), ધૂપ અને દીપથી પંચોપચારા પૂજા થાય છે. ફળ, જલ અને નૈવેદ્યની સાથે પુષ્પાદિ પાંચથી અષ્ટોપચારા પૂજા થાય છે. (૧૯૦) (ચૈ.વં.મ.ભા. ગા-૨૧૦) ૧. પ્રાકૃત શબ્દકોષમાં વિનિમાં શબ્દ જોવામાં આવ્યો નથી. સંબંધના આધારે ઉપરથી નીચે ઉતારે એવો અર્થ કર્યો છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર सव्वोवयारपूया, न्हवणच्चणवत्थभूसणाईहिं । फलबलिदीवाइनट्ट-गीयआरत्तियाईहिं ॥ १९९ ॥ સર્વોપચારપૂના સ્વપના-ડર્જન-વસ્ત્ર-મૂળળાિિમ: । જા-નતિ-રીપાલિ-નાટ્ય-ગીતા-ડડરાત્રિજાિિમઃ || ૧૨ ||...... ૧૧૧ ગાથાર્થ— સ્નાન, પૂજન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી તથા ફળ-નૈવેદ્યદીપક વગેરેથી તથા નાટક-ગીત-આરતી વગેરેથી સર્વપ્રકા૨ી પૂજા થાય છે. (૧૯૧) सयमाणयणे पढमा, बीया आणावणेण अन्नेहिं । तईया मणसा संपाडणेण वरपुप्फमाईहिं ॥ ९९२ ॥ ૧૦૯ स्वयमानयने प्रथमा द्वितीयाऽऽनायनेनाऽन्यैः । तृतीया मनसा सम्पादनेन वरपुष्पादीनाम् ॥ १९२॥ ............. ૧૨ ગાથાર્થ ઉત્તમ પુષ્પો વગેરે પૂજાની સામગ્રી સ્વયં લાવવાથી પહેલી, બીજાઓ દ્વારા મંગાવવાથી બીજી, મનથી પ્રાપ્ત કરવાથી ત્રીજી એમ ત્રણ પ્રકારની પૂજા છે. વિશેષાર્થ– ભગવાનની ભક્તિ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવે છે, તે સામગ્રી એકઠી કરવામાં કાયશુદ્ધિની પ્રધાનતા જ્યાં હોય છે ત્યાં પહેલી પૂજા છે. પ્રથમ પૂજાવાળો પુરુષ સ્વયં પોતાની કાયા વડે સ્વશક્તિને અનુરૂપ અને વિધિપૂર્વક ભગવાનની શ્રેષ્ઠ સામગ્રી એકઠી કરે છે. તેથી જ પહેલી પૂજાને ‘કાયયોગસારા પૂજા’ કહેલ છે. . બીજી પૂજાવાળો જીવ કાયાથી પોતાના ક્ષેત્રમાં પૂજાની શ્રેષ્ઠ સામગ્રીથી પૂજા તો કરે જ છે, તો પણ તેનાથી વિશિષ્ટ સામગ્રીથી પૂજા કરવાનો તેને મનોરથ થાય છે. તેથી તે અન્ય ક્ષેત્રમાંથી, ભક્તિના પ્રકર્ષમાં અનુપયોગી આરંભાદિના વર્જનપૂર્વક, શ્રેષ્ઠ ભાવોલ્લાસનું કારણ બને તે રીતે વિવેકપૂર્વક વચનદ્વારા બીજા પાસે ઉત્તમ સામગ્રી મંગાવીને પૂજા કરે છે. તેથી જ બીજી પૂજાને ‘વચનયોગસારા પૂજા’ કહેલ છે. * ત્રીજી પૂજા કરવાવાળી વ્યક્તિ લોકોત્તમ પુરુષની પૂજા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામગ્રી પોતે તો કાયયોગથી એકઠી કરે જ છે, વચનયોગથી બીજા For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સંબોધ પ્રકરણ પાસે મંગાવે પણ છે, તો પણ તેને સંતોષ થતો નથી. કેમ કે લોકોત્તમપુરુષની પૂજા માટે લોકોત્તમ એવા નંદનવનના સહસકમળ આદિ તેને આવશ્યક દેખાય છે અને તે સહસકમળ આદિની પ્રાપ્તિ કાયાથી કે વચનથી તો થઈ શકે તેમ નથી, તેથી ભક્તિના પ્રકર્ષપૂર્વક તે મન દ્વારા વતનાપૂર્વક નંદનવનમાંથી પુષ્પો લાવીને ભગવાનની ભક્તિ કરે છે. આ ભક્તિમાં મનની વિશુદ્ધિ પ્રધાન છે, તેથી જ તેને મનોયોગસારા પૂજા કહેલ છે. (પંડિતશ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા કૃત પૂજાવિશિકાના વિવેચનમાંથી સાભાર ઉદ્ધત) (૧૯૨) पुष्फामिसथुइपडिवत्तिभेएहि भासिया चउहा। जहसत्तीए कुज्जा पूयां पूयप्पसब्भावा ॥१९३ ॥ પુષ્પા-ડડમિષ-સ્તુતિ-પ્રતિપત્તિમાંfષતા વાધ ! યથાશક્યા ગુર્યાત્ પૂનાં પૂનાઇત્મસમ્ભાવાત્ ૧૨૩ ગાથાર્થ–પુષ્પ, આમિષ, સ્તુતિ અને પ્રતિપત્તિ એ ચાર ભેદોથી ચાર પ્રકારની પૂજા કરી છે. પૂજા કરવાના પોતાના શુભભાવથી યથાશક્તિ પૂજા કરે. વિશેષાર્થ– આમિષ=આહાર વગેરે ભોગ્ય વસ્તુઓ. પ્રતિપત્તિ શ્રી જિનેશ્વરોની આજ્ઞાનું પાલન. પુષ્પથી અંગપૂજા સમજવી. આમિષથી અગ્રપૂજા સમજવી. સ્તુતિથી ભાવપૂજા સમજવી. આ ચારેય પૂજાઓ ઉત્તરોત્તર પ્રધાન છે. પહેલીથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી પૂજા પ્રધાન છે. (૧૩) दुविहा जिणिंदपूया, दव्वे भावे य तत्थ दव्वंमी। दव्वेहि जिणपूया, जिणआणापालणं भावे ॥१९४ ॥ द्विविधा जिनेन्द्रपूजा द्रव्ये भावे च तत्र द्रव्ये । ઐઝિનપૂના ગિનીપાત પાવે | ૨૨૪ I .... ગાથાર્થ– દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની જિનપૂજા છે. તેમાં પુષ્માદિ દ્રવ્યોથી થતી પૂજા દ્રવ્યપૂજા છે. શ્રી જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ ભાવપૂજા છે. (૧૯૪) For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર विहिसारं चिय सेवइ, सद्धालू सत्तिमं अणुद्वाणं । दव्वाइदोसनिहओ, वि पक्खवायं वहइ तम्मी ॥ १९५ ॥ ૧૧૧ विधिसारमेव सेवते श्रद्धालुः शक्तिमाननुष्ठानम् । દ્રવ્યાવિદ્દોષનિહતોઽપિ પક્ષપાત વતિ તસ્મિન્ ।। ૧૧ ।।........... ગાથાર્થ— શક્તિસંપન્નશ્રદ્ધાળું શ્રાવક અનુષ્ઠાનને વિધિપ્રધાન (=વિધિપૂર્વક જ) કરે છે. દ્રવ્ય આદિની પ્રતિકૂળતામાં પણ વિધિપૂર્વક કરવાના પક્ષપાતને ધારણ કરે છે. (૧૯૫) आसन्नसिद्धियाणं, विहिपरिणामो हु होइ सया कालं । विहिच्चाओ अविहिभत्ती अभव्वजियदूरभव्वाणं ॥ १९६ ॥ आसन्नसिद्धिकानां विधिपरिणामस्तु भवति सदा कालम् । નિધિત્યાનોવિધિમહિમવ્યનીવમવ્યાનામ્ ॥ ૨૬૬ | ........... ગાથાર્થ— અત્યંત અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ હોવાના કારણે જેમની મુક્તિ નજીકમાં છે એવા આસન્નસિદ્ધિક જીવોને જ સર્વકાળે સર્વક્રિયાઓમાં શાસ્ત્રોક્ત વિધિની રુચિ હોય. અભવ્ય અને દૂરભવ્ય જીવો વિધિનો ત્યાગ અને અવિધિનું સેવન કરવાની રુચિવાળા હોય છે. (૧૯૬) विग्घोवसामिगेगा, अब्भुदयपसाहिणी भवे बीया । निव्वुइकरणी तइया, फलयाओ जहत्थनामेहिं ॥ १९७ ॥ विघ्नोपशमिकैकाऽभ्युदयप्रसाधिनी भवेत् द्वितीया । १९७ निर्वृत्तिकरणी तृतीया फलदा यथार्थनामभिः ॥ १९७ ॥ ગાથાર્થ— પહેલી વિઘ્નોપશમની, બીજી અભ્યુદયપ્રસાધની અને ત્રીજી નિર્વાણસાધની એમ ત્રણ પ્રકારની પૂજા છે. આ ત્રણ પૂજા યથાર્થનામવાળી છે, તેથી નામ પ્રમાણે ફળ આપનારી છે. વિઘ્નોપશમની પૂજા વિઘ્નોને શાંત કરે છે. અભ્યુદયપ્રસાધની પૂજા આ લોક-પરલોકનાં સુખો સાધી આપે છે. નિર્વાણસાધની પૂજા મોક્ષને સાધી આપે છે. પહેલી પૂજામાં કાયયોગની પ્રધાનતા છે. કારણ કે પૂજક જાતે કાયાથી પૂજા કરે છે. બીજી પૂજામાં વચનયોગની પ્રધાનતા છે, કારણ કે બીજાઓને કહીને પૂજાની સામગ્રી મંગાવે છે. ત્રીજી પૂજામાં મનોયોગની પ્રધાનતા For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સંબોધ પ્રકરણ છે. કારણ કે મનથી સામગ્રી મેળવે છે. આ ત્રણ પૂજાનાં અનુક્રમે સમતભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફળા એ ત્રણ નામો પણ છે. આ નામો પણ યથાર્થ (=નામ પ્રમાણે ફળ આપનારાં) છે. (તે આ પ્રમાણેસર્વ પ્રકારનું કલ્યાણ કરે તે સમંતભદ્રા. સર્વ પ્રકારનું મંગલ કરે તે સર્વમંગલા સર્વ પ્રકારની સિદ્ધિરૂપ ફળ જેનાથી થાય તે સર્વસિદ્ધિફળા.) પહેલી વિનોપશમની પૂજા પહેલા યોગાવંચકથી સમ્યગ્દષ્ટિને હોય છે. બીજી અભ્યદય પ્રસાધની પૂજા બીજા ક્રિયાવચકયોગથી ઉત્તરગુણધારી શ્રાવકને હોય છે. ત્રીજી નિર્વાણ સાધની પૂજા ત્રીજા ફલાવંચક યોગથી પરમશ્રાવકને હોય છે. પ્રથમકરણભેદથી (=ચરમયથાપ્રવૃત્તિકરણથી) ગ્રંથિદેશે આવેલા જીવને આ પૂજા ધર્મમાત્ર ફળવાળી હોય છે. અર્થાત આ પૂજાના પ્રભાવથી ભવિષ્યમાં તેને સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રાપ્ત થશે. કારણ કે તેને સદ્યોગ વગેરેનો સદ્ભાવ છે, પણ અનુબંધની પ્રાપ્તિ થતી નથી. આ વિશેષતા વિશતિવિશિકા ગ્રંથની પૂજાવિશિકામાં જણાવેલ છે. (૧૯૭) (ષોડશક-૯/૧૦) जिणभवणबिंबठावण-जत्तापूयाइ सुत्तओ विहिणा। दव्वस्थउत्ति नेयं, भावत्थयकारणत्तेण ॥१९८ ॥ जिनभवनबिम्बस्थापनयात्रापूजादि सूत्रतो विधिना। દ્રવ્યસ્તવ કૃતિ રેય માવતવારત્વેન ૨૬૮ .... ...૨૨૮ ગાથાર્થ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવતાં જિનભવન, જિનબિંબ, જિનબિંબની પ્રતિષ્ઠા, અષ્ટાલિકા મહોત્સવરૂપ યાત્રા, પુષ્પાદિપૂજા, જિનગુણગાન વગેરે અનુષ્ઠાનો સર્વવિરતિરૂપ ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ જાણવું. અહીં દ્રવ્ય શબ્દનો કારણ અર્થ છે. વિશેષાર્થ– પ્રશ્ન– જિનગુણગાન ભાવસ્તવ નથી? ઉત્તર- છે અને નથી. પુષ્પાદિ દ્રવ્યોથી થતી દ્રવ્યપૂજાની અપેક્ષાએ ભાવસ્તવ છે. કારણ કે એમાં કોઈ દ્રવ્યની જરૂર પડતી નથી. પણ સર્વવિરતિરૂપ ભાવસ્તવની અપેક્ષાએ જિનગુણગાન દ્રવ્યસ્તવ છે. કારણ કે તે સર્વવિરતિનું કારણ છે. (૧૯૮). For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર णिच्चं चि संपूण्णा, जइवि हु एसा न तीरए काउं । तहवि अणुचिट्ठियव्वा अक्खयदीवाइदाणेण ॥ १९९ ॥ नित्यमेव संपूर्णा यद्यपि खल्वेषा न तीर्यते (शक्यते) कर्तुम् । तथाऽप्यनुचेष्टितव्याऽक्षत - दीपादिदानेन ॥ १९९ ॥ ................†† ગાથાર્થ— જો દ૨૨ોજ સંપૂર્ણ પૂજા કરવાનું શક્ય ન બને તો પણ અક્ષત મૂકવા, દીપક કરવો ઇત્યાદિથી પૂજા કરવી. (પણ પૂજા મૂકવી નહિ.) (૧૯૯) एगमवि उदगबिंदू, जह पक्खित्तं महासमुद्दम्मी । जाय अक्खयमेवं पूया वि हु वीयरागेसु ॥ २०० ॥ ૧૧૩ एकमप्युदकबिन्दु यथा प्रक्षिप्तं महासमुद्रे । નાયતેઽક્ષયમેવં પૂનાપિ હતુ વીતર । ૨૦ ................ ગાથાર્થ— જેમ મોટા સમુદ્રમાં નાખેલું પાણીનું એક પણ બિંદુ અક્ષય બને છેઘણા પાણીમાં મળી જવાથી સુકાતું નથી, તેમ વીતરાગની પૂજા પણ જાણવી. વિશેષાર્થ– જેમ પાણીનું બિંદુ સ્વતંત્ર પડ્યું હોય તો ક્ષણવારમાં નાશ પામી જાય છે, પણ તે જ બિંદુ જો મહાસમુદ્રમાં નાખવામાં આવે તો ક્યારેય વિનાશ નથી પામતું, તેમ ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનના સ્વરૂપથી ઉપરંજિત થયેલ ચિત્તના સંસ્કારો આત્મામાં પડ્યા હોય, તો તે સંસ્કારો આત્માના મૂળ સ્વરૂપના જ પરિણામરૂપ હોવાથી મહાસમુદ્ર જેવા આત્માના ગુણોમાં પડેલા કહેવાય છે, અને તેથી જ પરમાત્મા પ્રત્યેના આકર્ષણના ભાવો સંસ્કારરૂપે ક્યારે ય વિનાશ પામતા નથી, પરંતુ આ જ સંસ્કારો વિશેષ સામગ્રીને પામીને પૂર્ણ વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જ કહે છે કે અક્ષયભાવમાં મળેલો જીવના અધ્યવસાયરૂપ ભાવ નક્કી અક્ષયભાવરૂપ વીતરાગભાવનો સાધક થાય છે. આનાથી વિપરીત, જો પૂજા કરતી વખતે જીવનો પરિણામ વીતરાગતાથી રંજિત થયો ન હોય તો તે પરિણામ પોતાના અક્ષય સ્વરૂપ સાથે જોડાયેલો નહીં કહેવાય, અને જે પરિણામ અક્ષય સ્વરૂપ સાથે For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. સંબોધ પ્રકરણ જોડાયેલ ન હોય, તે પરિણામ સ્વતંત્ર પડેલા પાણીના બિંદુની જેમ ક્ષણવારમાં નાશ પામી જાય. તેથી આવો પરિણામ અક્ષય સ્વરૂપની. પ્રાપ્તિનું કારણ બનતો નથી. (પૂજાવિશિકાના પંડિત પ્રવિણભાઇ ખીમજી મોતા કૃત વિવેચનમાંથી સાભાર ઉદ્ધત.) (૨૦૦) एएणं बीएणं, दुक्खाइं अपाविऊण भवगहणे। अच्चंतुदारभोए, भोत्तुं सिप्रति सर भ)व्वजिया ॥२०१॥ एतेन बीजेन दुःखान्यप्राप्य भवगहने। અત્યન્તારમો મુવા ક્ષિત્તિ મનવા ! ૨૦૨ / ૨૦૨ ગાથાર્થ– આ પૂજા પ્રણિધાનરૂપ બીજથી ભવ્ય જીવો સંસારરૂપ ગાઢ વનમાં દરિદ્રતા વગેરે દુઃખોને પામ્યા વિના અત્યંત શ્રેષ્ઠ ભોગોને ભોગવીને સિદ્ધ થાય છે. (૨૦૧) पूयाए मणसंती, मणसंतीए हि उत्तमज्झाणं । सुहझाणेण य मोक्खो, मुक्खे सुक्खं अणाबाहं ॥२०२॥ पूजया मनःशान्ति: मनःशान्त्या ह्युत्तमध्यानम् । શુભધ્યાન મોક્ષો મોક્ષે સુવમેનાવાધમ્ II ૨૦૨ .... ૨૦૨ ગાથાર્થ– પૂજાથી મનની શાંતિ થાય છે. મનની શાંતિથી ઉત્તમ ધ્યાન થાય છે. શુભધ્યાનથી મોક્ષ થાય છે. મોક્ષમાં દુઃખરહિત (શાશ્વત) સુખ છે. વિશેષાર્થ- અહીં તત્ત્વાર્થાધિગમસૂત્રની સંબંધકારિકાની આઠમી કારિકા પણ ઉપયોગી છે. તેનો અર્થ આ પ્રમાણે છે–અરિહંતોની પૂજાથી મન પ્રસન્ન બને છે. મનની પ્રસન્નતાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિથી= સમતાથી મોક્ષ મળે છે. આથી અરિહંતની પૂજા યોગ્ય છે. (૨૦૨) पूयम्मि (पूयाइ) 'वीयरायंभावो विप्फुरड विसयविच्चाया। आया अहिंसभावे, वट्टइ इह तेण नो हिंसा ॥२०३ ॥ पूजायां वीतरागभावो विस्फुरति विषयवित्यागात् । માત્માહિંસાપાવે વર્તત દ તેન નો હિંસા | ર૦રૂ . ... ...... ર૦રૂ ૧. વીથ એ સ્થળે અનુસ્વાર અલાક્ષણિક છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ દેવ અધિકાર ગાથાર્થ-જિનપૂજામાં વિષયોનો ત્યાગ થવાથી અંતરમાં વીતરાગભાવ સ્ફરે છે, તેથી આત્મા અહિંસાના ભાવમાં રહે છે, તેથી જિનપૂજામાં હિંસા નથી. (૨૦૩) जत्थ य अहिंसभावो, तत्थ य सुहजोयकारणं भणियं । अणुबंधहेउरहिओ, वट्टइ इह तेण नो हिंसा ॥२०४॥ यत्र चाहिंसाभावस्तत्र च शुभयोगकरणं भणितम् । અનુવજહેતુ હિતો વર્તત ફુદ તેન નો હિંસા / ર૦૪ / ૨૦૪ ગાથાર્થ– જ્યાં અહિંસાનો ભાવ હોય ત્યાં શુભ યોગનું કારણ હોય, અર્થાત્ જેનામાં અહિંસાનો ભાવ હોય તેના મન-વચન-કાયા એ ત્રણ યોગો શુભ હોય છે એમ જિનોએ કહ્યું છે. પૂજક અનુબંધહિંસા અને હતુહિંસાથી રહિત હોય છે. તેથી પૂજામાં હિંસા નથી. વિશેષાર્થ– હિંસાના અનુબંધહિંસા વગેરે ત્રણ ભેદોનું વર્ણન ૧૧૫મી ગાથાના વિશેષાર્થમાં કરવામાં આવ્યું છે. (૨૦૪) आभोगाणाभोग-भेओ दव्वत्थओ दुहा होइ। णिव्वित्तिपवित्तीहि, दुहा वि चउहा मुणेयव्वो ॥२०५ ॥ अनाभोगाभोगभेदो द्रव्यस्तवो द्विधा भवति । નિવૃત્તિ-પ્રવૃત્તિપ્યાં દિધાઈ ચતુધ જાતવ્ય: ( ર૧ / ર૦૧ 'ગાથાર્થ– અનાભોગ અને આભોગ એ બે ભેદથી દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. તથા નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે ભેદથી પણ બે પ્રકારે છે. આમ દ્રવ્યસ્તવ ચાર પ્રકારનો જાણવો. ' વિશેષાર્થ– અનાભોગ અને આભોગ એ બે પ્રકારના દ્રવ્યસ્તવનું વર્ણન ગ્રંથકાર હવે પછી તરત જણાવશે. નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે દ્રવ્યસ્તવનો અર્થ આ પ્રમાણે છે– ધર્મ નિવૃત્તિરૂપ અને પ્રવૃત્તિરૂપ એમ બે પ્રકારે છે. પચ્ચકખાણપૂર્વક હિંસા આદિ પાપથી નિવૃત્તિ એ નિવૃત્તિધર્મ છે. જેમ કે શ્રાવક માટે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે નિવૃત્તિધર્મ છે. જેમાં પાપથી નિવૃત્તિ ન હોય અને ધર્મમાં પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિધર્મ છે. જેમ કે શ્રાવક માટે જિનપૂજા, ગુરુવંદન વગેરે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૧૬ પ્રવૃત્તિધર્મ છે. આમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા નથી. જેટલા અંશે નિવૃત્તિધર્મ થાય તેટલા અંશે નિવૃત્તિરૂપ સ્તવ છે. જિનપૂજા વગેરે ધર્મમાં પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિરૂપ સ્તવ છે. (૨૦૫) देवगुणपरिन्नाणा, तब्भावाणुगयमुत्तमं विहिणा । आयरसारं जिणपूयणेण आभोगदव्वथओ ॥ २०६ ॥ देवगुणपरिज्ञानात् तद्भावानुगतमुत्तमं विधिना । आदरसारं जिनपूजनेनाभोगद्रव्यस्तवः ॥ २०६ ॥ २०६ ગાથાર્થ દેવના ગુણોનું જ્ઞાન થવાથી દેવભાવને અનુસરનારું, વિધિથી ઉત્તમ, આદરવાળું જિનપૂજન આભોગ દ્રવ્યસ્તવ છે, વિશેષાર્થ– દેવભાવને અનુસરનારું એટલે દેવના પૂજનથી પોતે દેવભાવને પામે=દેવ બને એવી ભાવનાવાળું. અનાભોગ દ્રવ્યસ્તવમાં જેટલી શ્રદ્ધા હોય તેના કરતા આભોગ દ્રવ્યમાં અનંતગણી હોય છે. કોઇ વસ્તુનું જ્યારે અજ્ઞાન હોય છે-તેના ગુણોનું વિશેષ જ્ઞાન હોતું નથી ત્યારે તેના ઉપર સામાન્ય શ્રદ્ધા હોય છે. તે જ વસ્તુ જ્ઞાત બને છે–તેના ગુણોનું વિશેષ જ્ઞાન થાય છે ત્યારે તેના વિષે જે શ્રદ્ધા હતી તેના કરતા અનંતગણી શ્રદ્ધા વધી જાય છે. આ હકીકતને આપણે દૃષ્ટાંતથી વિચારીએ. રોગીને રોગ દૂર કરનારા ઔષધનું નામ સાંભળતાં એ ઔષધ પ્રત્યે શ્રદ્ધા જાગે છે, પણ જ્યારે એ ઔષધનું વિશેષ જ્ઞાન મેળવે છે, તેમાં રહેલી અદ્ભૂત શક્તિનું ચોક્કસ જ્ઞાન થાય છે, આના સેવન વિના મારો રોગ નહિ જાય એવી ચોક્કસ ખાત્રી થાય છે, ત્યારે તેની શ્રદ્ધા કઇ ગણી વધી જાય છે. હીરાના હાર પ્રત્યે બાળકને જે શ્રદ્ધા હોય છે તેનાથી અનંતગણી શ્રદ્ધા મોટા માણસને હોય છે. એકાએક રત્નની પ્રાપ્તિ થતાં તે રત્ન પ્રત્યે શ્રદ્ધા જાગે છે પણ તેની પરીક્ષા કરતાં તેના ગુણોનું જ્ઞાન થતાં આ તો જીવનપર્યંત દરિદ્રતાને ફેડનાર ચિંતામણિ રત્ન છે એવી ખબર પડતાં તેના પ્રત્યે અનંતગણી શ્રદ્ધા પ્રગટે છે. બાળપોથીમાં ભણતા વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેનાથી કઇ ગણી શ્રદ્ધા કોલેજના વિદ્યાર્થીને હોય છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ દેવ અધિકાર એ પ્રમાણે જિનેશ્વરના ગુણોના જ્ઞાન વિના જિનેશ્વર પ્રત્યે જેટલી શ્રદ્ધા થાય તેના કરતાં જિનેશ્વરોના ગુણોનું જ્ઞાન થાય ત્યારે અનંતગણી શ્રદ્ધા વધી જાય છે. માટે જ પૂ. દેવચંદ્રજીએ વીરજિન સ્તવનમાં કહ્યું છે કે સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે. જેમ જેમ શ્રદ્ધા વધે છે તેમ તેમ પૂજનની વિધિમાં આદર વધતો જાય છે. માટે અહીં “વિધિથી ઉત્તમ” અને “આદરવાળું” એમ કહ્યું છે. દેવના ગુણોનું વાસ્તવિક જ્ઞાન થતાં પોતાનો આત્મા દેવ બને એવા ભાવથી જ પૂજન થાય છે, નહિ કે ભોગસુખોની પ્રાપ્તિ વગેરે ભૌતિક ભાવથી. માટે અહીં “દેવભાવને અનુસરનારું” એમ કહ્યું છે. (૨૦૬) एत्तो चरित्तलाभो, होइ लहुं सयलकम्मनिद्दलणो। ता एत्थ सम्ममेव हि, पयट्टियव्वं सुदिट्ठीहि ॥२०७॥ एतस्मात् चारित्रलाभो भवति लघु सकलकर्मनिर्दलनः । તસ્માત્ર સીવ પ્રિવર્તિતત્રં સુefઈઃ ૨૦૭II ૨૦૭ ગાથાર્થ– આભોગદ્રવ્યસ્તવથી જલદી સઘળાં કર્મોનો નાશ કરનાર ચારિત્રલાભ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોએ આભોગ દ્રવ્યસ્તવમાં જ સારી રીતે પ્રયત્ન કરવો જોઇએ. (૨૦૭). पूयाविहिविरहाओ, अपरित्राणाओ जिणगयगुणाणं । सुहपरिणामकयत्ता, एसो णाभोगदव्वथओ ॥२०८ ॥ . पूजाविधिविरहादपरिज्ञानात् जिनगतगुणानाम् । શુપરિંગમતવાલોડનાખો દિવ્યસ્તવઃ II ૨૦૮ II ... ૨૦૮ ગાથાર્થ પૂજાવિધિના અભાવથી જિનમાં રહેલા ગુણોનું જ્ઞાન ન હોવાથી અને સ્તવ શુભ પરિણામથી કરાયેલ હોવાથી અનાભોગ દ્રવ્યસ્તવ જાણવો. વિશેષાર્થ– આ વિષયમાં દુર્ગતા નારીનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેનામાં વિધિનું જ્ઞાન નહોવાથી વિધિનો અભાવ હતો. જિનના ગુણોનું વિશેષજ્ઞાન પણ ન હતું. આમ છતાં તેને પૂજા કરવાનો શુભ પરિણામ હતો. (૨૦૮) For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ गुणठाणगठाणत्ता, एसो एवंपि गुणकरो चेव । सुहसुहयरभावविसुद्धिहेउओ बोहिलाभाओ ॥ २०९ ॥ સંબોધ પ્રકરણ गुणस्थानकस्थानत्वादेषं एवमपि गुणकरश्चैव । शुभशुभतरभावविशुद्धिहेतुतो बोधिलाभात् ॥ २०९ ॥ ......૨૦૧ ગાથાર્થ— અનાભોગદ્રવ્યસ્તવ આ રીતે પણ (=અવિધિ વગેરે હોવા છતાં પણ) લાભને કરનારો છે. કારણ કે ગુણસ્થાનકનું સ્થાન છે, અર્થાત્ એનાથી પૂજકને ચોથા વગેરે ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. અનાભોગ દ્રવ્યસ્તવ શુભ અને અધિકશુભ વિશુદ્ધભાવનું કારણ છે, અર્થાત્ એનાથી પૂજામાં શુભ અને અધિક શુભ વિશુદ્ધભાવ ઉત્પન્ન થાય છે. અનાભોગ દ્રવ્યસ્તવ બોધિલાભનું કારણ છે, અર્થાત્ એનાથી પૂજકને બોધિની પ્રાપ્તિ થાય છે. વિશેષાર્થ– એક ભાઇ જૈનકુળમાં જન્મવા છતાં જિનદર્શન પણ કરતા ન હતા. બીજાની પ્રેરણાથી જિનદર્શન કરતા થયા. આ જિનદર્શનથી તેના આત્મામાં શુભભાવ થવાથી સમય જતાં તે જિનપૂજા કરવા લાગ્યા. જિનપૂજાથી શુભભાવ વધતાં પર્યુષણ પર્વમાં તપ કરવાની ભાવના થઇ. તપનું પચ્ચક્ખાણ ગુરુની પાસે કરવા જતાં ગુરુનો પરિચય થયો. પછી જિનવાણી શ્રવણ કરવા લાગ્યા. આથી દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ જ્ઞાન થતાં સમ્યકૃત્વની પ્રાપ્તિ થઇ. પછી શ્રાવકનાં બાર વ્રતો સ્વીકાર્યા. સમય જતાં દીક્ષા લેવાની ભાવનાવાળા બન્યા. આ દૃષ્ટાંતમાં અહીં કહેલ ગુણસ્થાનનું સ્થાન, શુભ-અધિકશુભ વિશુદ્ધભાવનું કારણ અને બોધિલાભ એ ત્રણે હેતુઓ ઘટી શકે છે. આમ અનાભોગદ્રવ્યસ્તવ પણ લાભને કરનારો છે. (૨૦૯) ........ अकिरियभावगुणेर्हि, वड्डू जह जह हविज्ज ता तत्थ । भावत्थवो वि जा जोगिगुणंमि सकिरियंमि दव्वथओ ॥ २९० ॥ अक्रियभावगुणैर्वर्धते यथा यथा भवेत् तावत् तत्र । २१० *****... भावस्तवोऽपि यावद् योगिगुणे सक्रिये द्रव्यस्तवः || २१० ॥ . ગાથાર્થ— જીવ જેમ જેમ અશુભક્રિયા ન કરવાના ભાવથી અને ગુણોથી For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૧૯ વધે છે તેમ તેમ તેમાં ભાવસ્તવ પણ હોય છે, સયોગિગુણસ્થાન સુધી ભાવસ્તવ હોય છે. અશુભક્રિયાથી યુક્ત જીવને દ્રવ્યસ્તવ હોય છે. (૨૧૦) असुहक्खएण धणियं, धन्नाणं आगमेसिभद्दाणं । अमुणियगुणेवि नूणं, विसए पीई समुच्छलइ ॥ २११ ॥ अशुभक्षयेण धनिकं धन्यानामागमिष्यद्भद्राणाम् । अज्ञातगुणेऽपि नूनं विषये प्रीतिः समुच्छलति ॥ २११ ॥ २११ ગાથાર્થ— જેમનું ભવિષ્યમાં અવશ્ય કલ્યાણ થવાનું છે તેવા ધન્ય જીવોમાં અશુભ કર્મોનો ક્ષય થવાથી જિનના ગુણોનું જ્ઞાન ન હોવા છતાં જિન પ્રત્યે અત્યંત પ્રીતિ ઉછળે છે. (૨૧૧) होइ पउसो विसए, गुरुकम्माणं भवाभिनंदीणं । पच्छंमि आउराण य, उवट्ठिए निच्छिए मरणे ॥ २१२ ॥ भवति प्रद्वेषो विषये गुरुकर्मणां भवाभिनन्दिनाम् । पथ्ये आतुराणां चोपस्थिते निश्चिते मरणे ॥ २१२ ॥ २१२ ગાથાર્થ– જેવી રીતે રોગીઓને નિશ્ચિતરૂપે મરણ ઉપસ્થિત થયે છતે પથ્ય ઉપર દ્વેષ થાય છે, તેમ ભારેકર્મી એવા ભવાભિનંદી જીવોને જિન ५२ द्वेष थाय छे. (२१२) एत्तो चि तत्तन्नू, जिणबिंबे जिणवरिंदधम्मे वा । असुहब्भंसभयाओ, पओसलेसंपि वज्जंति ॥ २१३ ॥ इंत एव तत्वज्ञा जिनबिम्बे जिनवरेन्द्रधर्मे च । अशुभभ्रंशभयात् प्रद्वेषलेशमपि वर्जयन्ति ॥ २१३ ॥ ............ २१३ ગાથાર્થ— આથી જ તત્ત્વજ્ઞ પુરુષો જિનબિંબ ઉપર કે જિનેશ્વરોએ કહેલા ધર્મ ઉપર શુભનો નાશ થવાનો ભય ન રહે એ માટે લેશ પણ દ્વેષ કરતા નથી. विशेषार्थ - अहीं अशुभभ्रंशभयात् पहमां सभासविग्रह अशुभभ्रंशस्य भयः खेवो नथी, डिंतु याप्रमाणे छे - शुभस्य भ्रंशः, शुभभ्रंशः, शुभभ्रंशस्य भयः, शुभभ्रंशभयः, न शुभभ्रंशभयः, अशुभभ्रंशभयः, For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. સંબોધ પ્રકરણ . • 10ારી છે. ગણમાંશમય: એટલે શુભ ભ્રંશના ભયનો અભાવ. શુભ ભ્રંશના ભયનો અભાવ એટલે શુભનો ભ્રંશ થવાનો ભય ન રહેવો. (૨૧૩) दुविहा जिणिदआणा, आयरणपरिहारएण बोधव्वा । सुकडाणं आयरणं, निसेहगाणं च परिहारो ॥२१४॥ द्विविधा जिनेन्द्राज्ञाऽऽचरणपरिहारकेण बोधव्या। સુવૃતીનામવર નિષેધાન વ પરિહાર | ૨૨૪ ............. ૨૪ ગાથાર્થ– આચરણ અને પરિવાર એમ બે પ્રકારની જિનાજ્ઞા છે. સુકૃતોને આચરવા તે આચરણ રૂપ જિનાજ્ઞા છે. જે કાર્યોનો નિષેધ કર્યો હોય તે કાર્યોનો ત્યાગ કરવો તે પરિહારરૂપ જિનાજ્ઞા છે. વિશેષાર્થ– જિનપૂજા, સુપાત્રદાન, ગુરુવંદન વગેરે કરવું તે આચરણરૂપ જિનાજ્ઞાનું પાલન છે. અભક્ષ્મભક્ષણ, રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરવો તે પરિહારરૂપ જિનાજ્ઞાનું પાલન છે. (૨૦પમી ગાથામાં પણ આ ભાવ જણાવ્યો છે.) (૨૧૪) जम्हा निसेहकरणे, अबोहि बोही वितं तयाकरणे। एवं जिणभत्तीए, अविहिच्चाओ विसेसफलो ॥२१५ ॥ यस्मानिषेधकरणेऽबोधिर्बोधिरपि तत् तकाकरणे।। પર્વ નિનમસ્યાનધિત્યાનો વિશેષh: II ર૧૫ . ... ર૫ ગાથાર્થ–જેનો નિષેધ કર્યો હોય તે કરવાથી બોધિનો (=સમ્યગ્દર્શનનો) નાશ થાય છે. તેથી જેનો નિષેધ કર્યો હોય તે ન કરવાથી બોધિની પણ પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જિનભક્તિમાં અવિધિનો ત્યાગ વિશેષ ફળવાળો છે. (૨૧૫). आरंभपसत्ताणं, गिहीण छज्जीववहअविरयाणं । भवअडविनिवडियाणं, दव्वथओ चेव आलंबो ॥२१६ ॥ आरम्भप्रसक्तानां गृहिणां षड्जीववधाविरतानाम् । ભવાટવનિપતિતાનાં વ્યસ્તવ વાતq: // ર૬ ..................... રદ્દ ગાથાર્થ– આરંભમાં જ લાગેલા, છ જવનિકાયના વધથી વિરામ નહિ પામેલા અને સંસારરૂપ અટવીમાં પડેલા ગૃહસ્થોને દ્રવ્યસ્તવ જ આલંબન છે. (૧૬) For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર जिणपूयणं तिसंझं, कुणमाणो सोहएइ सम्मत्तं । तित्थयरनामगुत्तं, पावइ सेणियनरिंदुव्व ॥ २१७ ॥ जिनपूजनं त्रिसन्ध्यं कुर्वाणः शोधयति सम्यक्त्वम् । तीर्थंकरनामगोत्रं प्राप्नोति श्रेणिकनरेन्द्रवत् ॥ २१७ ॥ २१७ ગાથાર્થ— ત્રણ સંધ્યાએ જિનપૂજા કરનાર સમ્યક્ત્વને શુદ્ધ કરે છે, અને શ્રેણિક રાજાની જેમ તીર્થંકર નામકર્મને પામે છે. (૨૧૭) जो पूएइ तिसंझं, जिणिंदरायं सया विगयदोसं । सो तइयभवे सिज्झइ, अहवा सत्तट्टमे जम्मे ॥ २९८ ॥ यः पूजयति त्रिसन्ध्यं जिनेन्द्रराजं सदा विगतदोषम् । सः तृतीयभवे सिध्यत्यथवा सप्ताष्टमे जन्मनि ॥ २१८ ॥.............२१८ ગાથાર્થ— જે સર્વદોષોથી રહિત એવા જિનેન્દ્રરાજની ત્રણ સંધ્યાએ પૂજા કરે છે તે ત્રીજા ભવે સિદ્ધ થાય છે, અથવા સાતમા કે આઠમા ભવે सिद्ध थाय छे. (२१८) सव्वायरेण एवं पूइज्जतो वि देवनार्हहिं । नो होइ पूइओ खलु, जम्हाणंतगुणो भयवं ॥ २१९ ॥ ............ १ सर्वादरेणैवं पूज्यमानोऽपि देवनाथैः । ......२१९ न भवति पूजितः खलु यस्मादनन्तगुणो भगवान् ॥ २१९ ॥ ગાથાર્થ— ઇંદ્રો વડે સર્વ પ્રકારના આદરથી આ પ્રમાણે પૂજાતા પણ ભગવાન (પૂર્ણરૂપે) પૂજાયેલા થતા નથી. કારણ કે ભગવાન અનંતગુણ संपन्न छे. (२१८) वेडव्विकरणसत्ती, रूवाणं वज्जिणो हि जावइया । संकप्पावकहा जाव, भत्तीए तह वि नो सक्को ॥ २२० ॥ वैक्रियकरणशक्तिः रूपाणां वज्रिणो हि यावतिका । संकल्प्य यावत्कथा यावत् भक्त्या तथापि न शक्यः ॥ २२० ॥ २२० ગાથાર્થ– ઇંદ્રની વૈક્રિય શરીર કરવાની જેટલી શક્તિ છે તેટલા રૂપો કરીને ઇંદ્ર જીવનપર્યંત પૂજા કરે તો પણ પૂર્ણપણે ભક્તિ કરવા સમર્થ जनतो नथी. (२२०) For Personal & Private Use Only ૧૨૧ ..... Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સંબોધ પ્રકરણ गुणठाणगगुणजणणी, अत्तसहावेण निम्मिया पूया। जं जं सहावधम्मे, पविसइ सा अवितहा जाण ॥२२१॥ गुणस्थानकगुणजनन्यात्मस्वभावेन निर्मिता पूजा।। થત્ ય સ્વભાવધર્મે પ્રવિતિ સાવિતથા નાનીહિ |રર૭ II ... રર ગાથાર્થ પોતાના હાર્દિક ભાવથી કરેલી પૂજા ગુણસ્થાનના ગુણોને ઉત્પન્ન કરનારી છેચોથા વગેરે ગુણસ્થાનોની ઉપર ચઢવા માટે જે ગુણો જોઈએ તે ગુણોને ઉત્પન્ન કરનારી છે. જે જે સ્વાભાવિક ધર્મમાં પ્રવેશે છે તે સાચી પૂજા છે એમ તું જાણ, અર્થાત્ દંભવિના પોતાના અંતરના ભાવથી જે જે ધર્મ થાય છે તે તે ધર્મ સાચી જિનપૂજા છે એમ તું જાણ. (૨૧) सुहजोगाणं सरणी, निस्सेणी खओवसामगगुणाणं । अणुचियपवित्तिहरणी, उचियपवित्तीण सा धरणी ॥२२२॥ शुभयोगानां सरणी निःश्रेणिः क्षयोपशमकगुणानाम् । કવિતપ્રવૃત્તિહરક્યુતપ્રવૃત્તીનાં સા ધરી II રરર ... રરર ગાથાર્થ– જિનપૂજા શુભયોગોનો માર્ગ છે, લાયોપથમિક ગુણોની નિસરણી છે. અનુચિત પ્રવૃત્તિઓને દૂર કરનારી છે, અને ઉચિત પ્રવૃત્તિઓને ધારણ કરનારી છે. (૨૨૨) जो वीयरायभावो, अत्तस्सवलोयणट्ठमुक्किटो । पडिमाणं पडिबिंबो, णेओ आयंससारिच्छो ॥२२३ ॥ यो वीतरागभाव आत्मनोऽवलोकनार्थमुत्कृष्टः । પ્રતિમાનાં પ્રતિવિખ્યો રેય: સદર રરર . રરર . ગાથાર્થ– પ્રતિમાઓમાં જે ઉત્કૃષ્ટ વિતરાગભાવ છે, તે આત્માનું નિરીક્ષણ કરવા માટે આરિસા સમાન પ્રતિબિંબ જાણવું, અર્થાત જેમ આરિસામાં પોતાનું મુખ જેવું હોય તેવું દેખાય છે, તેમ પ્રતિબિંબમાં (=પ્રતિમાઓમાં રહેલા વિતરાગભાવમાં) પોતાનો આત્મા દેખાય છે. વિશેષાર્થ– ભવ્ય જીવોને જિનપ્રતિમા જોઈને જેમ આ પ્રતિમામાં વિતરાગભાવ છે તેમ મારા આત્મામાં પણ વીતરાગભાવ રહેલો છે, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૨૩ એમ પોતાના આત્મામાં રહેલો વીતરાગભાવ દેખાય છે. આથી આત્મામાં રહેલા વીતરાગભાવને પ્રગટ કરવા પુરુષાર્થ કરે. (૨૨૩) मुद्दावत्थाभेएण, कीरइ सुहकम्मकारिणी जम्हा । अत्तगवेसिजणाणं, कायव्वा दव्वओ नियमा ॥ २२४ ॥ . मुद्रावस्थाभेदेन क्रियते शुभकर्मकारिणी यस्मात् । आत्मगवेषिजनानां कर्तव्या द्रव्यतो नियमात् ॥ २२४ ॥ .............. ૨૨૪ ગાથાર્થ— જિનપ્રતિમા મુદ્રાભેદથી અને અવસ્થાભેદથી શુભ કાર્યોને કરાવનારી કરાય છે. માટે આત્માની શોધ કરનારા(=આત્મશુદ્ધિ કરવાની ભાવનાવાળા) લોકોએ દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઇએ. વિશેષાર્થ— અન્ય દેવોની પ્રતિમામાં અને જિનની પ્રતિમામાં મુદ્રાનો અને અવસ્થાનો ભેદ છે. અન્ય દેવોની પ્રતિમા રાગ-દ્વેષ અને અજ્ઞાનતાને સૂચવનારી મુદ્રાવાળી કરવામાં આવે છે. જિનપ્રતિમા વીતરાગભાવને સૂચવનારી મુદ્રાવાળી કરવામાં આવે છે. એથી જિનપ્રતિમા શુભ કાર્યોને કરાવનારી છે, અર્થાત્ શુભકાર્યો કરવાની પ્રેરણા આપનારી છે. રાગાદિનું સૂચન કરનારી અન્ય દેવોની પ્રતિમા આવી પ્રેરણા આપતી નથી. માટે આત્મશુદ્ધિ કરવાની ભાવનાવાળા લોકોએ જિનપ્રતિમાની દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઇએ. અહીં પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થા જાણવી. (૨૨૪) भत्तिबहुमाणपव्वं, अविहिविहिच्चायपक्खवाएहिं । चउभंगीहिं विसुद्धा, विसुद्धसम्मत्तथिरकरणी ॥ २२५ ॥ भक्तिबहुमानपूर्वमविधिविधित्यागपक्षपाताभ्याम् । વતુર્ભદ્રીિિવશુદ્ધા વિશુદ્ધસમ્યવસ્થિવરી । રર .......... ગાથાર્થ— ભક્તિ-બહુમાનપૂર્વક અવિધિના ત્યાગથી અને વિધિના પક્ષપાતથી થતા ચાર ભાંગાઓથી વિશુદ્ધ પૂજા વિશુદ્ધ સમ્યક્ત્વમાં સ્થિર કરે છે. (૨૨૫) पुणे विहिबहुमाणे, पढमो बीओ य होइ बहुमाणे । पुण्णविहीहिं तइओ, उभयसुण्णे चउत्थो य ॥ २२६ ॥ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સંબોધ પ્રકરણ पूर्णे विधिबहुमाने प्रथमो द्वितीयो च भवति बहुमाने। પૂર્ણવિધિપતૃતીયો ૩૫ શૂન્ય વતુર્થa II રર૬ .... ... રદ્દ ગાથાર્થ- વિધિ અને બહુમાન એ બંને પૂર્ણ હોય ત્યારે પહેલો ભાંગો થાય. વિધિ ન હોય અને બહુમાન હોય ત્યારે બીજો ભાગો થાય. બહુમાન ન હોય અને વિધિ પૂર્ણ હોય ત્યારે ત્રીજો ભાંગો થાય. વિધિ અને બહુમાન બંને ન હોય ત્યારે ચોથો ભાંગો થાય. (૨૨૬) इत्थं पुण पूयाए, रूप्पसमो होइ चित्तबहुमाणो। મુદ્દામવિવા , સંપુજી વાહિત વિશ્વરિયા . રર૭ | अत्र पुनः पूजायां रूप्यसमो भवति चित्तबहुमानः। મુદ્રાસમા વિશેયા સંપૂર્ણ વાિ શિયા II રર૭ ......... ગાથાર્થ– અહીં પૂજામાં ચિત્તમાં રહેલ બહુમાન રૂપિયા સમાન છે. સંપૂર્ણ બાહ્યક્રિયા મુદ્રા -છાપ) સમાન જાણવી. (૨૨૭) दोण्हंपि समाओगे, सुपूयणा च्छेयरूवगसारिच्छा। बीयगरूवयतुल्ला, पमाइणो भत्तिजुत्तस्स ॥ २२८ ॥ द्वयोरपि समायोगे सुपूजना छेकरूपकसदृशा । દિતી રૂપલુચા પ્રમાદ્રિનો પવુિp In ૨૨૮ . ... રર૮ लाभाइनिमित्ताओ, अखंडकिरियपि कुव्वओ तइया। उभयविहूणा नेया, अपूयणा चेव तत्तेण ॥ २२९ ॥ लाभादिनिमित्तादखण्डक्रियामपि कुर्वतस्तृतीया। ૩મયવિહીના રેવાપૂળનવ તત્ત્વન . રર૬ . ........... - ૨૨૬ ગાથાર્થ- વિધિ અને બહુમાન એ બંનેના યોગમાં શુદ્ધ રૂપિયા સમાન શુદ્ધપૂજા થાય. ભક્તિયુક્ત પ્રમાદી પૂજકની પૂજા બીજા રૂપિયા સમાન છે. ભૌતિક સુખનો લાભ આદિ નિમિત્તથી અખંડ પણ ક્રિયા કરનારને ત્રીજી પૂજા હોય. બહુમાન અને વિધિ એ બંનેથી રહિત પૂજા પરમાર્થથી અપૂજા જ જાણવી. વિશેષાર્થ– શુદ્ધ ચાંદી અને મુદ્રા(=છાપ) એ બને જેમાં હોય તે રૂપિયો શુદ્ધ છે. અહીં શુદ્ધ ચાંદીના સ્થાને બહુમાનપૂર્વકની ભક્તિ છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૨૫ મુદ્રાના સ્થાને શુદ્ધ વિધિ છે. જેમાં શુદ્ધ ચાંદી અને શુદ્ધ મુદ્રા એ બંને છે તે પહેલો રૂપિયો છે. જેમાં ચાંદી હોય પણ મુદ્રા શુદ્ધ ન હોય તે બીજો રૂપિયો છે. જેમાં ચાંદી શુદ્ધ ન હોય પણ મુદ્રા શુદ્ધ હોય તે ત્રીજો રૂપિયો છે. જેમાં ચાંદી શુદ્ધ નથી, મુદ્રા પણ શુદ્ધ નથી તે ચોથો રૂપિયો છે. (૨૮-૨૨૯). एसो इह भावत्यो, कायव्वा देसकालमासज्ज। अप्पा वा बहुगा वा, विहिणा बहुमाणजुत्तेण ॥२३०॥ एष इह भावार्थः कर्तव्या देशकालमासाद्य । અલ્પા વી વહુ વા વિધિના વહુનાનયુન II ર૩૦ I ... ર૩૦ ગાથાર્થ– અહીં ભાવાર્થ આ છે દેશ-કાલને પામીને અલ્પપૂજા કે બહુપૂજા બહુમાનયુક્ત વિધિથી કરવી જોઇએ. વિશેષાર્થ–પૂજામાં થોડી-ઘણીનું એટલું મહત્ત્વ નથી, કે જેટલું મહત્ત્વ બહુમાનયુક્ત વિધિનું છે. પૂજામાં બહુમાન અને વિધિ એ બંનેનું મહત્વ છે. આનો ભાર્ય એ છે કે બહુમાન અને વિધિરહિત ઘણી પૂજા કરતાં બહુમાન-વિધિયુક્ત થોડી પણ પૂજાનું ફળ અધિક છે. (૨૩૦). सब्भूयजिणपडिमाणं, भणंति बाला य अंतरं गुरुयं । । तं वयणं नो तच्चं, अलक्खतत्ता पमत्तदसा ॥२३१ ॥ सद्भूतप्रतिमानां भणन्ति बालाश्चान्तरं गुरुकम्। તત્વને ન તથ્યમનક્ષતત્વા: પ્રમશ: // રરૂ8 // ........... ૨૩૨ ગાથાર્થ-તાત્ત્વિકબોધથી રહિત અને પ્રમત્ત અવસ્થાવાળા અજ્ઞાનીઓ ભાવજિન અને જિનપ્રતિમા એ બેનું અંતર ઘણું છે એમ કહે છે. એ વચન સત્ય નથી. (૨૩૧) सवण्णू सव्वभासा-संगयभासाहिं भासमाणो वि । जम्हाणुवसामगाणं, गुणभावंमि उन भव्वाणं ॥२३२ ॥ सर्वज्ञः सर्वभाषासंगतभाषाभिर्भाषमाणोऽपि । યમાનુપરમાનાં મુળભાવે તુ ન થવ્યાનામ્ II રરર . . ૨૩૨ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સંબોધ પ્રકરણ ગાથાર્થ– કારણ કે સર્વને પોતપોતાની ભાષામાં પરિણમે તેવી ભાષાથી કહેનારા પણ સર્વજ્ઞ મિથ્યાત્વ વગેરેને ઉપશાંત નહિ કરનારા ભવ્ય જીવોના લાભ માટે થતા નથી. (૨૩૨). उज्जूभूया ण दुवे, जह ववसायंमि लिविगुणं पत्तं । તસવઉપરોવવા, હે ગુણવસ ર૩રૂ છે . ऋजुभूता न द्वे यथा व्यवसाये लिपिगुणं प्राप्तम्। । તથા સાક્ષાપક્ષાનાં હેતુહેતૂનાં યોગ્યવશાત્ II ર૩રૂ II ~ ૨૩૨ ગાથાર્થ– વિશેષાર્થ–બે પુરુષો વેપાર કરે છે, પણ એક વક્ર છે. એથી જો લખાણ ન હોય તો વક્ર માણસ ફરી જાય. એથી વેપારમાં લખાણ કરવું એ ગુણને પામેલું થાય છે. અર્થાત્ લાભકારી થાય છે. એક માણસ પ્રત્યક્ષ પાસે જ છે. બીજો પરોક્ષ છે. તેને કંઈ પણ કહેવા માટે લખવું પડે છે. એક માણસ તર્કવાદી છે, અને એક અતર્કવાદી છે. તર્કવાદીને હેતુ લખીને જણાવવા પડે છે. અહીં જેમ યુગલ માણસોમાં તેમની યોગ્યતા પ્રમાણે એક માટે લખાણની જરૂર પડે છે અને એક માટે લખાણની જરૂર પડતી નથી. તેમ પ્રસ્તુતમાં ગૃહસ્થો અને સંયમી એમ બે પ્રકારના જીવોમાં ગૃહસ્થો માટે દ્રવ્યસ્તવ ગુણને કરનારો થાય છે. માણસો ભાષાથી વ્યવહાર કરે છે. પણ જ્યાં ભાષાથી=બોલવાથી કામ ન થઈ શકે ત્યાં લિપીથી–લખાણથી કામ થાય છે. લિપી એ ભાષાની સ્થાપના છે. આમ વ્યવહારમાં જ્યારે ભાવ(=સાક્ષાત) ભાષાથી કામ ન થઈ શકે ત્યારે સ્થાપના ભાષાથી વ્યવહાર થાય છે. તે રીતે પ્રસ્તુતમાં સાક્ષાત ભાવજિનના વિરહમાં સ્થાપનાજિનની ભક્તિથી આત્મહિત સાધી શકાય છે. (૨૩૩) अइसयइड्डिजुयाणं, विसेसमासंकिऊण जं भणइ । ता नामस्सवि तम्मिव, निरत्थयं जाणणुट्ठाणं ॥ २३४ ॥ अतिशयर्द्धियुतानां विशेषमाशङ्ग्य यद् भणति । તહિં નાનોfપ મિસિવ નિરર્થ નાનીદ્યનુષ્ઠાનમ્ | ર૪ / ... ર૩૪ ગાથાર્થ–ભાવજિન ૩૪ અતિશયરૂપ ઋદ્ધિથી યુક્ત હોય છે. પ્રતિમા તેવી ઋદ્ધિથી રહિત હોય એવા વિશેષની=ભેદની આશંકા કરીને જો તું For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૨૭ પૂજનીય નથી એમ કહે છે તો બિંબની જેમ જિનના નામસંબંધી (=નામનો જાપ કરવો, નામનું કીર્તન કરવું વગેરે) અનુષ્ઠાનને પણ નિરર્થક જાણ. (૨૩૪) अन्नं च जिणमयंमि, चडव्विहं वण्णियं अणुाणं । पी जुयं १ भत्तिजुयं २, वयणपहाणं ३ असंगं ४ च ॥ २३५ ॥ अन्यच्च जिनमते चतुर्विधं वर्णितमनुष्ठानम् । ...... ૨૩ પ્રીતિયુત, મયુિત, વનપ્રધાનમસ, ૬ ॥ ૨રૂ II ગાથાર્થ— વળી બીજું— જિનાગમમાં પ્રીતિયુક્ત, ભક્તિયુક્ત, વચનપ્રધાન અને અસંગ એમ ચાર પ્રકારના અનુષ્ઠાનનું વર્ણન કર્યું છે. (૨૩૫) (શૈ.વં.મ.ભા. ગા-૮૮૭) कुणओ पीइरसो, व जीवस्स उजुसहावस्स । बालाईण व रयणे, पीइअणुट्ठाणमाहंसु ॥ २३६ ॥ यत् कुर्वतः प्रीतिरसो वर्धते जीवस्य ऋजुस्वभावस्य । યાજ્ઞાવીનામિવ છે પ્રીત્યનુષ્ઠાનમા: II ૨૩૬ II. ગાથાર્થ– બાળક વગેરેને રત્નમાં જેવી રીતે પ્રીતિ હોય તેવી રીતે સરળ સ્વભાવવાળા જીવનો જે અનુષ્ઠાન કરતાં (અનુષ્ઠાનમાં) પ્રીતિરસ વધે એ પ્રીતિ અનુષ્ઠાન છે. २३६ વિશેષાર્થ– બાળક વગેરેને રત્નમાં જેવી રીતે પ્રીતિ હોય એ કથનનો ભાવાર્થ આ છે—બાળકને રત્નના મહત્ત્વનું જ્ઞાન હોતું નથી, કેવળ તેનો બહારનો ચળકાટ જોઇને તેને રત્ન ગમે છે. તેવી રીતે પ્રારંભમાં ધર્મમાં જોડાતા બાલ જીવોને ધર્મક્રિયાના મહત્ત્વનું વિશેષજ્ઞાન હોતું નથી. આમ છતાં કુદરતી રીતે જ તેને ધર્મક્રિયા પ્રત્યે પ્રેમ થાય છે, તેથી ધર્મક્રિયા કરે છે. ધર્મક્રિયા કરતાં કરતાં તેનો પ્રેમરસ વધતો જાય છે. (૨૩૬) (ગૈ.વં.મ.ભા. ગા-૮૮૮) बहुमाणविसेसाओ, मंदविवेगस्स भव्वजीवस्स । पुव्विल्लसमं करणं, भत्तिअणुवाणमाहंसु ॥ २३७ ॥ बहुमानविशेषाद् मन्दविवेकस्य भव्यजीवस्य । पूर्वीयसमं करणं भक्त्यनुष्ठानमाहुः ॥ २३७ ॥ . . For Personal & Private Use Only २३७ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંબોધ પ્રકરણ ગાથાર્થ– અલ્પ વિવેકવાળા જીવનું વિશેષ બહુમાનથી કરાતું પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય જે અનુષ્ઠાન તેને ભક્તિ અનુષ્ઠાન કહે છે. (૨૩૭) (૨.વં.મ.ભા. ગા-૮૮૯) तुल्लं पि पालयाई, जायाजणणीण पीइभत्तिगयं । पीइभत्तिजुयाणं, भेओ नेओ तहेहंपि ॥२३८ ॥ तुल्यमपि पालनादि जाया-जनन्योः प्रीति-भक्तिगतम् ।। પ્રીતિ-મજીયુયો: "રો રેતથેઢાડપિI ર૩૮ I .. ગાથાર્થ– જેવી રીતે પત્ની અને માતા એ બંનેની ભોજનાદિ દ્વારા પાલનાદિની ક્રિયા સમાન હોવા છતાં પત્નીની પાલનાદિ ક્રિયા પ્રીતિવાળી છે, અને માતાની પાલનાદિની ક્રિયા ભક્તિવાળી છે, તેમ અહીં પણ પ્રીતિ-ભક્તિયુક્ત જીવોનો ભેદ જાણવો. વિશેષાર્થ-કોઇ યુવાન પુરુષ પત્ની અને માતા એ બંનેનું પાલન વગેરે કરે છે. એથી એ બંનેના પાલન આદિ માટે થતી યુવાનની બાહ્ય ક્રિયા એક સરખી હોય છે, આમછતાં બંને પ્રત્યે ભાવમાં અંતર હોય છે. પત્ની પ્રત્યે પ્રીતિનો અને માતા પ્રત્યે ભક્તિનો ભાવ હોય છે. માતા પ્રત્યે ભક્તિનો ભાવ હોવાથી પત્નીના પાલનની ક્રિયાની અપેક્ષાએ માતાના પાલનની ક્રિયામાં ચોક્કસાઈ, કાળજી વગેરે દ્વારા વિશેષ વિશુદ્ધિ હોય છે. તેવી જ રીતે ધર્મક્રિયામાં બાહ્ય ક્રિયા સમાન હોવા છતાં જે ધર્મક્રિયામાં વિશેષ બહુમાનભાવન હોય પણ પ્રીતિ હોય તે પ્રીતિ અનુષ્ઠાન છે, અને વિશેષ બહુમાનથી કરાતું તે જ અનુષ્ઠાન ભક્તિ અનુષ્ઠાન છે. અહીં અનુષ્ઠાનમાં ભેદ બાહ્યક્રિયાના કારણે નથી, કિંતુ અંતરના ભાવના કારણે છે. જે અનુષ્ઠાનમાં પ્રીતિની પ્રધાનતા હોય તે પ્રીતિ અનુષ્ઠાન અને જે અનુષ્ઠાનમાં બહુમાનની પ્રધાનતા હોય તે ભક્તિ અનુષ્ઠાન છે. એથી જ પ્રીતિથી કરાતા અનુષ્ઠાનમાં જો વિશેષ બહુમાનભાવ થઈ જાય તો તે જ અનુષ્ઠાન ભક્તિ અનુષ્ઠાન બની જાય. આથી જ અહીં ૨૩૭મી ગાથામાં કહ્યું કે–વિશેષ બહુમાનથી કરાતું પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય જે અનુષ્ઠાન તેને ભક્તિ અનુષ્ઠાન કહે છે.” (૨૩૮) (ચં.વ.મ.ભા. ગા-૮૯૦) For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૨૯ जो पुण जिणगुण( ? गण ) चेइसु, सुत्तविहाणेण वंदणं कुणइ । वयणाणुाणमिणं, चरित्तिणो होइ नियमेण ॥ २३९ ॥ यः पुनर्जिनगुण(?गण)चैत्येषु सूत्रविधानेन वन्दनां करोति । वचनानुष्ठानमिदं चारित्रिणो भवति नियमेन ॥ २३९ ॥ ગાથાર્થ— જિનસમૂહવાળા જિનમંદિરોમાં જે સૂત્રવિધિથી ચૈત્યવંદન કરે છે તેનું ચૈત્યવંદન વચન અનુષ્ઠાન છે. આ વચન અનુષ્ઠાન નિયમા ચારિત્રીને=સાધુને હોય છે. ........... 33o વિશેષાર્થ— ગાથામાં મુળ શબ્દના સ્થાને ગળ શબ્દ હોવો જોઇએ એમ મને જણાય છે. એથી અનુવાદમાં ગળ શબ્દના આધારે અર્થ કર્યો છે. (૨૩૯) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૧) जं पुण अब्भासरसा, सुयं विणा कुणइ फलनिरासंसो । तमसंगाणुद्वाणं, विण्णेयं णिऊणदंसीहिं ॥ २४० ॥ यत् पुनरभ्यासरसात् श्रुतं विना करोति फलनिराशंसः । તવસાનુષ્ઠાન વિશેયં નિપુનશિમિ: ॥ ૨૪૦ .... २४० ગાથાર્થ— ફળની આશંસાથી રહિત જીવ અનુષ્ઠાનનો અતિશય અભ્યાસ થવાના કારણે શ્રુત વિના (=શાસ્ત્રનું સ્મરણ કર્યા વિના) સહજ ભાવથી જે અનુષ્ઠાન કરે તેને સૂક્ષ્મદર્શીઓએ અસંગ અનુષ્ઠાન જાણવું. વિશેષાર્થ— ૨સ શબ્દનો પ્રાકૃત શબ્દકોષમાં સ્વભાવ એવો અર્થ બતાવ્યો છે. સ્વભાવ એટલે સહજભાવ. (૨૪૦) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૨) कुंभारचक्कभमणं, पढमं दंडाओ तओ वि तयभावे । वयणासंगाणुद्वाणं, भेयकहणे इमं णायं ॥ २४९ ॥ कुम्भकारचक्रभ्रमणं प्रथमं दण्डात् ततोऽपि तदभावे । વનના-ડસઙ્ગાનુષ્ઠાનમેથને તું રાતમ્ ॥ ૨૪૨ ॥ ............ ૨૪o ગાથાર્થ— કુંભારના ચક્રનું ભ્રમણ પહેલા દંડથી થાય છે. પછી દંડ વિના જ ચક્રભ્રમણ થાય છે. વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનનો ભેદ કહેવામાં આ (=ચક્રભ્રમણ) દૃષ્ટાંત છે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ– કુંભાર ઘડો બનાવવા માટે પહેલાં દંડથી ચક્રને ફેરવે છે. એથી ચક્ર જોરથી ભમવા લાગે છે. પછી દંડ વિના જ સ્વયં ચક્ર ભમ્યા કરે છે. તેવી રીતે પ્રસ્તુતમાં વચન અનુષ્ઠાનમાં દરેક અનુષ્ઠાન “આ અનુષ્ઠાન શાસ્ત્રમાં આ પ્રમાણે ક૨વાનું કહ્યું છે” એમ શાસ્ત્રને યાદ કરીને થાય છે. અસંગ અનુષ્ઠાનમાં દરેક અનુષ્ઠાન શાસ્ત્રને યાદ કર્યા વિના જ સહજ ભાવે થાય છે. અસંગ અનુષ્ઠાનમાં સંસ્કાર એટલા બધા દૃઢ થઇ ગયા હોય છે કે અનુષ્ઠાન કરતી વખતે શાસ્ત્રસ્મરણની જરૂર જ રહેતી નથી. જેમ પ્રારંભમાં ચક્રને ફેરવવા દંડની પ્રેરણાની જરૂર રહે છે. ભ્રમણનો વેગ વધી ગયા પછી દંડની પ્રેરણા વિના પણ સંસ્કારથી જ તે ફરે છે, તેમ પ્રસ્તુતમાં પ્રારંભમાં ઉચિત અનુષ્ઠાન માટે શાસ્ત્રપ્રેરણાની આવશ્યકતા રહે છે. શાસ્ત્રપ્રેરણાથી અનુષ્ઠાનનાસંસ્કાર અતિશય દૃઢ થઇ ગયા પછી આત્મામાં એ અનુષ્ઠાનના સંસ્કાર અતિશય દૃઢ થઇ જવાથી, જેમ ચંદનમાં સુગંધ સ્વાભાવિક હોય છે તેમ, સહજપણે અનુષ્ઠાન થયા કરે છે. જિનકલ્પી આદિ વિશિષ્ટ સાધુને અસંગ અનુષ્ઠાન હોય છે. (૨૪૧) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૩) पढमं भावलवाओ, पायं बालाइयाण संभवइ । तत्तो वि उत्तरुत्तरसंपत्ती नियमओ होइ ॥ २४२ ॥ ૧૩૦ प्रथमं भावलवात् प्रायः बालादिकानां संभवति । ततोऽपि उत्तरोत्तरसंप्राप्तिर्नियमतो भवति ॥ २४२ ॥ .............૨૪૨ ગાથાર્થ– બાળ વગેરે જીવોને પહેલાં થોડો ભાવ થવાથી પ્રાયઃ પ્રીતિ અનુષ્ઠાન સંભવે છે. ત્યારબાદ પછી પછીના અનુષ્ઠાનની પ્રાપ્તિ નિયમા થાય છે. (૨૪૨) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૪) तम्हा चउव्विपि हु, नेयमिणं पढमरूवगसमाणं । जम्हा मुणीहिं सव्वं, परमपयनिबंधणं भणियं ॥ २४३ ॥ तस्मात् चतुर्विधमपि खलु ज्ञेयमिदं प्रथमरूपकसमानम् । યસ્માત્ મુનિમિ: સર્વે પરમપવનિનધન મળિતમ્ ॥ ૨૪. ...........૪ ગાથાર્થ— તેથી ચારે પ્રકારનું અનુષ્ઠાન પહેલા રૂપિયા સમાન જાણવું. કારણ કે મુનિઓએ સર્વ (=ચારેય) અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે. (૨૪૩) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૫) For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર बीयगरूवसमं पुण, सम्माणुट्ठाणकारणत्तेण । एगंतेण न दुट्ठ, पुव्वायरिया जओ बिंति ॥ २४४ ॥ द्वितीयकरूपसमं पुनः सम्यगनुष्ठानकारणत्वेन । एकान्तेन न दुष्टं पूर्वाचार्या यतो ब्रुवते ॥ २४४ ॥ २४४ ગાથાર્થ— બીજા રૂપિયા સમાન અનુષ્ઠાન પણ શુદ્ધ અનુષ્ઠાનનું કારણ હોવાથી એકાંતે દુષ્ટ નથી. કારણ કે પૂર્વાચાર્યોં (નીચે પ્રમાણે) કહે છે. (૨૪૪) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૬) ................ असढस्स अपरिसुद्धा, किरिया सुद्धाइ कारणं होई । अंतोविमलं रयणं, सुहेण बज्झं मलं चयइ ॥ २४५ ॥ अशठस्यापरिशुद्धा क्रिया शुद्धायाः कारणं भवति । અન્તત્ત્તવમાં રત્ન મુદ્દેન વાદ્ઘ માં ત્યજ્ઞતિ ॥ ૨ ॥ ................ ગાથાર્થ– સરળ જીવની અશુદ્ધ ક્રિયા શુદ્ધ ક્રિયાનું કારણ થાય છે. કારણ કે નિર્મલરત્ન સુખપૂર્વક બાહ્યમલનો ત્યાગ કરે છે. (૨૪૫) (શૈ.વં.મ.ભા. ગા-૮૯૭) तइयगरूवगतुल्ला, मायामोसाइदोससंपत्ता । कारिमरूवयववहारिणोव्व कुज्जा महाणत्थं ॥ २४६ ॥ ૧૩૧ तृतीयकरूपकतुल्या मायामृषया दोषसंसक्ता । કૃત્રિમ પવ્યવહારિખ વ ર્યાર્ મહાનથંમ્ ॥ ૨૪૬ ............. ૪૬ ॥ ॥ ગાથાર્થ ત્રીજા રૂપિયા સમાન ક્રિયા માયા-મૃષાવાદના કારણે દોષસંસક્ત છે, અને ખોટા રૂપિયાનો વ્યવહાર કરનારની જેમ મહાન અનર્થને કરે છે. વિશેષાર્થ— બજા૨માં ખોટો રૂપિયા ચલાવનારને જેવી રીતે અપકીર્તિ અને દંડ વગેરે અનર્થ થાય છે તેવી રીતે ત્રીજા રૂપિયા જેવી ધર્મક્રિયા મહાન અનર્થને કરે છે. પૂર્વે ૨૨૯મી ગાથામાં કહ્યું છે કે—ભૌતિકસુખના લાભ માટે ધર્મક્રિયા કરનારને ત્રીજા રૂપિયા સમાન ક્રિયા હોય છે. ભૌતિક સુખના લાભ માટે ધર્મક્રિયા કરનારને ધર્મક્રિયાના પ્રભાવથી પુણ્યનો (=સાતાવેદનીય વગેરેનો) બંધ થાય છે, અને સાથે અશુદ્ધભાવના For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૩૨ કારણે મોહનીયકર્મ પણ બંધાય છે. પછી જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે મોહનીયકર્મનો પણ ઉદય થાય છે. મોહનીય કર્મના ઉદયથી ભૌતિક સુખ ભોગવવામાં રાગ વગેરે અને જીવહિંસા વગેરે પાપો કરે છે. એથી તે મૃત્યુ પામીને દુર્ગતિમાં જાય છે. આમ ત્રીજા રૂપિયા સમાન ક્રિયા મહાન અનર્થ કરે છે. (૨૪૬) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૮) होइ य पाएणेसा, अन्नाणाओ असद्दहणयाओ । कम्मस्स गरुत्ताओ, भवाभिणंदीण जीवाणं ॥ २४७ ॥ भवति च प्रायेणैषा अज्ञानादश्रद्धानात् । २४७ कर्मणो गुरुत्वाद् भवाभिनन्दिनां जीवानाम् ॥ २४७ ॥ ગાથાર્થ— ત્રીજા રૂપિયા સમાન ધર્મક્રિયા અજ્ઞાનતાથી, અશ્રદ્ધાથી અને ભારે કર્મોનાં કારણે પ્રાયઃ ભવાભિનંદી જીવોને હોય છે. (૨૪૭) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૯) ................. उभयविहीणाओ पुणो, नियमाराहणविराहणा रहिया विसयब्भासगुणाओ, कयाइ हुज्जा सुहनिमित्तं ॥ २४८ ॥ उभयविहीना तु पुनर्नियमाराधनविराधनारहिता । વિષયાભ્યાસનુળાત્ વવિદ્ ભવેત્ સુમનિમિત્તમ્ ॥ ૨૪૮ ......... ૨૮ ગાથાર્થ— શુદ્ધભાવ અને શુદ્ધવિધિ એ ઉભયથી રહિત ક્રિયા નિયમા આરાધનાથી અને વિરાધનાથી રહિત છે. વિષયાભ્યાસગુણના કારણે ક્યારેક શુભનું (=શુદ્ધભાવ-શુદ્ધક્રિયાનું) કારણ બને છે. વિશેષાર્થ— સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ એમ ત્રણ પ્રકારે ધર્મનાં અનુષ્ઠાનો છે. તેમાં પહેલા કરતા બીજું અને બીજાથી ત્રીજું શ્રેષ્ઠ છે. માતા-પિતાદિ પ્રત્યે વિનય વગેરેનો સતત અભ્યાસ=પ્રવૃત્તિ તે સતતાભ્યાસ. શ્રી અરિહંતરૂપ વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ. અર્થાત્ અરિહંતની પૂજા વગેરે પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. ભાવનો અભ્યાસ=પરિશીલન તે ભાવાભ્યાસ. અર્થાત્ સંસાર પ્રત્યે વૈરાગ્યપૂર્વક સમ્યગ્દર્શનાદિભાવોનું પરિશીલન કરવું તે ભાવાભ્યાસ. વ્યવહાર નયથી સતતાભ્યાસ વગેરે ત્રણે અનુષ્ઠાનો ધર્મરૂપ છે. નિશ્ચયનયથી ભાવાભ્યાસ જ ધર્મરૂપ છે. (૨૪૮) (ઉ.૫. ગાથા-૯૪૯ વગેરે) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર जह सावगस्स पुत्तो, बहुसो जिणबिंबदंसणगुणेणं । अकयसुकओ वि मरिडं, मच्छभवे पाविओ सम्मं ॥ २४९ ॥ यथा श्रावकस्य पुत्रो बहुशो जिनबिम्बदर्शनगुणेन । अकृतसुकृतोऽपि मृत्वा मत्स्यभवे प्राप्तः सम्यक्त्वम् ॥ २४९ ॥ ...... २४९ ગાથાર્થ— જેમ કે—શ્રાવકનો પુત્ર જિનબિંબના વારંવાર દર્શનગુણથી સુકૃત ન કર્યું હોવા છતાં મરીને માછલાના ભવમાં સમ્યક્ત્વને પામ્યો. વિશેષાર્થ શ્રાવક પુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે છે— ૧૩૩ એક શેઠ જિનધર્મમાં અતિશય શ્રદ્ધાળુ હતા. પણ તેમનો પુત્ર તેમનાથી વિપરીત હતો. તેને ધર્મ પ્રત્યે જરાય શ્રદ્ધા ન હતી. એટલું જ નહિ, વધારામાં તે સાતેય વ્યસનમાં પૂરો હતો. શેઠ તેને ધર્મ કરવા માટે ઘણું સમજાવતા હતા, પણ તેની કોઇ અસર થતી ન હતી. ધર્મ પામવાની આવી સુંદર સામગ્રી પામ્યા પછી પણ આ જીવ ધર્મ નહિ પામે તો મરીને દુર્ગતિમાં જશે એ વિચારથી શેઠનું હૃદય બળતું હતું. શેઠે કોઇ પણ રીતે તેને ધર્મ પમાડવાનો નિર્ણય કર્યો. શેઠે તેને કહ્યું તું બીજું કાંઇ ન કરે તો પણ રોજ મંદિરમાં જઇને ભગવાનના દર્શન તો કર. છોકરાએ તે પણ ન માન્યું. આથી શેઠે ઘરમાં પેસવાના દરવાજાની સામે જ સારા સ્થાને જિનપ્રતિમા સ્થાપન કરી. શેઠને એમ હતું કે—ઘરમાં ભગવાન હશે અને તે પણ દરવાજાની તદ્દન સામે હશે તો છોકરો દર્શન-વંદન ક૨શે. પણ શેઠની આ ધારણા ખોટી પડી. છોકરો રોજ જિનમૂર્તિને જુએ છે, પણ બે હાથ જોડીને નમતો નથી, સ્તુતિ-વંદન કરતો નથી. આથી શેઠે ઇચ્છા વિના પણ છોકરો જિનપ્રતિમાને નમે એ આશયથી ઘરમાં પેશવાનું બારણું નીચું કરાવ્યું. આથી છોકરો નીચે નમીને પેશે છે. સામે જ જિનમૂર્તિ છે. આમ શેઠ દ૨૨ોજ ભાવ વિના પણ છોકરાને જિનમૂર્તિ સામે નમાવે છે. છોકરો આ રીતે જીવનપર્યંત ભાવ વિના જ જિનમૂર્તિને નમ્યો. મરીને તે અંતિમ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલારૂપે ઉત્પન્ન થયો. નળિયા અને બંગડી એ બે સિવાય દરેક વસ્તુના આકારવાળા માછલાં સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એકવાર જિનમૂર્તિના આકારવાળા For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૩૪ માછલાને જોઇને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનો વૃત્તાંત જાણીને તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. અહો ! મારા પિતાએ મને ધર્મ પમાડવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ હું ધર્મ ન પામ્યો. આથી અત્યારે આ સ્થિતિ પામ્યો છું. જો મેં ભાવથી જિનપૂજા-ભક્તિ કરી હોત તો મારી આ સ્થિતિ ન થાત. હવે માછલાના ભવમાં શો ધર્મ થાય ? કંઇ નહિ, જે થવાનું હતું તે થઇ ગયું. હવે આ ભવમાં પણ જેટલો ધર્મ થાય તેટલો ધર્મ કરી લઉં. પછી તેણે જલમાંથી બહાર નીકળીને અનશન કર્યું, ત્રણ દિવસ અનશન પાળી સમાધિથી મરીને તે જીવ દેવલોકમાં ઉત્પન્ન થયો. અવધિજ્ઞાનથી પૂર્વભવની વિગત જાણીને દેવલોકમાં રહેલી શાશ્વતી જિનપ્રતિમાઓની વિશેષ રૂપે ભક્તિ કરવા લાગ્યો. એકવાર તેણે સમવસરણમાં બિરાજમાન જિનની પાસે આવીને બાર પર્ષદા સમક્ષ જિનને કહ્યું: હે પ્રભુ ! આપની મૂર્તિ પણ સાક્ષાત્ પ્રભુની જેમ ભવ્ય જીવોનું કલ્યાણ કરે છે, એમ હું માનું છું. કારણ કે આનો મને જાત અનુભવ થયો છે. પછી તે જિનસમક્ષ નૃત્ય કરીને સ્વર્ગમાં ગયો. સભાએ ભગવાનને એ દેવની વિગત પૂછી, એટલે ભગવાને તેનો સઘળો વૃત્તાંત કહ્યો. (૨૪૯) (ગૈ.વં.મ.ભા. ગા-૯૦૧) भव्वाणं पुण होई, चरिमावत्तंमि चरिमकरणंमि । पायमनासायाणं, सम्मत्तगुणोवओगाणं ॥ २५० ॥ भव्यानां पुनर्भवति चरमावर्ते चरमकरणे । પ્રાયોડનાશાતનાનાં સમ્યવત્વનુનોપયો મનમ્ ॥ ૨૦ ............ ગાથાર્થ–પ્રાયઃચરમપુદ્ગલપરાવર્તમાં ચરમયથાપ્રવૃત્તિકરણમાં રહેલા ભવ્યોને પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન હોય. આશાતનાથી રહિત અને સમ્યક્ત્વ ગુણના ઉપયોગવાળા ભવ્ય જીવોને વચનાનુષ્ઠાન હોય. (૨૫૦) तम्हा जिणभत्तीसु, वयणाणुाणमेव गुणहेऊ । तमणासायणपहवं, करिज्जमाणं फलोवेयं ॥ २५१ ॥ • तस्मात् जिनभक्तिषु वचनानुष्ठानमेव गुणहेतुः । तदनाशातनप्रभवं क्रियमाणं फलोपेतम् ॥ २५१ ॥ *********............ For Personal & Private Use Only २५१ Page #150 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૩૫ ગાથાર્થ– તેથી જિનભક્તિમાં વચનાનુષ્ઠાન જ લાભનું કારણ છે. આશાતનાના ત્યાગપૂર્વક કરાતું વચનાનુષ્ઠાન ફળથી યુક્ત થાય છે. (२५१) मुत्त १ पुरीसं २ पाणं ३, पाणा ४ सण ५ सयण ६ इत्थि ७ तंबोलं ८ । निट्टीवणं ९ च जूयं १०, जूयाइपलोयणं ११ विगहा १२ ॥ २५२ ॥ मूत्र-पुरीषं पानं पानाशनशयन-स्त्री-तम्बोलम् । निष्ठीवनं च द्युतं युकादिप्रलोकनं विकथा ॥ २५२ ॥ ............ २५२ पल्हत्थीकरणं १३ पि हु, पायपसारण १४ परोप्परविवाओ १५ । परिहासो १६ मच्छरिया १७, सिंहासणमाइपरिभोगो १८ ॥२५३ ॥ पर्यस्तिकरणमपि हु पादप्रसारणं परस्परविवादः । परिहासो मत्सरिता सिंहासनादिपरिभोगः ॥ २५३ ॥ ................... २५३ केससरीरविभूसण१९,छत्ता २०सि२१ किरीड२२ चमरधरणं २३च । धरणं २४ जुवइहि सवियार हास, २५ खिड्डप्पसंगा य २६ ॥२५४॥ केशशरीरविभूषणं छत्रासिकिरीटचामरधरणं च । धरणं युवतिभिः सविकारहास्यखेलप्रसङ्गाश्च ॥ २५४ ॥ ........... २५४ अकयमुहकोस २७ मलिणं-गवत्थ २७ जिणपूयणापवित्तीए। मणसो अणेगयत्तं २९, सचित्तदवियाण अविमुयणं ३० ॥२५५ ॥ अकृतमुखकोशो मलिनाङ्गवस्त्रो जिनपूजाप्रवृत्तौ । .. मनसोऽनेकत्वं सचितद्रव्याणामविमोचनम् ॥ २५५ ॥ ............. २५५ अच्चित्तदविअविओसग्गो ३१ तहणेगसाडियत्त ३२ मवि । जिणदंसणे अणंजलि ३३, जिणंमि दिटुंमि य अपूया ३४ ॥२५६ ॥ अचित्तद्रव्यव्युत्सर्गस्तथानेकशाटिकत्वमपि। जिनदर्शनेऽनञ्जलिर्जिने दृष्टे चापूजा ॥ २५६ ॥...... ............ २५६ ... अहवा अणिट्ठकुसुमेहि पूयणं ३५ तह अणायरपवित्ती ३६ । जिणपडिणीय अणिवारण ३७, चेइयदव्वस्सुवेहणमो ३८ ॥२५७॥ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ २५७ अथवाऽनिष्टकुसुमैः पूजनं तथाऽनादरप्रवृत्तिः । जिनप्रत्यनीकानिवारणं चैत्यद्रव्यस्योपेक्षणम् ॥ २५७ ॥ सइसामत्थि उवाणह ३९, पुव्वंचिय वंदणाइपढणं च ४० । जिणभवणंमि ठियाणं, चालीसासायणा एआ ॥ २५८ ॥ સંબોધ પ્રકરણ सति सामर्थ्ये उपानद् पूर्वमेव वन्दनादिपठनं च । जिनभवने स्थितानां चत्वारिंशदाशातना एताः ॥ २५८ ॥ .......... ૨૮ ગાથાર્થ— ૧. પેશાબ કરવો, ૨. ઝાડો કરવો, ૩. સુરાપાન વગેરે પીણાં મીવા, પાણી પીવું, ૪. જોડા પહેરવા, ૫. ભોજન કરવું, ૬. શયન કરવું, ૭. સ્ત્રીસેવન કરવું, ૮. તંબોલ ખાવું, ૯. થૂંક-શ્લેષ્મ ફેંકવું, ૧૦. જુગાર ખેલવો, ૧૧. શરીર-કપડાં વગેરેમાંથી જૂઓ-માંકડ વગેરે વીણવા, ૧૨. રાજકથાદિ વિકથાઓ (પાપ વાતો) ક૨વી, ૧૩. પગ સાથે કહેડ બાંધીને કે પલાંઠી વાળીને બેસવું, ૧૪. લાંબા-પહોળા પગ કરીને બેસવું, ૧૫. પરસ્પર વિવાદ (કલહ) કરવો, ૧૬. મશ્કરી કરવી, ૧૭. મત્સર કરવો, ૧૮. મંદિરનાં સિંહાસન-પાટ-પાટલા આદિ પોતાને નામે (અંગત કાર્યમાં) વા૫૨વાં, ૧૯. મસ્તકના વાળ ઓળવા, ૨૦. શરીરની શોભા કરવી, ૨૧. છત્ર (છત્રી) ધારણ કરવું, ૨૨. હાથમાં ખડ્ગ (શસ્ર) રાખવું, ૨૩. માથે મુકુટ પહેરી રાખવો, ૨૪. પોતાને ચામર વિંઝાવવા, ૨૫. દેવાદારને મંદિરમાંથી પકડવો કે ત્યાં લાંધવા બેસવું, ૨૬. યુવતી (સ્ત્રી)ઓ સાથે વિકારપૂર્વક હસવું-બોલવું, ૨૭. ભાંડ જેવા હલકા મનુષ્યના જેવું ખરાબ વર્તન કરવું, ૨૮. મુખકોશ બાંધ્યા વિના પૂજન કરવું, ૨૯. મલિન શરીર-વસ્ત્ર વગેરેથી પૂજન કરવું, ૩૦. મનને પૂજામાં એકાગ્ર નહિ કરતાં ચંચળ કરવું, ૩૧. પુષ્પો વગેરે સચિત્ત વસ્તુઓ શરીરે પહેરી રાખવી, ૩૨. પહેરેલાં અચિત્ત આભૂષણો વગેરે મંદિરે જતાં પહેલાં કે ત્યાં ગયા પછી કાઢી નાખવા, ૩૩. અધિક વસ્ત્રો પહેરવાં, ૩૪. શ્રી જિનપ્રતિમાનાં દર્શન થતાં બે હાથ જોડીને પ્રણામ કરવો નહિ, ૩૫. શ્રી જિનેશ્વરનાં દર્શન કરવા છતાં પૂજા કરવી નહિ, અથવા તો પૂજા કરવાની સંપત્તિસામગ્રીની અનુકૂળતા છતાં પૂજા કરવી નહિ, ૩૬. હલકાં પુષ્પ-ચંદન For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭. દેવ અધિકાર કેસર વગેરેથી પૂજન કરવું, ૩૭. પૂજાદિ કાર્યો અનાદરપૂર્વક કરવાં, ૩૮. શ્રી જિનેશ્વરદેવના વિરોધીઓને (સામર્થ્ય છતાં) નિંદાદિ કરતાં અટકાવવા નહિ, ૩૯. ચૈત્યદ્રવ્ય-દેવદ્રવ્યનો નાશ થતો હોય તેમાં પોતાનું સામર્થ્ય અને અધિકાર છતાં ઉપેક્ષા કરવી, ૪૦. પગરખાં પહેરીને ચૈત્યવંદનાદિ કરવું કે સ્તુતિ બોલવી. શ્રી જિનમંદિરમાં રહેલાઓને ઉક્ત કાર્યો કરવાથી ચાલીસ મધ્યમ આશાતનાઓ થાય છે. (૨૫-૨૨૩-૨૫૪-૨૫૫-૨૫૬-૨૫૭-૧૫૮) (પ્રવચન સારોદ્ધારાદિ) तम्हा सव्वपयारेणासायणावज्जणं जिणिदाणं । एसो परमो णेओ, विहिपक्खो सम्मदिट्ठीणं ॥२५९ ॥ तस्मात् सर्वप्रकारेणाशातनावर्जनं जिनेन्द्राणाम् । પષ પરમો યો વિધિપક્ષ સદણીનામ્ II રપ8 II ... ર૧૨ ગાથાર્થ– તેથી બધી રીતે જિનેશ્વરોની આશાતનાનો ત્યાગ કરવો. સમ્યગ્દષ્ટિ જીવો માટે આ મુખ્ય વિધિપક્ષ જાણવો. (૨૫૯) भत्ती १ बहुमाणो २वण्ण-संजलण३आसायणाइ परिहारो ४ । पडिणीयसंगवज्जण५, सइ सामत्थे तयुज्झणणं ६ ॥२६०॥ भक्तिबहुमानो वर्णसंज्वलनमाशातनायाः परिहारः । પ્રત્યની સફવનં સતિ સામર્થ્ય તદુનનમ્ II ર૬૦ ...... ... ર૬૦ विहिजुंजण ७, संठावण-मविहिच्चाओ विहीण पडिसेवा ८ । सद्धाए इय अडगुण-जुत्तो संपुण्णविहिजुत्तो॥२६१ ॥ विधियोजनसंस्थापनमविधित्यागो विधीनां प्रतिसेवा। શ્રદ્ધયેત્યાધુ સંપૂર્ણવિધિયુp: I રદ્દ ................. રદ્દ ગાથાર્થ– (૧) ભક્તિ, (૨) બહુમાન, (૩) ગુણપ્રશંસા, (૪) આશાતનાનો ત્યાગ, (૫) પ્રતિકૂળ લોકના સંગનો ત્યાગ, (૬) શક્તિ હોય તો પ્રતિકૂળ લોકનો નિગ્રહ કરવો, (૭) આજ્ઞાયોગનું સમ્યફધારણ કરવું, અર્થાત આજ્ઞાનું સારી રીતે પાલન કરવું, (૮) અવિધિનો ત્યાગ કરવો અને વિધિનું પાલન કરવું. શ્રદ્ધાપૂર્વક આ આઠ ગુણોથી યુક્ત પૂજક સંપૂર્ણ વિધિથી યુક્ત જાણવો. (૨૬૦-૨૬૧). For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮. સંબોધ પ્રકરણ थोवं कयं सुपत्थं, नीरोगं कुणइ जह सुविसुद्धं । तह विहिणाणुहाणं, विहियं भाविज्ज अमियफलं ॥२६२ ॥ स्तोकं कृतं सुपथ्यं निरोगं करोति तथा सुविशुद्धम्। તથા વિધિનાનુષ્ઠાન વિહિત મવેતનમ્ II રદ્દર .... ... રદ્દર , ગાથાર્થ જેમ રોગીને હિતકર એવું ઔષધ વગેરે અત્યંત વિશુદ્ધ હોય તો થોડું પણ લેવાથી રોગીને રોગરહિત કરે છે, તેવી રીતે વિધિપૂર્વક કરેલું અનુષ્ઠાન અમાપ ફળવાળું થાય છે. (૨૬૨). जम्हाणुबंधहिंसा, सम्मट्ठिीण तो हविज्जत्थ। तह तह हेउवओगा, अविहीए हुज्ज फलचित्ता ॥२६३ ॥ यस्मादनुबन्धहिंसा सम्यग्दृष्टिनां न भवेत् यत्र । તથા તથા હેતુપયોrવિધિના ભવેત્ +ત્નવિત્ર II રદ્દર II ....... ર૬૩ ગાથાર્થ– કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોને જિનપૂજામાં અનુબંધ હિંસા ન હોય. (અવિધિથી પૂજા કરે તો) અવિધિના કારણે તે તે રીતે હેતુ હિંસાનું કારણ વિદ્યમાન હોવાથી વિચિત્ર ફળવાળી હેતુ હિંસા હોય. વિશેષાર્થ– અનુબંધ, હેતુ અને સ્વરૂપ એ ત્રણ પ્રકારની હિંસામાં અનુબંધહિંસા જ મુખ્ય હિંસા છે. કેમ કે અનુબંધહિંસા સંસાર પરિભ્રમણનું કારણ છે. અવિધિથી પૂજા કરનારને પૂજામાં હતુહિંસાના કારણે કર્મબંધ થવા છતાં જિનપૂજામાં થતા શુભાધ્યવસાયથી એનો નાશ થઈ જાય છે. આ વિષે પૂર્વે કૂપનું દષ્ટાંત જણાવ્યું છે. (૨૬૩) दुटाणुओगहरणी, करणी सम्मत्ततच्चफलजणणी। जा जा सरूवहिंसा, गुणसेणिदलाणनिट्ठवणी ॥२६४॥ दुष्टानुयोगहरणी करणी सम्यक्त्वतत्त्वफलजननी। યા યા સ્વરૂપહિંસા ગુણશ્રેણીતાનાં નિઝાપની I ર૬૪ ... .... ર૬૪ ગાથાર્થ– જિનપૂજામાં જે જે સ્વરૂપ હિંસા છે તે તે સ્વરૂપ હિંસા અશુભ કાર્યોના સંબંધને દૂર કરનારી છે, સમ્યકત્વ રૂપ તાત્ત્વિક ફળને ઉત્પન્ન કરનારી છે, તથા ગુણશ્રેણિના સમૂહને પૂર્ણ કરનારી છે, અર્થાત્ તેનાથી અનેક ગુણો પ્રગટે છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૩૯ વિશેષાર્થ– ભક્તિથી પૂર્ણ હૃદયવાળા અને પૂજામાં યતનાવાળા શ્રાવકોથી જિનપૂજામાં થતી સ્વરૂપહિંસાથી અહિંસાનું ફળ મળે છે. આ વિષે અધ્યાત્મસાર અધિકાર-૧રમાં કહ્યું છે કે सतामस्याश्च कस्याचिद्, यतनाभक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया, जिनपूजादिकर्मणि ॥ ४८ ॥ “યતના અને ભક્તિથી યુક્ત સમ્યગ્દષ્ટિ શ્રાવકોની જિનપૂજા આદિમાં થઈ જતી કોઈક પ્રકારની હિંસામાં અનુબંધ અહિંસાનો થાય છે.” (૨૬૪) णिच्छयववहारगया, भव्वजणाणं चरित्तजुत्ताणं । मणपल्हायणजणणी, हिंसाऽहिंसा विणिहिट्ठा ॥ २६५ ॥ निश्चयव्यवहारगता भव्यजनानां चारित्रयुक्तानाम् । મન:પ્રહાદનનનની હિંસાઈહિંસા વિનિર્વિષ્ટા II રદ્દ In ... રઘવ ગાથાર્થ શાસ્ત્રમાં જણાવેલી નિશ્ચયહિંસા-અહિંસા અને વ્યવહારહિંસા-અહિંસા ચારિત્રસંપન્ન ભવ્યલોકોના (=સાધુઓના) માનસિક આનંદને ઉત્પન્ન કરે છે. વિશેષાર્થ– હિંસાની વ્યાખ્યાप्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥ तत्त्वार्थाधिगम सूत्र-७-८ ॥ પ્રમાદના યોગે પ્રાણનો વિયોગ એ હિંસા છે. પાંચ ઇંદ્રિયો, મનોબળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળો, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રકારના દ્રવ્ય પ્રાણ છે. એ પ્રાણનો પ્રમાદથી વિયોગ કરવો તે હિંસા. દ્રવ્ય-ભાવહિંસા પ્રશ્ન- આ પ્રાણો આત્માથી જુદા છે. પ્રાણોના વિયોગથી આત્માની વિર તો નથી. તો પછી પ્રાણોના વિયોગમાં અધર્મ=પાપકેમ લાગે છે? ૧. પ્રમાદનો અર્થ વિશાળ છે. પણ અહીં મુખ્યતયા જીવદયા પરિણામના અભાવરૂપ પ્રમાદ વિવક્ષિત છે. પ્રમાદના વિસ્તૃત અર્થ માટે જુઓ તત્ત્વાર્થાધિગમ સૂત્ર, અ.૮, સૂ.૧. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ઉત્તર– પ્રાણના વિયોગથી આત્માનો નાશ થતો નથી, પણ આત્માને દુઃખ અવશ્ય થાય છે. પ્રાણના વિયોગથી આત્માને દુઃખ થાય છે માટે જ પ્રાણ વિયોગથી અધર્મ=પાપ લાગે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણવિયોગ એ જ અધર્મ=પાપ કે હિંસા છે એમ નથી, કિન્તુ અન્યને દુઃખ આપવું એ પણ અધર્મ=હિંસા છે. મુખ્ય હિંસા પણ આ જ છે. પ્રાણ વિયોગ એ ગૌણ હિંસા છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ તો બીજાને દુઃખ આપવું એ નિશ્ચય હિંસા છે અને પ્રાણવિયોગ એ વ્યવહાર હિંસા છે. વ્યવહાર હિંસા નિશ્ચય હિંસાનું કારણ છે માટે તેનાથી પાપ લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો દુ:ખ આપવું એ ભાવહિંસા છે અને પ્રાણવિયોગ દ્રવ્યહિંસા છે. બીજી અપેક્ષાએ દ્રવ્ય-ભાવ હિંસા— ૧૪૦ આત્માના જ્ઞાનાદિ ગુણો ભાવપ્રાણ છે. વિષય-કષાય આદિ પ્રમાદથી આત્માના ગુણોનો ઘાત પણ હિંસા છે. આત્માના ગુણોનો ઘાત એ ભાવહિંસા છે. આત્માના ગુણોનો ઘાત રૂપ ભાવહિંસાની અપેક્ષાએ દ્રવ્યપ્રાણોનો ઘાત એ દ્રવ્યહિંસા છે. અહીં પણ ભાવહિંસા મુખ્ય છે. આ બંને પ્રકારની હિંસાના સ્વ અને પર એમ બે ભેદ છે. પોતાના આત્માના ગુણોનો ઘાત એ સ્વ ભાવહિંસા અને પરના આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બનવું એ પર ભાવહિંસા છે, અર્થાત્ પોતે રાગ-દ્વેષ કરવા એ સ્વ ભાવહિંસા છે. બીજાને રાગ-દ્વેષ થવામાં નિમિત્ત બનવું એ પર ભાવહિંસા છે. ઝેર આદિથી પોતાના દ્રવ્યપ્રાણોનો ઘાત એ સ્વદ્રવ્યહિંસા અને પરના દ્રવ્ય પ્રાણોનો ઘાત કરવો એ પર દ્રવ્યહિંસા છે. પર દ્રવ્યહિંસાના ત્રણ ભેદો— અન્યના દ્રવ્ય પ્રાણના ધાત રૂપ હિંસાને બીજી રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય, ભાવ અને દ્રવ્ય-ભાવ એમ ત્રણ ભેદો છે. આ સૂત્રમાં કરેલી હિંસાની વ્યાખ્યા દ્રવ્ય-ભાવ હિંસાની છે. કેવળ પ્રાણ વ્યપરોપણ=પ્રાણવધ એ દ્રવ્ય હિંસા છે, કેવળ પ્રમત્તયોગ=અસાવધાની એ ભાવ હિંસા છે. પ્રમાદ અને પ્રાણવિયોગ એ બંનેનો સમયોગ એ દ્રવ્ય-ભાવ હિંસા છે. જ્યાં પ્રમાદના યોગે પ્રાણવિયોગ થાય છે ત્યાં દ્રવ્ય અને ભાવ એ ઉભય હિંસા છે. જ્યાં પ્રમાદ નથી છતાં પ્રાણવિયોગ થઇ જાય, ત્યાં કેવળ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૪૧ દ્રવ્યહિંસા છે. જયાં પ્રાણવિયોગ નથી, પણ પ્રમાદ છે, ત્યાં કેવળ ભાવહિંસા છે. અહીં ભાવહિંસાની મુખ્યતા છે. પ્રમાદ અસાવધાની એ ભાવહિંસા છે. આથી અહિંસાના પાલન માટે સાધકે સદા અપ્રમત્ત સાવધાન રહેવું જોઈએ. પ્રશ્ન- ઉપરોક્ત ત્રણ પ્રકારની હિંસામાં કયા કયા જીવોને કઈ કઈ હિંસા સંભવે છે? ઉત્તર- (૧) જ્યારે કોઈ જીવ પ્રાણવધ કરવા પ્રયત્ન કરે પણ તેમાં નિષ્ફળ નીવડે ત્યારે માત્ર ભાવહિંસા હોય છે. દા.ત. શિકારી હરણને તાકીને બાણ મારે, પણ હરણને બાણ ન વાગવાથી હરણ બચી જાય. અહીં દ્રવ્યપ્રાણનો વિયોગ ન હોવાથી દ્રવ્યહિંસા નથી. પણ પ્રમાદકજીવ રક્ષાના પરિણામનો અભાવ હોવાથી ભાવહિંસા છે. એ પ્રમાણે અંધારામાં દોરડાને સર્પ માની મારવાનો પ્રયત્ન કરવામાં માત્ર ભાવ હિંસા થાય છે. આ બે દષ્ટાંતોમાં હિંસા માટે કાયાથી પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળવાથી માત્ર ભાવહિંસા થઈ એ વિચાર્યું. જ્યારે કોઈ ક્રોધાવેશમાં આવીને અન્યને ગમે તેવાં હિંસાત્મક વચનો બોલે છે, મૃત્યુ માટે શ્રાપ આપે છે, ત્યારે પણ ભાવહિંસા થાય છે. હજી આગળ વધી વિચારીએ તો જણાશે કે હિંસા માટે કાયિક પ્રયત્ન અને વચન પ્રયોગ વિના માત્ર મનમાં હિંસાના વિચારથી ભાવહિંસા થાય છે. જેમ કે તંદુલ મસ્ય. આ મત્સ્ય તંદુલના (ચોખાના) દાણા જેવડો હોય છે. માટે તેને તંદુલ મત્સ્ય કહેવામાં આવે છે. તે મહામત્યેની આંખની પાંપણમાં ઉત્પન્ન થાય છે. મહામત્ય કેટલાંક માછલાં ગળી જાય છે ત્યારે તેની સાથે થોડુંક પાણી પણ તેના મુખમાં દાખલ થઈ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે પાણીની સાથે દાંતોની પોલાણમાંથી કેટલાંક નાનાં નાનાં માછલાં પણ બહાર નીકળી જાય છે. આ જોઈને તંદુલ મત્સ્ય વિચારે છે કે હું મહામત્સ્ય હોઉં તો એક પણ માછલાને આવી રીતે નીકળવા ન દઉં, સઘળાં માછલાઓનું ભક્ષણ કરી જાઉં. આવા દારુણ હિંસાના અધ્યવસાયથી તે સતત ભાવહિંસા કર્યા કરે છે, અને માત્ર અંતર્મુહૂર્ત જેટલા આયુષ્યમાં સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. હજી For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સંબોધ પ્રકરણ સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવહિંસાને વિચારીએ. હિંસા માટે કાયાથી પ્રયત્ન ન કરે, વચનથી બોલે નહિ અને મનમાં વિચારણા ન કરે તો પણ જો આત્મામાં જીવરક્ષાના પરિણામ ન હોય તો ભાવહિંસા થાય છે. આથી જીવરક્ષાના પરિણામ રહિત સર્વ જીવો સદા ભાવહિંસાનું પાપ બાંધે છે. (૨) રક્ષાના પરિણામથી રહિત જીવ જ્યારે પ્રાણવધ કરે છે ત્યારે દ્રવ્ય-ભાવ હિંસા કરે છે. (૩) ગૃહસ્થાવાસમાં રહેલ જે સાધક હિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા સમજે છે અને હિંસાથી સર્વથા નિવૃત્ત થઈ જવાની તીવ્ર ઇચ્છા રાખે છે, છતાં સંયોગોની વિપરીતતાથી સર્વથા હિંસાથી નિવૃત્ત થઈ શકતો નથી, તે સાધકથી દુભાતા દિલે થતી જીવનનિર્વાહ માટે અનિવાર્યહિંસા દ્રવ્યહિંસા છે. આમ સંસારમાં રહેલા મનુષ્યોમાં ત્રણ પ્રકારની હિંસા સંભવે છે. (૪) સંસારત્યાગી અપ્રમત્ત મુનિથી સંયોગવશાત્ થઈ જતી હિંસા દ્રવ્યહિંસા છે. જેમ કે–અપ્રમત્તભાવે યુગપ્રમાણ દષ્ટિ રાખીને જઈ રહેલ મુનિના પગ નીચે અકસ્માત્ કોઈ જીવ આવી જાય અને મૃત્યુ પામે તો એ દ્રવ્યહિંસા છે. કારણ કે મુનિ અપ્રમત્ત છે. તેમનું મન જીવોને બચાવવાના જ ધ્યાનમાં છે. છતાં સંયોગ એવો છે કે જીવ બચાવી શકાતો નથી. તેવા પ્રકારના રોગ આદિ પ્રબળ કારણો ઉપસ્થિત થતાં દુભાતા હૃદયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઔષધસેવન આદિમાં થતી હિંસા પણ દ્રવ્યહિંસા છે. સંસાર ત્યાગી મુનિ જો પ્રમોદ કરે=જીવ રક્ષા તરફ લક્ષ્ય ન રાખે તો પ્રાણવિયોગ રૂપ દ્રવ્યહિંસા ન થવા છતાં ભાવહિંસા અવશ્ય થાય છે, અને જ્યારે પ્રમાદની સાથે પ્રાણવિયોગ પણ થાય છે ત્યારે દ્રવ્ય-ભાવ હિંસા થાય છે. આમ અપેક્ષાએ ગૃહસ્થાવાસના ત્યાગી મુનિઓમાં પણ ત્રણ પ્રકારની હિંસા સંભવિત છે. અહીં સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો જણાશે કે જેમાં મોટા ભાગના ગૃહસ્થોમાં સદા ભાવહિંસા હોય છે તેમ સાધુઓમાં સદા દ્રવ્ય હિંસા હોય છે. કારણ કે શ્વાસોચ્છવાસ, હાથ-પગપ્રસારણ આદિથી સૂક્ષ્મ વાયુકાયના જીવોની હિંસા થયા કરે છે. પોતે અપ્રમત્ત હોવાછતાં આહિંસાનો પરિહાર અશક્ય છે. આવી દ્રવ્યહિંસા ૧૩મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૪મા For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૪૩ ગુણસ્થાને રહેલા તથા સિદ્ધ જીવો દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની હિંસાથી રહિત છે. (તત્ત્વાર્થાધિગમ સૂત્ર અ.૭ સૂત્ર-૮ના વિવેચનમાંથી ઉદ્ધૃત) ઋજુસૂત્રનય બાહ્યહિંસાની ક્રિયાના કાળમાં પ્રાણાતિપાતની ક્રિયા માનતો નથી, પરંતુ હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા માને છે. આથી જ એકેન્દ્રિય જીવોમાં હિંસાની પરિણતિ હોવાને કારણે પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય સ્વીકારે છે, અને અપ્રમત્ત મુનિથી કોઇના પ્રાણનો નાશ થાય તો પણ ત્યાં પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય માનતો નથી અને તેમાં યુક્તિ આપે છે કે પુણ્ય અને પાપકર્મના ઉપાદાન અને અનુપાદાનનું અધ્યવસાયનું અનુરોધીપણું છે, પણ ક્રિયાનું અનુરોધીપણું નથી. અર્થાત્, તમારો અધ્યવસાય હોય તેને અનુરૂપ જ પુણ્ય અને પાપકર્મનું ઉપાદાન અને અનુપાદાન થાય છે, પરંતુ જેવી બાહ્ય આચરણા હોય તેને અનુરૂપ પુણ્ય-પાપકર્મ બંધાતું નથી. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, અન્યથાપરિણતિમાં નહિ; અર્થાત્ બાહ્ય રીતે કદાચ તેવા પ્રકારની ક્રિયા દેખાતી હોય, પરંતુ પરિણતિ અન્યથા વર્તતી હોય, તો તે બાહ્ય ક્રિયાને અનુસારે પુણ્ય-પાપ બંધાતું નથી. આથી જ અપ્રમત્ત મુનિને કદાચ બાહ્ય ક્રિયાથી હિંસાની પ્રાપ્તિ હોય તો પણ અન્યથાપરિણતિ હોવાને કારણે, હિંસાને અનુકૂળ પાપકર્મનું ઉપાદાન થતું નથી. તેથી ઋજુસૂત્રનય હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા કહે છે. અહીં વિશેષ એ છે કે, વ્યવહારનય ક્રિયાને અનુસારે પુણ્ય અને પાપકર્મનો બંધ સ્વીકારે છે. તેથી વ્યવહારનયના નિરાકરણ માટે ઋજુસૂત્રનય કહે છે કે, અધ્યવસાયને અનુરૂપ પુણ્ય કે પાપકર્મનો બંધ થાય છે; તેથી વ્યવહારનયને માન્ય પુણ્ય કે પાપકર્મની ક્રિયા હોવા છતાં અન્યથા પરિણતિ હોય, અર્થાત્ પુણ્ય કે પાપની ક્રિયાથી વિપરીત પ્રકારનો અધ્યવસાય હોય, તો પુણ્ય કે પાપને અનુરૂપ ક્રિયા હોવા છતાં પણ કર્મબંધ થતો નથી. નિશ્ચયનયને અવલંબન કરનારા ઋષિઓને બાહ્ય આચરણા પ્રમાણભૂત નથી, પરંતુ પારિણામિકભાવ અર્થાત્ શુદ્ધ-અશુદ્ધ ચિત્તના પરિણામરૂપ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ પારિણામિકભાવ, પ્રમાણભૂત છે. કેમ કે પારિણામિકભાવને અનુરૂપ કર્મના બંધનો અને કર્મના અબંધનો સંભવ છે અને પ્રાણાતિપાતના અધ્યવસાયને આશ્રયીને જ પ્રાણાતિપાતની ક્રિયા થાય છે. આજ વચનને આશ્રયીને આવશ્યકમાં “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે એ પ્રમાણે આ નિશ્ચયનય છે” એવું સૂત્ર પ્રવર્તેલ છે. (પંડિત પ્રવિણભાઇ ખીમજી મોતા કૃત પ્રતિમાશતકના વિવેચનમાંથી સાભાર ઉદ્ધૃત). (૨૬૫) जोयकिरियाफलाणं, वंचणया इत्थ होइ किरियाए । चउगइगमणपट्टण - किरिया हिंसा वि सा हिंसा ॥ २६६ ॥ ૧૪૪ ૨૬૬ योगक्रियाफलयोर्वञ्चनताऽत्र भवति क्रियायाः । વતુઽતિશમનપ્રવર્તનનિયાઽહિંસાઽપિ સા હિંસા ॥ ૨૬૬ ............ ગાથાર્થ— મન-વચન-કાયારૂપ યોગની ક્રિયા અને તેનું ફળ એ બેમાં ક્રિયાની છેતરામણી છે, અર્થાત્ બાહ્યક્રિયા પ્રમાણે ફળ મળતું નથી. (તેથી જ) ચાર ગતિઓમાં જવાનું=ભટકવાનું થાય તેવી ક્રિયામાં બાહ્યથી અહિંસા હોવા છતાં=હિંસા ન દેખાતી હોવા છતાં તે હિંસા જ છે. વિશેષાર્થ શિકારી પક્ષીઓ માટે જુવારના દાણા વગેરે ચણ નાંખવાની ક્રિયા કરે છે, ત્યારે બાહ્યથી દયા=અહિંસા દેખાતી હોવા છતાં પરમાર્થથી હિંસા જ છે. કારણ કે અંતરમાં એ રીતે પક્ષીઓને ફસાવી મારી નાખવાનો જ પરિણામ રહેલો હોય છે. અહીં ક્રિયા અહિંસાની હોવા છતાં ફળ હિંસાનું મળે છે. મુનિઓ નદી ઉતરે છે ત્યારે બાહ્યક્રિયા હિંસાવાળી હોવા છતાં ફળ અહિંસાનું મળે છે. આમ બાહ્મક્રિયા પ્રમાણે ફળ મળતું નથી. સૂક્ષ્મ એકેંદ્રિય વગેરે જીવો જીવને મારવાની ક્રિયા ન કરતા હોવા છતાં હિંસાનો પરિણામ રહેલો હોવાથી તેમને હિંસાજન્ય કર્મબંધ થાય જ છે. ભક્તિથી યતનાપૂર્વક પૂજા કરનાર માણસ પૂજામાં બાહ્યથી હિંસા કરતો દેખાતો હોવા છતાં હિંસાના પરિણામ ન હોવાથી તેને હિંસાજન્ય કર્મબંધ ન થાય. (૨૬૬) ન For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર . ...... ૨૭ एवं सव्वद्वाणे, सदणुाणे तहा विसेसेण । दव्वत्थयभावत्थय-करणं चरणाइयाणं च ॥ २६७ ॥ एवं सर्वस्थाने सदनुष्ठाने तथा विशेषेण । द्रव्यस्तवभावस्तवकरणं चरणादिकानां च ॥ २६७ ॥ ગાથાર્થ— સર્વ સ્થળે આ પ્રમાણે સમજવું અને સદનુષ્ઠાનમાં વિશેષથી આ પ્રમાણે સમજવું. દ્રવ્યસ્તવ-ભાવસ્તવની અને ચારિત્ર આદિની ક્રિયા પણ આ પ્રમાણે જાણવી, અર્થાત્ આ બધામાં પરિણામ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે એમ સમજવું. (૨૬૭) ' जीयं धम्मो कप्पो, भत्ती सव्वत्थ उचियपडिवत्ती । जिणपडिमाणं पूया, विण्णेया परित्तभवजणणी ॥ २६८ ॥ जीतं धर्मः कल्पो भक्तिः सर्वत्रोचितप्रतिपत्तिः । બિનપ્રતિમાનાં પૂના વિશેયા પરીતમવનનની ॥ ૨૬૮ ................૬૮ ગાથાર્થ જિનપૂજા આચાર છે, ધર્મ છે, શાસ્ત્રોક્ત અનુષ્ઠાન છે અને સર્વસ્થળે ઉચિતનો સ્વીકાર છે, અર્થાત્ જિનપૂજા કરવાથી ઉચિતનો સ્વીકાર થાય છે. જિનપ્રતિમાઓની પૂજા ભવને પરિમિત કરનારી જાણવી. (૨૬૮) : चेइय पडिमा बिंबं, आणा संसारपयणुकाऽऽरुग्गा । तह बोहिलाहजणणी, अमियफला अमयकिरियाभा ॥ २६९ ॥ चैत्यं प्रतिमा बिम्बमाज्ञा संसारप्रतनुकाऽऽरोग्याः । તથા મોષિતામનનની અમિતનાઽમૃત િયાડડમાં || ર૬૬ । ....... ૨૬૬ ગાથાર્થ– ચૈત્ય, પ્રતિમા અને બિંબ એ ત્રણે શબ્દો એકાર્થવાળા છે. જિનાજ્ઞા સંસારને પરિમિત કરે છે, ભાવ આરોગ્યને કરે છે, બોધિલાભને કરે છે, અમાપ ફળવાળી છે અને અમૃતક્રિયા તુલ્ય છે, અર્થાત્ જેમ અમૃતને પીવાથી માણસ અમર (=દીર્ઘાયુ) બની જાય છે. તેમ જિનપૂજા કરવાથી પૂજક અમર(=મરણ રહિત) બની જાય. (૨૬૯) दव्वत्थयभावत्थय-इच्चाईभेयओ मुणेयव्वा । पूयापयपज्जाया, सुहजोयफलाण संपुन्ना ॥ २७० ॥ ૧૪૫ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સંબોધ પ્રકરણ द्रव्यस्तवभावस्तवेत्यादिभेदतो ज्ञातव्याः । પૂના પર્યાયા: સુપયોગનાનાં સંપૂM II ર૭૦ | ર૭૦ ગાથાર્થ– દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વગેરે પ્રકારોથી પૂજાપદના (=પૂજા શબ્દના) પર્યાયો જાણવા, અર્થાત દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વગેરે શબ્દો પૂજા શબ્દના એકાર્થ વાચક છે. પૂજા શુભયોગ અને શુભફળોથી સંપૂર્ણ છે, અર્થાત્ પૂજાથી યોગો શુભ થાય છે, અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. (૨૭૦) चरिमावत्तपवत्ते जीवे, मग्गाणुसारिणी किरिया। हुज्जा जत्थ फलड्डा, तत्थेमा पवरपुण्णफला ॥२७१ ॥ चरमावर्तप्रवृत्ते जीवे मार्गानुसारिणी क्रिया। અવે wત્તાક્ય વં પ્રવરફૂfપત્તા / ર૭૨ ... ર૭૨ ગાથાર્થ– ચરમ પુદ્ગલપરાવર્ત પ્રવૃત્ત થયે છતે જીવમાં મોક્ષમાર્ગને અનુસરનારી ક્રિયા હોય. જે કાળે ક્રિયા ફળથી યુક્ત બને તે કાળે પૂજા શ્રેષ્ઠ ફળવાળી બને. (૨૭૧) संपत्ते सम्मत्ते, तत्थेमा बोहिसाहिणी परमा। मणपल्हायणजणणी, अगण्णकारुण्णणिहितुल्ला ॥ २७२ ॥ संप्राप्ते सम्यक्त्वे तत्रेयं बोधिसाधिनी परमा । મન:પ્રહાનનનની માથાફળ્યનિધિતુન્યા II ર૭ર I ... ર૭ર ગાથાર્થ બોધિને સાધનારી પૂજા ચરમાવર્તમાં સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે ઉત્કૃષ્ટ હોય એથી માનસિક આનંદ ઉત્પન્ન કરે અને અગણિત કરુણાના નિધાન તુલ્ય હોય, અર્થાત્ પૂજકમાં કરુણા ઘણી હોય. વિશેષાર્થ– સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જીવ વિવેક સંપન્ન બને છે. તેથી એને લોકોત્તમ આ ભગવાનની પૂજાથી હું આ સંસાર સાગરને તરું એવી સ્વકરુણા હોય છે. તથા હું એ રીતે પ્રભુ પૂજા કરું કે જેથી જગતના જીવોને પણ ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પેદા થાય એવો ભાવ હોય છે. આ ભાવ જગતના જીવોના હિતની ચિંતારૂપ હોવાથી મૈત્રીભાવરૂપ છે. જયાં મૈત્રીભાવ હોય ત્યાં કરુણા પણ અવશ્ય હોય. આમ પૂજાથી For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ . ર૭રૂ દેવ અધિકાર મૈત્રી આદિ ભાવ પ્રગટે છે. માટે અહીં પૂજાને અગણિત કરુણાના નિધાન તુલ્ય કહી છે. (૨૭૨) कल्याणफलोवेया, चरित्तभावंमि अत्तभावपरा।। पवयणसारा परमा, भावत्थयनामनिम्माणा ॥२७३ ॥ कल्याणफलोपेता चारित्रभावे आत्मभावपरा । प्रवचनसारा परमा भावस्तवनामनिर्माणा ॥ २७३ ॥ ગાથાર્થ- ચારિત્રભાવમાં થતી પૂજા આત્મકલ્યાણરૂપ ફળથી યુક્ત, આત્મભાવમાં તત્પર, પ્રવચનના સારવાળી અને ઉત્કૃષ્ટ છે. આ પૂજાનું ભાવસ્તવ એવું નામ છે. વિશેષાર્થ– ચારિત્રભાવમાં થતી પૂજાથી આત્મકલ્યાણ વિશેષરૂપે થાય છે. માટે અહીં આત્મકલ્યાણરૂપ ફળથી યુક્ત એમ કહ્યું છે. ચારિત્રી સાધુ પોતાના સ્વભાવમાં રમનારો હોય, આથી અહીં આત્મભાવમાં તત્પર એમ કહ્યું છે. પરમાર્થથી ચારિત્ર સારભૂત છે. દર્શન-જ્ઞાન તો ચારિત્રના અંગ છે. મોક્ષાર્થીએ સારને મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ. (પંચવસ્તુ-૪૮૭) આમ ચારિત્ર સારભૂત છે. માટે અહીં “પ્રવચનના સારવાળી” એમ કહ્યું છે. અહીં ક્રમશઃ ત્રણ પૂજા કહી છે. ૨૭૧મી ગાથામાં માર્ગાનુસારી એવા અપુનબંધક વગેરે જીવોની પૂજા કહી છે. ૨૭રમી ગાથામાં સમ્યગ્દષ્ટિની પૂજા કહી છે. ૨૭૩મી ગાથામાં ચારિત્રીની પૂજા કહી છે. માર્ગાનુસારીની પૂજાથી સમ્યગ્દષ્ટિની પૂજા ઉત્તમ છે. સમ્યગ્દષ્ટિની પૂજાથી ચારિત્રીની પૂજા ઉત્તમ છે. (૨૭૩) जत्थ गुणे जावइया, जोया जुंजिज्जए गुणड्डेहि। अब्भत्थजोगजुत्ता, गुरुगुरुगुणगणब्भूया ॥२७४ ॥ यत्र गुणे यावतिका योगा योज्यन्ते गुणाढ्यैः । અગતયોજયુpl ગુરુકુળમૂતા: I ર૭૪ I ... ર૭૪ ગાથાર્થ– ગુણસંપન્ન જીવોથી જે ગુણમાં જેટલા યોગો જોડાવાય છે, અભ્યસ્ત (=વારંવાર જોડાયેલા) યોગોથી યુક્ત તેટલા યોગો ઉત્કૃષ્ટ મહાન ગુણોનાં સમૂહથી પારમાર્થિક થાય છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - સંબોધ પ્રકરણ વિશેષાર્થ અહીં ભાવાર્થ આ છે–કોઈ પણ ગુણમાં વારંવાર મનવચન-કાયાના યોગોને જોડવાથી એ યોગોનો અભ્યાસ થાય છે. યોગોના અભ્યાસથી એ ગુણોની વૃદ્ધિ થવા સાથે અન્ય ગુણો પણ પ્રગટે છે. આથી સમય જતાં અનેક ઉત્કૃષ્ટ મહાન ગુણો પ્રગટે છે. આમ ગુણમાં યોગોના અભ્યાસથી ઉત્કૃષ્ટ અન્ય ગુણો પ્રગટતા હોવાથી એ યોગો ઉત્કૃષ્ટ મહાન ગુણોના સમૂહથી પારમાર્થિક સાચા થાય છે. જે યોગોથી ગુણો પ્રગટે તે યોગો સાચા છે. જે યોગોથી ગુણો ન પ્રગટે તે યોગો સાચા નથી. માટે યોગોને સાચા બનાવવા હોય તો ગુણસંપન્ન જીવોએ કોઈ પણ ગુણમાં યોગોને જોડવા જોઈએ. એમ અહીં સૂચન કર્યું છે. પૂજા એ ગુણ છે. તેથી એ ગુણમાં યોગોને જોડવાથી અનેક ઉત્કૃષ્ટ મહાન ગુણો પ્રગટે છે, એવો અહીં ભાવાર્થ છે. (૨૭૪) भावत्थओ मुणीणं, जहुत्तआणापराण भावणया। दव्वत्थओवि पढमं, गिहीण भावत्थओ देसा ॥ २७५ ॥ भावस्तवो मुनीनां यथोक्ताज्ञापराणां भावनया। દ્રવ્યસ્તવોડપિ પ્રથમ હિંગ પાવતવો તેશાત્ II ર૭, II . ર4 ગાથાર્થ– શાસ્ત્રોક્ત આજ્ઞાના પાલનમાં તત્પર મુનિઓને મુખ્યપણે ભાવસ્તવ હોય, ભાવનાથી દ્રવ્યસ્તવ પણ હોય, ગૃહસ્થોને મુખ્યતયા દ્રવ્યસ્તવ હોય. દેશથી ભાવસ્તવ પણ હોય. વિશેષાર્થ– ચારિત્રનો સ્વીકાર ભાવસ્તવ છે. પુષ્પપૂજા વગેરે ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ છે. સાધુઓને મુખ્યપણે ભાવસ્તવ હોય છે. આમ છતાં ભાવનાથી દ્રવ્યસ્તવ હોય છે. “અરિહંત ચેઇઆણં” સૂત્રમાં સાધુને પણ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ગ કહ્યો છે. પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ છે. પુષ્પમાળા આદિથી થતી પૂજા પૂજન છે. શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા સત્કાર છે. શાસ્ત્રમાં સાધુને દ્રવ્યસ્તવરૂપ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ન કરવાનું કહ્યું હોવાથી સાધુઓને ભાવના દ્વારા=અનુમોદના દ્વારા દ્રવ્યસ્તવ પણ હોય. ગૃહસ્થોને મુખ્યપણે દ્રવ્યસ્તવ હોય. આમ છતાં દેશવિરતિના પાલનથી અલ્પ ભાવસ્તવ પણ હોય. તથા ચારિત્રની ભાવના અને અનુમોદના For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૪૯ આદિથી પણ ગૃહસ્થોને ભાવસ્તવ હોય. આમ ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ પરસ્પર સંકળાયેલા છે. (૨૭૫) भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूया। भावच्चणाउ भट्ठो, हविज्ज दव्वच्चणुज्जुत्तो॥२७६ ॥ भावार्चनमुग्रविहारता च द्रव्यार्चनं तु जिनपूजा।। પાવાનાત્ પ્રણો મવેદવ્યાનોઘુp: I ર૭૬ ....... રદ્દ ગાથાર્થ– ઉગ્રવિહાર ભાવપૂજા=ભાવસ્તવ છે. જિનપૂજા દ્રવ્યસ્તવ છે. જે ભાવસ્તવથી ભ્રષ્ટ હોય તે દ્રવ્યસ્તવમાં ઉદ્યમી બને. વિશેષાર્થ– વિહાર એટલે સાધુઓના આચારો. પ્રભુની આજ્ઞા પ્રમાણે સાધુઓના આચારોનું પાલન કરવું તે ઉગ્રવિહાર છે. (સંયમમાં હાનિ થાય તેવા લાંબા લાંબા વિહાર ઉગ્રવિહાર નથી.) ભાવસ્તિવથી ભ્રષ્ટ= ભાવસ્તવ કરવા માટે અસમર્થ. ગૃહસ્થ ભાવસ્તવ કરવા માટે અસમર્થ હોવાથી દ્રવ્યસ્તવમાં ઉદ્યમી બને. (૨૭૬) સાધુઓને દ્રવ્યસ્તવનો નિષેધ जो पुण मुणिवेसधरो, केवललिगेण वित्तिकप्पपरो । दव्वत्थओ न तस्स य, चिओ खिसा पवयणस्स ॥२७७॥ यः पुनः मुनिवेषधर केवललिङ्गेन वृत्तिकल्पपरः । દ્રવ્યસ્તવો ન તથ વિત: fહલા પ્રવની | ર૭૭ ............. ર૭૭ ગાથાર્થ– પણ જે કેવળ સાધુવેષથી આજીવિકા મેળવવા આચારો પાળે છે, સાધુવેષધારી તેને દ્રવ્યસ્તવ યોગ્ય નથી. તે દ્રવ્યસ્તવ કરે તો શાસનની નિંદા થાય. (૨૭૭) - सामायारिं कप्पं, मग्गं पवयणपभावणाइयं। તેલિબં થયું, નૃસિ વોહેિવાય છે ર૭૮ सामाचारी कल्पं मार्ग प्रवचनप्रभावनादिकम् । તૈઃ સર્વ ધર્યા સૂષિત વોધિવરસતમ્ II ર૭૮ ...................... ર૭૮ ગાથાર્થ– તેમણે (કદ્રવ્યસ્તવ કરનારા સાધુવેષધારીઓએ) સાધુની સામાચારી, સાધુના આચારો, મોક્ષમાર્ગ, પ્રવચનની પ્રભાવના વગેરે અને શ્રેષ્ઠ બોધિરત્ન આ બધાનો અત્યંત વિનાશ કર્યો છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ— ગાથામાં કર્મણિ પ્રયોગ હોવાથી મામાનારી વગેરે ત્રણ શબ્દો પ્રથમા વિભક્તિમાં હોવા જોઇએ. પણ પ્રાકૃત હોવાથી ચાલે. (૨૭૮) ૧૫૦ जड़ चरिडं नो सक्को, सुद्धं जइलिंगमहवं पूयट्ठी । तो गिहिलिंगं गिण्हे, नो लिंगी पूयणारिहओ ॥ २७९ ॥ यदि चरितुं न शक्यः शुद्धं यतिलिङ्गमथवा पूजार्थी । તતો ગૃહિતિ, ગૃહીત નો નિકી પૂનના । . । ........ ...... ગાથાર્થ— જો સાધુના શુદ્ધ આચારોને પાળવા સમર્થ નથી અથવા પૂજાનો અર્થી છે તો ગૃહસ્થવેષને ધારણ કરે. કેવળ સાધુવેષધારી જિનપૂજા કરવાને માટે યોગ્ય નથી. (૨૭૯) लिंगीहिं परिग्गहीयं जड़ जिणचेइयमवज्जमह साहू । तस्सुद्धरणाइकए, दाविज्जा णेव उवएसो ॥ २८० ॥ लिङ्गिभिः परिगृहीतं यदि जिनचैत्यमनवद्यमथ साधुः । તસ્યોદ્ધરળાવિતે વાપયેત્ નૈવ પવેશ:।। ૮૦................ ગાથાર્થ– જો નિર્દોષ જિનમંદિરને સાધુવેષધારીઓએ ગ્રહણ કર્યું હોય=પોતાના કબજામાં રાખ્યું હોય તો સાધુ તેના ઉદ્ધાર આદિ માટે ઉપદેશ ન અપાવે. ન વિશેષાર્થ— સાધુ પોતે તો ઉપદેશ ન આપે, કિંતુ બીજા દ્વારા પણ ઉપદેશ ન અપાવે. (૨૮૦) चेइयवासिविसिट्टं,' जिणाउलं जइवि तहवि सावज्जं । कमलप्पहेण तम्हा, आयरियेणित्थ दितं ॥ २८९ ॥ चैत्यवासिविशिष्टं जिनकुलं यद्यपि तथापि सावद्यम् । મપ્રિમે તસ્માવાવાર્થેળઽત્ર દાન્તમ્ ॥ ૨૮૨ ....................વ્ ગાથાર્થ– ચૈત્યવાસીઓથી યુક્ત (=ચૈત્યવાસીઓએ પોતાના કબજામાં કરેલું) જિનમંદિર જો કે જિનમંદિર છે તો પણ પાપયુક્ત છે. આ વિષે કમલપ્રભાચાર્યનું દૃષ્ટાંત છે. ૧. ૫૫ છત્ત્ર સમાળા એ નિયમથી અહીં ળ ના સ્થાને ા થયેલ છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ દેવ અધિકાર વિશેષાર્થ– કમલાભ આચાર્યનું દષ્ટાંત આ પ્રમાણે છે– કમલપ્રભાચાર્ય (સાવધાચાર્ય)નું દષ્ટાંતા આ ઋષભ વગેરે તીર્થકરોની ચોવીશીથી અનંતકાળ પહેલાં થઈ ગયેલી ચોવીશીમાં મારા જેવા સાત હાથની કાયાવાળા ધર્મશ્રી નામના છેલ્લા તીર્થંકર થયા. તે તીર્થકરના શાસનમાં સાત આશ્ચર્યો થયા. તેમાં અસંયતોની પૂજા શરૂ થતાં શ્રાવકો પાસેથી લીધેલા ધનથી અસંતોએ પોતપોતાનાં મંદિરો બંધાવ્યાં. એ મંદિરોની સાર-સંભાળ માટે મંદિરની પાસે મકાન બનાવીને તેમાં રહેવા લાગ્યા. આથી તે અસંયતો “ચૈત્યવાસી તરીકે પ્રસિદ્ધ થયા. તે વખતે કુવલયપ્રભ નામના સાધુ હતા. તેમની શરીરકાંતિ મરતરત્ન જેવી હતી. તે મહાતપસ્વી અને ઉગ્રવિહારી હતા. શિષ્યગણથી પરિવરેલા તે જયાં ચૈત્યવાસીઓ હતા ત્યાં પધાર્યા. ચૈત્યવાસીઓએ તેમને વંદન કરીને કહ્યું તમે વર્ષાકાળમાં એક ચોમાસું અહીં રહો. જેથી તમારી આજ્ઞાથી અનેક જિનાલયો થાય. અમારા ઉપર અનુગ્રહ કરો. તેમણે કહ્યું. આ સાવદ્ય =પાપ) હું વચનમાત્રથી પણ નહિ કરું. (આજ્ઞા કરીને મંદિરો બનાવવા એ પાપ છે.) તેમણે આ પ્રમાણે કહીને (શુદ્ધપ્રરૂપણા કરીને) તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, અને સંસાર માત્ર એક જ ભવ બાકી રહે તેટલો ટૂંકો કરી નાંખ્યો. તેમણે આ સાવદ્ય હું વચનમાત્રથી પણ નહિ કરું એમ કહ્યું તેથી બધા ચૈત્યવાસીઓએ એકમત થઇને તેમનું સાવઘાચાર્ય એવું નામ પાડ્યું અને બધે) પ્રસિદ્ધ કર્યું. આમ છતાં તેમને ચૈત્યવાસીઓ ઉપર જરાય ગુસ્સો ન આવ્યો. " એકવાર માત્ર વેશથી સાધુબનેલાતચૈત્યવાસીઓમાં પરસ્પર આગમની વિચારણા થઈ. તે આ પ્રમાણે–શ્રાવકોના અભાવમાં સાધુઓ જ ઉપાશ્રય અને મંદિરોનું રક્ષણ કરે અને પડી ગયેલા ઉપાશ્રય-મંદિરનું સમારકામ કરાવે. ત્યાં બીજું પણ જે કંઈ કરવા યોગ્યતે પણ કરવામાં દોષ નથી. કોઈક ચૈત્યવાસીઓએ કહ્યું સંયમ મોક્ષમાં લઈ જાય. કોઈક ચૈત્યવાસીઓએ કહ્યુંઃ જિનમંદિરમાં પ્રસાલાવાં મંદિરરૂપી આભૂષણમાં) પૂજા, સત્કાર અને બલિવિધાન આદિ કરવાથી શાસનની પ્રભાવના થાય. શાસનપ્રભાવનાથી જ મોક્ષમાં જવાય. આ પ્રમાણે વિવાદમાં યથેચ્છ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ - સંબોધ પ્રકરણ પ્રલાપ કરતા એવા તેમના વિવાદનો અંત લાવે તેવો બીજો કોઈ આગમકુશળ, ન હતો. આથી બધાએ સાવદ્યાચાર્યને જ પ્રમાણ કરીને દૂર દેશથી બોલાવ્યા. વિહાર કરતાં કરતાં સાત મહિને સાવદ્યાચાર્ય ત્યાં પધાર્યા. એક સાધ્વીજીએ શ્રદ્ધાથી સાવઘાચાર્યને પ્રદક્ષિણા આપીને જલદીથી મસ્તક વડે ચરણોને સ્પર્શીને વંદન કર્યું. ચૈત્યવાસીઓએ આ જોયું. એકવાર સાવઘાચાર્યચેત્યવાસીઓની સમક્ષ શાસ્ત્રના અર્થો કહી રહ્યા હતા ત્યારે આ જ મહાનિશીથના પાંચમા અધ્યયનના વ્યાખ્યાનમાં આ ( નીચે પ્રમાણે) ગાથા આવી. जत्थित्थीकरफरिसं, अंतरियं कारणे वि उप्पन्ने । अरिहा वि करिज्ज सयं, तं गच्छं मूलगुणमुक्कं ॥१॥ ગૌતમ! જે ગચ્છમાં કારણ ઉત્પન્ન થયું હોય તો પણ સ્ત્રીના હાથનો સ્પર્શ પદવી આદિની પ્રાપ્તિ થવાના કારણે પૂજાને યોગ્ય એવા આચાર્ય વગેરે સ્વયં વ્યવધાનથી (પરંપરાએ) પણ કરે તો પણ તે ગચ્છને મૂલગુણથી રહિત જાણવો. સ્વયં શંકિત બનેલા સાવઘાચાર્યે વિચાર્યું કે સાધ્વીએ મારા ચરણોને સ્પર્શીને વંદન કર્યું તે આમણે જોયું છે. તેમણે પહેલાં પણ મારું સાવઘાચાર્ય એવું નામ પાડ્યું છે. હમણાં આ ગાથાનો સત્ય અર્થ કહેવામાં બીજું પણ કંઇક કરશે. અસત્ય પ્રરૂપણામાં તો મોટી આશાતના અને અનંત સંસાર થાય. તેથી શું કરું? અથવા જે થવાનું હોય તે થાઓ, સાચો જ અર્થ કહું. આ પ્રમાણે વિચારીને ગાથાનો સાચો અર્થ કહ્યો. પાપી એવા તેમણે કહ્યું: જો એમ છે તો તમે પણ મૂલગુણ રહિત છો. કારણ કે વંદન કરતી સાધ્વીએ તમારો સ્પર્શ કર્યો છે. તેથી અપજશના ભયવાળા તેમણે વિચાર્યું કે શું ઉત્તર આપું? આચાર્ય આદિએ કોઇ પણ પાપસ્થાન ત્રિવિધ ત્રિવિધથી ન સેવવું જોઈએ, જે સેવે છે તે અનંતકાળ સુધી સંસારમાં ભમે છે. સાવઘાચાર્યને વિલખા પડેલા જોઇને તેમણે કહ્યું: ઉત્તર કેમ આપતા નથી? તેમણે વિચાર્યું શું કહું? પછી તેમણે અનંત સંસારનો સ્વીકાર કરીને કહ્યું. અયોગ્યને શાસ્ત્રનો અર્થ ન કહેવો જોઇએ. જેમ માટીના કાચા ઘડામાં નાખેલું પાણી કાચા ઘડાનો નાશ કરે છે, તેમ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ન્યાદિ બોલો છો મા અહો ! દેવ અધિકાર ૧૫૩ અયોગ્યને આપેલું સિદ્ધાંતનું રહસ્ય તેના આત્માનો નાશ કરે છે, ઈત્યાદિ કહ્યું. ચૈત્યવાસીઓએ કહ્યું સંબંધ વગરનું શું બોલો છો ? અમારા દષ્ટિમાર્ગમાંથી દૂર ખસી જાઓ. અહો ! તમે પણ સંઘ વડે પ્રમાણભૂત કરાયા છો ! પછી તો સાવદ્યાચાર્યે દીર્ધસંસારને સ્વીકારીને કહ્યું તમે કંઈ જાણતા નથી. આગમમાં ઉત્સર્ગ અને અપવાદ એ બંને રહેલા છે. એકાંત મિથ્યાત્વ છે. જિનોની આજ્ઞા અનેકાંત છે. ધિટ્ટા એવા તેમણે આ માની લીધું. આથી તેમણે સાવદ્યાચાર્યની પ્રશંસા કરી. સાવદ્યાચાર્ય એક વચનદોષથી અનંતસંસારનું ઉપાર્જન કરીને એ દોષનું પ્રતિક્રમણ કર્યા વિના મરીને વ્યંતર થયા. (૧) તે જીવ ત્યાંથી અવીને જેનો પતિ પરદેશ ગયો છે એવી પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીની કુક્ષિામાં ઉત્પન્ન થયો. કુલકલંકથી ભય પામેલા માતા-પિતાએ તેને દેશબહાર કરી. ક્યાંય સ્થાનને નહિ પામતી તે દુકાળમાં કલાલના (=દારૂ વેચનારના) ઘરે દાસી તરીકે રહી. ત્યાં તેને મદ્યપાન અને માંસભક્ષણનો દોહલો થયો, અને મદ્યપાન કરનારા ઘણા માણસોના પાત્રોમાં એંઠાં મદ્ય-માંસ ખાય છે. પ્યાલા, વસ્ત્રો અને ધન ચોરીને બીજે વેચીને મદ્ય-માંસ ખાય છે. ઘરના માલિકે રાજાને આ જણાવ્યું. રાજાએ પ્રસૂતિ ન થાય ત્યાં સુધી રક્ષણ કરીને પછી મારી નાખવા માટે તેને ચાંડાલોને સોંપી. કારણ કે ગર્ભવતી સ્ત્રી સંતાનને જન્મ ન આપે ત્યાં સુધી તેને ન હણવી એવો તેમનો કુલધર્મ છે. બાળકનો જન્મ થતાં બાળકને મૂકીને તે ભાગી ગઈ. રાજાએ પાંચ હજાર રૂપિયા આપીને બાળકનું પાલન કરાવ્યું. ક્રમે કરીને કતલખાનાના અધિપતિનું મૃત્યુ થતાં રાજાએ તેને જ તેના ઘરનો માલિક બનાવ્યો. તે પાંચસો (ચાંડાલો)નો અગ્રણી થયો. (૨) ત્યાંથી મરીને સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમ જેટલા આયુષ્યવાળો નારક થયો. (૩) ત્યાંથી નીકળીને અંતરદ્વીપમાં એકોકજાતિમાં ઉત્પન્ન થયો. (૪) ત્યાંથી મરીને ૨૬ વર્ષના આયુષ્યવાળો પાડો થયો. (૫) પછી મનુષ્ય થયો. (૬) પછી વાસુદેવ થયો. (૭) પછી સાતમી નરકમાં ગયો. (૮) પછી ગજકર્ણજાતિમાં માંસાહારી મનુષ્ય થયો. (૯) ત્યાંથી મરીને સાતમી પૃથ્વીમાં અપ્રતિષ્ઠાને નરકાવાસમાં ગયો. (૧૦) પછી પાડો થયો. (૧૧) પછી For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ , સંબોધ પ્રકરણ બાલવિધવા અને વ્યભિચારિણી એવી બ્રાહ્મણપુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ગર્ભને મારવા-પાડવા ક્ષાર-ચૂર્ણના ઉપાયો કર્યા. એ ઉપાયોના કારણે અનેક વ્યાધિઓથી ઘેરાયેલો, ગળત કોઢવાળો અને કૃમિથી ભક્ષણ કરાતો તે ગર્ભમાંથી બહાર નીકળ્યો. લોકોથી નિંદાતો, સુધા આદિથી પીડા પામેલો અને દુઃખી તે સાતસો વર્ષ, બે માસ અને ચાર દિવસ જીવ્યો. (૧૨) પછી મરીને વ્યંતરમાં ઉત્પન્ન થયો. (૧૩) પછી કતલખાનાનો અધિપતિ મનુષ્ય થયો. (૧૪) પછી સાતમી નરકમાં ગયો. (૧૫) પછી ઘાંચીના ઘરે બળદ થયો. ઘાંચીમાં ફેરવાતા એવા તેની ખાંધ પાકી. આથી ઘરના માલિકે તેનો ત્યાગ કર્યો. કાગડા, કૃમિ, કૂતરા વગેરેથી ખવાતો તે ૨૯ વર્ષનું આયુષ્ય ભોગવીને મૃત્યુ પામ્યો. (૧૬) પછી બહુરોગી શ્રેષ્ઠિપુત્ર થયો. વમન-વિરેચન આદિ દુઃખોથી જ એનો મનુષ્યભવ પસાર થયો. (૧૭) આ પ્રમાણે ચૌદરાજલોક પ્રમાણવાળા લોકને જન્મ-મરણોથી પૂર્ણ કરીને અનંતકાળે પશ્ચિમમહાવિદેહમાં મનુષ્ય થયો. ત્યાં લોકોના અનુસરણથી તીર્થકરને વંદન કરવા માટે ગયો અને પ્રતિબોધ પામ્યો. અંતે આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં તેવીસમાં શ્રી પાર્શ્વનાથ જિનના કાળે સિદ્ધ થયો. શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત ! શાના કારણે આણે આવું દુઃખ અનુભવ્યું? ભગવાને કહ્યું છે ગૌતમ ! આગમમાં ઉર્મ-અપવાદ બને છે ઇત્યાદિ જે કહ્યું તેના કારણે તે આવું દુઃખ પામ્યો. જો કે પ્રવચનમાં ઉત્સર્ગ અને અપવાદ તથા અનેકાંતની પ્રરૂપણા કરાય છે, તો પણ અષ્કાયપરિભોગ, તેજસ્કાય પરિભોગ અને મૈથુનસેવન આ ત્રણનો એકાંતે નિષેધ છે. આ પ્રમાણે સૂત્રના ઉલ્લંઘનથી ઉન્માર્ગ પ્રગટ કર્યો, તેનાથી આજ્ઞાભંગ કર્યો, અને તેથી અનંતસંસારી થયો. શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત! તે સાવઘાચાર્યે મૈથુનસેવન કર્યું હતું? ભગવાને જવાબ આપ્યો છે ગૌતમ! તેણે મૈથુનસેવન કર્યું ન હતું, અને કર્યું પણ હતું. કારણ કે વંદન કરતી સાધ્વીએ સ્પર્શ કર્યો ત્યારે તેણે ચરણોને સંકોચી લીધા નહિ. શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત! તેણે તીર્થંકરનામકર્મ ઉપાર્જિત કર્યું હતું અને સંસાર માત્ર એક જ ભવ બાકી રહે તેટલો ટૂંકો કરી નાખ્યો For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૫૫ હતો, તો એ શા કારણે અનંતકાળ સુધી સંસારમાં ભમ્યો? ભગવાને ઉત્તર આપ્યોઃ હે ગૌતમ! પોતાના પ્રમાદ દોષથી તે અનંતકાળ સુધી સંસારમાં ભમ્યો. કારણ કે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે–“ચૌદપૂર્વી, આહારકશરીરી, ઋજુમતિ મન:પર્યવજ્ઞાની અને (ઉપશમશ્રેણિમાં) વીતરાગ પ્રમાદને આધીન બનીને તે ભવ પછી તરત જ ચારે ય ગતિમાં જનારા થાય છે.” ઇત્યાદિ. તેથી ગચ્છાધિપતિએ સર્વ કાર્યોમાં અપ્રમત્ત થવું જોઈએ. આ પ્રમાણે પૂર્વાચાર્યો વડે સંસ્કારિત કરાયેલ સાવદ્યાચાર્યનો સંબંધ છે. (૨૮૧) (યતિલક્ષણ સમુચ્ચય) जा जिणभत्ती किज्जइ, अणज्जलिंगीण सावइज्जेहि। पडिमा पासाईया, बोहिमलयहुमग्गिसमा ॥२८२॥ या जिनभक्तिः क्रियतेऽनार्यलिङ्गिनां स्वापतेयैः। પ્રતિમા પ્રાસાલીયા વોધિમયકુમાનિસમાં I ર૮ર ... ર૮ર ગાથાર્થ અનાર્ય વેષધારીઓના ધનથી જે જિનભક્તિ કરાય છે તે પ્રતિમાભક્તિ અને જિનમંદિરભક્તિ સમ્યગ્દર્શનરૂપ ચંદનવૃક્ષ માટે અગ્નિ સમાન છે. વિશેષાર્થ– જે જિનમંદિરમાં વેષધારી અસંયતોના ધનથી જિનભક્તિ કરવામાં આવતી હોય તે જિનમંદિરમાં જિનપૂજા આદિ કરવામાં સેમ્યગ્દર્શન નષ્ટ થાય એવું અહીં તાત્પર્ય છે. તેવા જિનમંદિરમાં જિનપૂજા કરવાથી વેષધારી અસંયતોની ખોટી પ્રવૃત્તિને સમર્થન મળે. ખોટી પ્રવૃત્તિને સમર્થન આપવાથી સમ્યગ્દર્શનનો નાશ થાય. (૨૮૨) ૧. પૂર્વે વેષધારી સાધુઓ દ્રવ્યપૂજા કરતા હતા. આ વિષે મહાનિશીથના પાઠનો ભાવ આ પ્રમાણે છે- શાસના પરમાર્થને નહિ જાણનારા, શિથિલાચારી, સ્થિરવાસી, પરલોકમાં થનારા અનર્થને નહિ જોનારા, સ્વમતિ પ્રમાણે ચાલનારા, રસ-ઋદ્ધિ-શાતા ગારવામાં પડેલા, રાગ-દ્વેષ-મોહ-અહંકાર-મમતામાં પ્રતિબદ્ધ, સર્વવિરતિરૂપ સંયમથી વિમુખ બનેલા, નિર્દય, પાપાચરણમાં જ બુદ્ધિવાળા, મિથ્યાદષ્ટિ, કેવળ દ્રવ્યથી સર્વસાવદ્ય યોગનું ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ કરીને સામાયિકનો સ્વીકાર કરનારા અને કેવળ દ્રવ્યથી સર્વ સંગ-આરંભ-પરિગ્રહનો ત્યાગ કરનારા, નામમાત્રથી મહાવ્રતધારી સાધુ થઈને કેટલાક પ્રક્ષાલન-લેપ-ગંધ-પુષ્પમાળા-પ્રદીપ-વસ-બલિ-ધૂપ-આદિ સત્કારોથી દરરોજ પૂજા કરનારા, અમે તીર્થનો અભ્યદય(=પ્રભાવના) કરીએ છીએ એમ કહે છે. તે ગૌતમ! એમની આ પૂજાને વચનથી પણ સાચી ન માનવી. (અધ્યયન-૩). For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સંબોધ પ્રકરણ विसलवघाइव्व सयं गुणाण नासेइ बोहिमवहणइ। तम्हा लिंगिहि न कया कायव्वा दव्वओ पूया ॥२८३॥ विषलवघाती इव स्वयं गुणानां नाशयति बोधिमुपहन्ति । तस्माद् लिङ्गिभिर्न कदा कर्तव्या द्रव्यतः पूजा ॥ २८३ ॥...... २८३ : ગાથાર્થ– જેવી રીતે અલ્પ પણ વિષ ઘાત કરે છે તે રીતે દ્રવ્યપૂજા કરનાર વેષધારી સ્વયં ગુણોનો નાશ કરે છે, અને સમ્યગ્દર્શનને હણે છે. તેથી વેષધારીઓએ ક્યારેય પણ દ્રવ્યપૂજા ન કરવી જોઇએ. (૨૮૩), जइ दव्वत्थयरसिओ, हविज्ज लिंगी चयेइ गिहिलिंग।। जम्हा भणियं समए, पूयपरो देवभोइत्ति ॥२८४॥ यदि द्रव्यस्तवरसिको भवेत् लिङ्गी त्यजति गृहिलिङ्गम्। . यस्माद् भणितं समये पूजापरो देवभोगीति ॥ २८४ ॥ ....... २८४ ગાથાર્થ– જો લિંગી દ્રવ્યસ્તવનો રસિક થાય તો ગૃહસ્થલિંગનો ત્યાગ કરે છે, અર્થાત્ ગૃહસ્થલિંગને ધારણ કરતો નથી. (તેણે ગૃહસ્થલિંગને ધારણ કરવું જોઈએ, પણ કરતો નથી.) શાસ્ત્રમાં પૂજામાં તત્પર લિંગીને विद्रव्यनो भो ७२ना यो छ. (२८४) तम्हा पवयण खिसा-निद्दलणत्थं जईहि कायव्वा । जिणआणापरिपालण-रूवा भावच्चणा सुद्धा ॥२८५ ॥ तस्मात् प्रवचनखिसानिर्दलनार्थं यतिभिः कर्तव्या। जिनाज्ञापरिपालनरूपा भावार्चना शुद्धा ॥ २८५ ॥............ २८५ ગાથાર્થ– પૂજામાં તત્પર લિંગીને શાસ્ત્રમાં દેવદ્રવ્યનો ભોગ કરનારો કહ્યો છે. તેથી પ્રવચનનિંદાનો નાશ કરવા માટે સાધુઓએ જિનાજ્ઞાના પાલનરૂપ શુદ્ધ ભાવપૂજા કરવી જોઇએ. (૨૮૫) आसायणापवित्ती, जिणआणाभंजणंमि पडिवत्ती। सा भत्तीवि अभत्ती, संसारपवड्डणा जाण ॥२८६ ॥ आशातनाप्रवृत्तिर्जिनाज्ञाभञ्जने प्रतिपत्तिः । सा भक्तिरप्यभक्तिः संसारप्रवर्धना जानीहि ॥ २८६ ॥ ............... २८६ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ દેવ અધિકાર ગાથાર્થ– જિનાજ્ઞાનો ભંગ કરીને ભક્તિ કરવી એ આશાતનામાં પ્રવૃત્તિરૂપ છે, તે ભક્તિને પણ તું અભક્તિ જાણ, અને સંસાર વધારનારી જાણ. (૨૮૬) विहिकयसव्वुययारा, पूया कयमंगला य बोहिफला। अन्नाणतमोहरणी धरणी गुणसयसहस्साणं ॥२८७ ॥ विधिकृतसर्वोपचारा पूजा कयमङ्गला च बोधिफला। અજ્ઞાનતમોદાળી ધરળી મુળતિસહસ્ત્રાગામ્ II ૨૮૭ | ... ર૮૭ ગાથાર્થ– વિધિથી કરાયેલી અને સર્વ પ્રકારની ભક્તિવાળી પૂજા મંગલને કરનારી, બોધિરૂપ ફળવાળી, અજ્ઞાનરૂપ અંધકારને હણનારી અને લાખો ગુણોને ધારણ કરનારી છે. (૨૮૭) तणुरूवनाणविन्नाणजोगाईयाण अइसयगुणाणं । तिहुयणजणेहिं अहिया वणिज्जई परक्कमबलेहि ॥ २८८ ॥ તનુ-રૂપ-જ્ઞાન-વિજ્ઞાન-યાતીતાનામતિશયમુનાનામ્ | ત્રિભુવન નનૈધિક વર્ગતિ પમવતૈઃ | ૨૮૮ . ................ ૨૮૮ : ગાથાર્થ– શરીર, રૂપ, જ્ઞાન, વિજ્ઞાન અને યોગોથી રહિત તથા વિશિષ્ટ ગુણવાળા (જિનો)ની પૂજાને પરાક્રમી અને બલવાન એવા ત્રણ ભુવનના જીવો વડે અધિક વર્ણવાય છે, અર્થાત્ જિનપૂજા સર્વ કર્તવ્યોમાં શ્રેષ્ઠ કર્તવ્ય છે, એમ કહે છે. વિશેષાર્થ– અહીં જ્ઞાન-વિજ્ઞાન છદ્મસ્થ જીવોના જાણવાં. જિનેશ્વરી છઘસ્થ જીવોના જ્ઞાન-વિજ્ઞાનથી રહિત છે. (૨૮૮) तेसिं ठवणा भव्वाण-ममियगुणकारिणी विणिहिट्ठा । सव्वत्थ सयलतियसाइएहिं खलु अच्चणिज्जगुणा ॥ २८९ ॥ तेषां स्थापना भव्यानाममितगुणकारिणी विनिर्दिष्टा । | સર્વત્ર ત્રિશાઃિ ઉત્થર્વનીયાણા | ૨૮૨ II ૨૮૨ ગાથાર્થ– જિનેશ્વરોની પૂજનીય ગુણોવાળી મૂર્તિને સર્વસ્થળે સર્વદેવો વગેરેએ ભવ્યજીવોના અમાપ ગુણોને કરનારી કહી છે. (૨૮૯) For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૫૮ जइ नाम गुणसमिद्धं, करेड़ लोयाण भवभयुच्छेयं । ता किं पडिमा नो कीरड़ सव्वत्थज्झप्पमाहप्पं ॥ २९० ॥ यदि नाम गुणसमृद्धं करोति लोकानां भवभयोच्छेदम् । તતઃ ષ્ઠિ પ્રતિમા નો રોતિ સર્વાધ્યાત્મમાંહાત્મ્યમ્ ॥ ૨૬૦ ...... ॥ ગાથાર્થ– જો જિનેશ્વરોનું નામ જીવોને ગુણસમૃદ્ધ કરે છે તથા લોકોના ભવભયના ઉચ્છેદને કરે છે તો શું પ્રતિમા સર્વસ્થળે આધ્યાત્મિક માહાત્મ્યને ન કરે ? અર્થાત્ કરે જ. (૨૯૦) नामग्गहणे वि तहा, रूवारूवावमाणया पडिमा । तद्दव्वपज्जवेहिं सरइ जिणिदाण तम्मुत्ती ॥ २९९ ॥ नामग्रहणेऽपि तथारूपारूपावमानता प्रतिमा । तद्द्रव्यपर्यायैः स्मरति जिनेन्द्राणां तन्मूर्तिः ॥ २९१ ॥ .............??? ગાથાર્થ— તથા જિનેશ્વરોનું નામ લેવામાં પણ જિનેંદ્રોના દ્રવ્યપર્યાયોથી જિનેન્દ્રોની જેમાં રૂપ-અરૂપ ગૌણ છે એવી જિનસ્વરૂપ પ્રતિમા યાદ આવે છે. વિશેષાર્થ— અહીં રૂપ શબ્દથી શ્વેત, કૃષ્ણ વગેરે રંગ સમજવો. અરૂપ શબ્દથી શ્વેત, કૃષ્ણ વગેરે ઝાંખો કલર સમજવો. જેમ અલ્પ પેટવાળી કન્યા અનુવા કન્યા કહેવાય છે. તેમ અલ્પ=ઝાંખા રૂપને અરૂપ કહેવાય. પ્રતિમામાં શ્વેત વગેરે બાહ્ય રંગ ગૌણ છે. વીતરાગતાનો આકાર મુખ્ય છે. મૂર્તિમાં રંગ ગમે તે હોય કે ગમે તેવો હોય પણ આકાર વીતરાગતાનો સૂચક હોવો જોઇએ. ભદ્રિક જીવો મૂર્તિમાં શ્વેત વગેરે રંગ જોઇને ઉલ્લાસ પામતા હોય છે. પણ જ્ઞાનીઓ માટે શ્વેત વગેરે રંગ ગૌણ છે, વીતરાગતાનો આકાર મુખ્ય છે. જ્ઞાનીઓ મૂર્તિમાં વીતરાગતાનો આકાર જોઇને આનંદ પામતા હોય છે. માટે અહીં “રૂપ-અરૂપ જેમાં ગૌણ છે એવી પ્રતિમા” એમ કહ્યું છે. વીતરાગતાના સૂચક આકારવાળી પ્રતિમા જિનસ્વરૂપ છે. માટે અહીં પ્રતિમાનું “જિનસ્વરૂપ ” એવું વિશેષણ છે. (૨૯૧) गिहिछउममुणिजिणाणं, इयराणमसेसइड्डिगुणकलिओ । अरिहजिण नामजुत्तो जिणवरो जत्थ तप्पडिमा ॥ २९२ ॥ "" For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ દેવ અધિકાર गृहि-छद्ममुनि-जिनानामितरेषामशेषर्द्धि (ऋद्धि) गुणकलितः । મજ્ઞાનના મયુર નિનવો યત્ર તત્ પ્રતિમા II રર . ............ ર૬૨ ગાથાર્થ– જિનપ્રતિમાનાં દર્શન કરનારા ભવ્ય જીવોને પ્રતિમાનાં દર્શનથી મનમાં એમ થાય છે કે જિનેશ્વરોથી બીજાઓ જે ગૃહસ્થો, છઘસ્યમુનિઓ અને જિનો(સામાન્ય કેવળીઓ) તેઓની અપેક્ષાએ સંપૂર્ણ ઋદ્ધિ (=અતિશયો) અને ગુણોથી યુક્ત અને નામયુક્ત એવા અરિહંત જિનેશ્વર જેમાં છે તે આ પ્રતિમા છે. વિશેષાર્થ– (સમ્યગ્દષ્ટિ) ગૃહસ્થો, છદ્મસ્થ મુનિઓ અને કેવળીઓ ગુણી હોવા છતાં અપૂર્ણ ગુણવાળા છે, કારણ કે તીર્થકરમાં રહેલ અમોઘ દેશના વગેરે ગુણો સામાન્ય કેવળીઓમાં ન હોય. જયારે જિનેશ્વરી સંપૂર્ણ ગુણવાળા છે. જિનેશ્વરોથી અધિકગુણી આ વિશ્વમાં કોઈ નથી. આવા સર્વ ગુણસંપન્ન જિનેશ્વરોની આ પ્રતિમા છે. આ પ્રમાણે ભવ્ય જીવોને પ્રતિમામાં સર્વગુણસંપન્ન જિનેશ્વરનાં દર્શન થાય છે. આથી તેમનામાં ગુણાનુરાગ વગેરે ગુણો પ્રગટે છે. (૨૯૨) भवसंसरमाणो वि हु, न फासए बियतईयगुणठाणं । खुड्भवसुहुमसाहारणाइसंदुटुभावं नो ॥२९३ ॥ भवसंसरमाणोऽपि हु न स्पर्शति द्वितीय-तृतीयगुणस्थानम् । સુમવ-સૂક્ષ્મ-સાધારણવિસંતુરમાવે રર રરૂ ગાથાર્થ– ભવમાં ભ્રમણ કરનારા પણ જિનેશ્વર બીજા-ત્રીજા ગુણસ્થાનને ક્ષુલ્લકભવને, સૂક્ષ્મભાવને અને સાધારણભાવને સ્પર્શતા નથી. વિશેષાર્થ– જિનેશ્વરનો જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ અનંતકાળ સુધી જુદી જુદી ગતિઓમાં ભમે છે. આમ છતાં તે જીવ ક્યારેય ક્ષુલ્લકભવને પામતો નથી. ક્ષુલ્લકભવ એટલે જેમાં ઓછામાં ઓછું આયુષ્ય હોય તેવા સાધારણ વનસ્પતિકાયનો(ઋનિગોદનો) ભવ. ક્ષુલ્લકભવને પામેલો જીવ એક શ્વાસોશ્વાસમાં સાડા સારવાર જન્મે છે અને મરે છે. સત્તરવાર જન્મ અને મરે. અઢારમીવાર જન્મ થાય ત્યારે શ્વાસોશ્વાસ પૂર્ણ થાય. આમ અઢારવાર જન્મ અને સત્તરવાર મરણ પામે એ દૃષ્ટિએ એક શ્વાસોશ્વાસમાં સાડા સત્તરભવ ગણાય. જિનેશ્વરનો જીવ સૂક્ષ્મ એકેંદ્રિયમાં For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૬૦ અને નિગોદમાં ઉત્પન્ન ન થાય. જિનેશ્વરનો જીવ જ્યારે આધ્યાત્મિક વિકાસ સાધે છે ત્યારે બીજા-ત્રીજા ગુણસ્થાનને સ્પર્શતો નથી. (૨૯૩) અભવ્યકુલક जह अभवियजीवेहिं, न फासिया एवमाइया भावा । इंदत्तमनुत्तरसुर - सिलायपुरिसनरनारयत्तं च ॥ २९४ ॥ यथाऽभव्यजीवैर्न स्पर्शिता एवमादिका भावाः । इन्द्रत्वमनुत्तरसुरशलाकापुरुषनरनारदत्वं च ॥ २९४ ॥................ २९४ केवलिगणहरहत्थे, पव्वज्जा तित्थवच्छंरं दाणं । पवयणसुरीसुरतं, लोगंतियदेवसामित्तं ॥ २९५ ॥ केवलिगणधरहस्ते प्रव्रज्या तीर्थवत्सरं दानम् । प्रवचनसुरीसुरत्वं लोकान्तिकदेवस्वामित्वम् ॥ २९५ ॥ २९५ तायत्तीससुरत्तं, परमाहम्मियजुयलमणुयत्तं ।, संभिन्नसोयतहपुव्व-धराहारयपुलायत्तं ॥ २९६ ॥ त्रायस्त्रिंशत्सुरत्वं परमाधार्मिक-युगलमनुजत्वम् । संभिन्न श्रोतास्तथा पूर्वधराहारपुलाकत्वम् ॥ २९६ ॥ मइनाणाइसुलद्धी, सुपत्तदाणं समाहिमरणत्तं । चारणदुयमहुसप्पिय-खीरासवाखीणठाणं वा ॥ २९७ ॥ मतिज्ञानादिसुलब्धिः सुपात्रदानं समाधिमरणत्वम् । चारणद्विक- मधु-सर्पिष्क-क्षीरा श्रवऽक्षीणस्थानं वा ॥ २९७ ॥ ...... २९७ तित्थयरतित्थपडिमा-तणुपरिभोगाइकारणे वि पुणो । पुढवाइयभावमपि, अभव्वजीवेहिं नो पत्तं ॥ २९८ ॥ तीर्थकर तीर्थप्रतिमा-तनुभोगादिकारणेऽपि पुनः । पृथ्व्यादिकभावमपि अभव्यजीवैर्नो प्राप्तम् ॥ २९८ ॥ २९८ चउदसरयणत्तेणवि, पत्तं न पुणो विमाणसामित्तं । सम्मत्तनाणसंजम-तवाइ भावा न भावदुगे ॥ २९९ ॥ . २९६ For Personal & Private Use Only .......... Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ દેવ અધિકાર चतुर्दशरत्नत्वेनापि प्राप्तं न पुनः विमानस्वामित्वम् । सम्यक्त्व-ज्ञान-संयम-तपसादिभावा न भावद्विके ॥ २९९ ॥....... २९९ अणुभवजुत्ता भत्ती, जिणाण साहम्मियाण वच्छलं। न य साहेइ अभव्वो, संविग्गत्तं च तप्पक्खं ॥३०० ॥ अनुभवयुक्ता भक्तिर्जिनानां साधर्मिकानां वात्सल्यम् । न च साध्नोति अभव्यः संविग्नत्वं च तत्पक्षम् ।। ३०० ॥......... ३०० जिणजणयजणणी जाया, जिणभिक्खादायगा जुगपहाणा । आयरियपयाइदसगं, परमत्थगुणड्डमप्पत्तं ॥३०१॥ जिनजनक-जननी-जाया जिनभिक्षादायका युगप्रधाना । आचार्यपदादिदशकं परमार्थगुणाढ्यमप्राप्तम् ॥ ३०१ ॥........... ३०१ अणुबंध १ हेउ २ सरूवा ३, तत्थ अहिंसा तिहा जिणुहिट्ठा । दव्वेण य भावेण य, दुहावि तेसिं न संपत्ता ॥३०२॥ अनुबन्ध-हेतु-स्वरूपास्तत्राहिंसा त्रिधा जिनोद्दिष्टा । द्रव्येण भावेन च द्विधाऽपि तेषां न संप्राप्ता ॥ ३०२ ॥ ............... ३०२ ગાથાર્થ– નીચે મુજબના ભાવોને અભવ્યો સ્પર્શતા નથી. (૧) द्रपj, (२) अनुत्त२११५, (3) शापुरुष, (४) ना२६५j (२८४), (५) वजी भगवंत मने गए५२न थे. दीक्षu, (६) तीर्थ २- वार्षिान, (७) सनव-हेवीj, (८) alsilas पर्नु स्वाभी५j (२८५), (९) त्रायविंशव५j, (१०) ५२मापार्मि५j, (११) युगाला मनुष्य, (१२) संमिनश्रोतव्य, (१३) पूर्वपसब्धि, (१४) भाडाser, (१५) Yeuseu (२८६), (१६) भतिशनासुलाव्य, (१७) सुपात्रहान, (१८) समाविम२९१, (१८) घाय॥२९सन्धि, (२०) विधाय॥२९॥सल्य, (२१) मधुमाश्रय, (२२) घृताश्रव्य, (23) क्षी|श्रवमय, (२४) અક્ષણમહાનસલબ્ધિ (૨૯૭), (૨૫) તીર્થકર શરીરના તથા તીર્થકરની प्रतिमान परिमोम मावे ते पृथ्वीयाj (२८८), (२६) यौह रत्न, (२७) विमानस्वामिपj, (२८) सभ्यत्व-शान-यारित्र For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૬૨ તપ વગેરે, (૨૯) ઔપમિક અને ક્ષાયિકભાવ (૨૯૯), (૩૦) અનુભવયુક્ત જિનેશ્વરભક્તિ, (૩૧) સાધર્મિક વાત્સલ્ય, (૩૨) સંવિગ્નપણું, (૩૩) સંવિગ્નપાક્ષિકપણું (૩૦૦), (૩૪) તીર્થંકરનું પિતૃત્વ-માતૃત્વ-પત્નીત્વ, (૩૫) તીર્થંકરને ભિક્ષાનું દાન, (૩૬) યુગપ્રધાનપણું, (૩૭) પારમાર્થિકગુણોથી યુક્ત આચાર્યાદિ દશ પદ, આ ભાવોને અભવ્યો સ્પર્શતા નથી. (૩૦૧) જિનેશ્વરોએ અનુબંધ અહિંસા, હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા એમ ત્રણ પ્રકારની અહિંસા કહી છે તથા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે પણ અહિંસા કહી છે. આ અહિંસા અભવ્ય જીવોએ પ્રાપ્ત કરી નથી. (૩૦૨) વિશેષાર્થ— ૧. જંઘાચારણલબ્ધિ– ચારિત્રમાં તપના પ્રભાવથી ઉત્પન્ન થતી ગમનાગમનની લબ્ધિ તે જંઘાચારણ લબ્ધિ. જંઘાચારણ મુનિઓ રુચકવરદ્વીપ સુધી જઇ શકે છે. જંઘાચારણ મુનિઓ એક જ ઉત્પાતથી રુચકવદ્વીપમાં જાય છે. ત્યાં ચૈત્યોને વંદન કરે છે. પાછા ફરતા એક ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં આવે. બીજા ઉત્પાતથી સ્વસ્થાને આવે. મેરુ પર્વત ઉપર જવું હોય ત્યારે એક ઉત્પાતથી પાંડુકવનમાં જાય. ત્યાં ચૈત્યોને વંદન કરે. પાછા ફરતા એક ઉત્પાતથી નંદનવન આવે, બીજા ઉત્પાતથી સ્વસ્થાને આવે. લબ્ધિનો ઉપયોગ કરવામાં ઉત્સુકતા થવાથી પ્રમાદ થાય છે. તેથી લબ્ધિમાં હાનિ થવાથી પાછા ફરતાં બે ઉત્પાતથી સ્વસ્થાનમાં આવે છે. ૨. વિદ્યાચારણલબ્ધિ– વિદ્યાની સાધનાથી ઉત્પન્ન થતી ગમનાગમનની લબ્ધિ તે વિદ્યાચારણલબ્ધિ. વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિ નંદીશ્વરદ્વીપ સુધી જઇ શકે છે. પ્રથમ ઉત્પાતથી માનુષોત્તર પર્વત પર જાય. બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં જાય. ત્યાં ચૈત્યોને વંદન કરે. પાછા ફરતા એક જ ઉત્પાતથી સ્વસ્થાને આવે. મેરુપર્વત ઉપર જવું હોય તો પ્રથમ ઉત્પાતથી નંદનવનમાં જાય, બીજા ઉત્પાતથી પંડકવનમાં જાય. ત્યાં ચૈત્યોને વાંદે. પાછા ફરતાં એક જ ઉત્પાતથી સ્વસ્થાને આવે. અભ્યાસ કરાતી વિદ્યા અધિક અધિક સ્ફુરે છે. તેથી પાછા ફરતાં એક જ ઉત્પાતથી સ્વસ્થાને આવે છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૬૩ ૩. મધુ આશ્રવ-૪. વૃતાશ્રવ-૫. ક્ષીરાશ્રવ– પાત્રમાં પડેલું ખરાબ અન્ન પણ મધ, ઘી અને દૂધ સમાન થઈ શક્તિવર્ધક બને તેવી લબ્ધિ તે અનુક્રમે મધુઆશ્રવ, વૃતાશ્રવ અને ક્ષીરાગ્નવલબ્ધિ છે. ૬. અક્ષણમહાન – પાત્રમાં વહોરાવેલ અલ્પ પણ અન્ન ઘણાને આપવા છતાં ન ખૂટે તેવી લબ્ધિ. ૭. અનુભવયુક્ત જિનેશ્વરભક્તિ– અભવ્ય જીવ જિનભક્તિ કરે પણ ભાવ વિના કરે. તેથી હૈયામાં ભક્તિની અનુભૂતિ ન થાય. सम्मट्ठिीण जईण-मकसाईणं भवे अहिंसतियं । उज्जुत्ताणुज्जुत्ताण, य दव्यभावेहिं होइ दुहा ॥३०३॥ सम्यग्दृष्टीनां यतीनामकषायिणां भवेदहिंसात्रिकम् । plygp નાં દ્રવ્ય-પીવાણાં મતિ દ્વિધા II રૂ૦૩ - રૂ૦૩ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવોમાં, સાધુઓમાં અને વીતરાગ ભગવંતોમાં ત્રણ પ્રકારની અહિંસા સંભવે છે. યેતનામાં ઉદ્યમવાળા અને યતનામાં ઉદ્યમથી રહિત જીવોને આશ્રયીને દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે અહિંસા હોય છે. વિશેષાર્થ–પ્રશ્ન-સમ્યગ્દષ્ટિજીવો વગેરે ત્રણમાં શ્વાસોશ્વાસ આદિથી સ્વરૂપહિંસા અવશ્ય હોય છે. તેથી ત્રણ પ્રકારની અહિંસા કેમ સંભવે? ઉત્તર- વતનાવાળા સમ્યગ્દષ્ટિ વગેરેને સ્વરૂપહિંસા માત્ર દ્રવ્યથી હોય, ભાવથી નહિ. ભાવથી સ્વરૂપહિંસા પણ ન હોય એ દૃષ્ટિએ અહીં સમ્યગ્દષ્ટિ આદિ ત્રણને ત્રણ પ્રકારની અહિંસા સંભવે એમ કહ્યું. યતનામાં ઉદ્યમવાળા જીવોને ભાવથી અહિંસા હોય. યતનામાં ઉદ્યમવાળા જીવો પ્રવૃત્તિ કરે ત્યારે તેવા પ્રકારના સંયોગમાં જીવ મરી જાય તો દ્રવ્યથી અહિંસા ન હોય, પણ ભાવથી અહિંસા હોય. અયતનામાં ઉદ્યમવાળા જીવો પ્રવૃત્તિ કરે ત્યારે જીવન મરે તો દ્રવ્યથી અહિંસા હોય, પણ ભાવથી અહિંસા ન હોય, ભાવથી હિંસા જ હોય. (૩૦૩) - पूयाए कायवहो, पसंगजणिओ तहावि अणवज्जो। जम्हा मित्ती पयडा, निसीहिकरणंमि सव्वत्थ ॥३०४ ॥ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સંબોધ પ્રકરણ · पूजायां कायवधः प्रसङ्गजनितस्तथाप्यनवद्यः । માનંત્રી પ્રદ્ય ઐધિકારણે સર્વત્ર 1 રૂ૦૪ ..................... રૂક ગાથાર્થ– જો કે પૂજામાં પ્રસંગથી ઉત્પન્ન કરાયેલી જીવહિંસા હોય છે તો પણ તે જીવહિંસા (કર્મબંધરૂપ) દોષથી રહિત છે. કારણ કે નિસહિ કરવામાં સર્વત્ર મૈત્રી પ્રગટ થાય છે. વિશેષાર્થપૂજક જ્યારે જિનમંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે “નિસીહિ' કહીને પ્રવેશે છે. તે નિહિ બોલીને સાંસારિક સર્વ પ્રકારની પ્રવૃત્તિના ત્યાગનો સંકલ્પ કરે છે. મન-વચન-કાયાથી સાંસારિક સર્વ પ્રકારની પ્રવૃત્તિના ત્યાગથી પૂજકના મનમાં મૈત્રીભાવ પ્રગટે છે. સાંસારિક પ્રવૃત્તિથી જીવહિંસા થાય છે. આ જીવહિંસા ન થાય એ માટે સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. મૈત્રીભાવ વિના ભાવથી જીવહિંસાનો ત્યાગ ન થાય. આથી જ પંચાશક ગ્રંથમાં પૂજા પંચાશકમાં કહ્યું છે કે देहादिनिमित्तंपि हु जे कायवहंमि तह पयर्टेति ।, जिणपूयाकायवहंमि तेसिमपवत्तणं मोहो ॥ ४५ ॥ જે શરીર, સ્ત્રી, સંતાન, સંપત્તિ આદિ માટે ખેતી, વેપાર વગેરે દ્વારા જીવહિંસામાં પ્રવૃત્તિ કરે છે તેની જિનપૂજા માટે જીવહિંસામાં અપ્રવૃત્તિ એ મૂઢતા છે. નહિ તો જેનાથી અનેક લાભ થાય છે તેવી જિનપૂજામાં પ્રવૃત્તિ કેમ ન કરે? “. જિનપૂજાથી ગૃહસ્થને થતા લાભો-(૧) ભાવવિશુદ્ધિ, (૨) સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ, (૩) પરિણામે ચારિત્રની પ્રાપ્તિથી સંપૂર્ણ જીવહિંસા બંધ, (૪) બીજા જીવોને ધર્મપ્રાપ્તિ, (૫) પરિણામે સ્વપરની મુક્તિ. આમ જિનપૂજા જીવહિંસારૂપ નહિ, પણ જીવદયારૂપઅહિંસારૂપ જ છે. (૩૦૪) समणोवासगभेया, चहा विरया य सव्वओ विरया। विरयाविरया सव्वओ, विरयाविरया इमे चहा ॥३०५॥ श्रमणोपासकभेदाश्चतुर्धा विरताश्च सर्वतो विरताः।। વિતાવિતા: સર્વતો વિસ્તાવિતા રે વતુ I રૂછ્યું l .... ૨૧ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૬૫ ગાથાર્થ– સાધુ અને શ્રાવકને આશ્રયીને વિરત, સર્વથી વિરત, વિરતાવિરત અને સર્વથી વિરતાવિરત એમ ચાર પ્રકાર છે. (૩૦૫) मिच्छा केवलसम्मा सम्माऽविरया य संजमाविरया । अकसिणसंजमविरया, विरयाविरया तहा कसिणा ॥ ३०६ ॥ મિથ્યા(દૃષ્ટિ:) વતસમ્ય(દૃષ્ટિ) સમ્ય(વર્શન)અવિરતાશ્ચ સંયમાવિતા: । અન્નસંયમવિરતા વિતાવિરતાસ્તથા ત્ત્રાઃ ॥ ૩૦૬ ॥............. ગાથાર્થ (મિચ્છા=) મિથ્યાર્દષ્ટિ શ્રાવકો કે મિથ્યાર્દષ્ટિ સાધુઓ વિરત છે. (વાસથ=) સમ્યગ્દષ્ટિ શ્રાવકો સર્વથી વિરત છે. (અસિળસંયમવિયા=) અપૂર્ણસંયમથી અટકેલા દેશવિરતિ શ્રાવકો વિરતાવિરત છે. (મિળ=) સર્વવિરતિધર સર્વથી વિરતાવિરત છે. " વિશેષાર્થ— મિથ્યાર્દષ્ટિ શ્રાવક બાહ્યથી જિનભક્તિ કરતો હોવાથી દ્રવ્યમિથ્યાત્વથી વિરત છે=અટકેલો છે માટે વિરત છે. સંયમથી અવિરત કેવળ સમ્યગ્દષ્ટિ શ્રાવક દ્રવ્ય અને ભાવ એમ બંને મિથ્યાત્વથી અટકેલો છે માટે સર્વથી વિરત છે. દેશવિરતિ શ્રાવક આંશિક પાપથી અટકેલો છે અને સંપૂર્ણ પાપથી અટકેલો નથી માટે વિરતાવિરત છે. સર્વવિરતિધર સંપૂર્ણ પાપથી અટકેલો છે, પણ કષાયોથી અટકેલો નથી માટે સર્વથી વિતાવિરત છે. (૩૦૬) पुव्वाणं जा किरिया, हिंसा अणुबंधभावसंजणिया । इयराणज्झवसायविसेसओ अग्गिमा दुविहा ॥ ३०७ ॥ पूर्वाणां या क्रिया हिंसाऽनुबन्धभावसंजनिता । इतरेषामध्यवसायविशेषतोऽग्रिमा दुविहा ॥ ३०७ ॥ ३०७ ગાથાર્થ— પૂર્વ (=મિથ્યાર્દષ્ટિ) શ્રાવકોની ધર્મક્રિયા હિંસાના અનુબંધભાવથી કરાયેલી છે, અર્થાત્ મિથ્યાર્દષ્ટિ શ્રાવકોની ધર્મમાં પાલન કરાતી અહિંસા હિંસાના અનુબંધવાળી છે. બીજા ત્રણની અહિંસા અધ્યવસાય વિશેષથી અનુબંધ અહિંસા કે હેતુઅહિંસા હોય. વિશેષાર્થ– મિથ્યાદૃષ્ટિની અહિંસા પણ હિંસાના અનુબંધવાળી હોય એ વિષે અધ્યાત્મસારમાં કહ્યું છે કે— For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ हिसानुबन्धिनी हिंसा मिथ्यादृष्टेस्तु दुर्मतेः । अज्ञानशक्तियोगेन तस्याहिंसापि तादृशी ॥ १ ॥ “દુષ્ટમતિવાળા મિથ્યાર્દષ્ટિની હિંસા હિંસાના અનુબંધવાળી હોય. તેનામાં અજ્ઞાનતાની શક્તિ રહેલી હોવાથી તેની અહિંસા પણ હિંસાના અનુબંધવાળી હોય.” સમ્યગ્દષ્ટિ શ્રાવકોની અને સાધુઓની જિનાજ્ઞા મુજબ કરાતી ધર્મક્રિયામાં થઇ જતી હિંસામાં અનુબંધ અહિંસાનો હોય એ વિષે અધ્યાત્મસાર અધિકા૨-૧૨માં કહ્યું છે કે सतामस्याश्च कस्याश्चिद्, यतनाभक्तिशालिनाम् । અનુવન્યો હિંસાયા, બિનપૂનામિનિ ॥ ૪૮ ॥ “યતના અને ભક્તિથી યુક્ત સમ્યગ્દષ્ટિ શ્રાવકોની જિનપૂજા આદિમાં થઇ જતી કોઇક પ્રકારની હિંસામાં અનુબંધ અહિંસાનો થાય છે.” . साधूनामप्रमत्तानां सा चाहिँसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद् गुणोत्कर्षो यतस्ततः ॥ ५१ ॥ સંબોધ પ્રકરણ “અપ્રમત્ત સાધુઓની હિંસા અહિંસાના અનુબંધવાળી હોય. કારણ કે અનુબંધહિંસાનો વિચ્છેદ થવાથી તે હિંસાથી પણ ગુણવૃદ્ધિ થાય છે.” (૩૦૭) अभिगमणवंदणनमंसणाणि पच्चक्खं साहुणो वि किच्चाणि । अणिसिद्धमणुमयाणि-त्ति निरवज्जरुवाणि ॥ ३०८ ॥ अभिगमन-वन्दन-नमस्यानि प्रत्यक्षं साधोरपि कृत्यानि । અનિષિદ્ધમનુમતાનીતિ નિરવદ્યા । રૂ. ...................... ગાથાર્થ— શ્રાવકો પ્રત્યક્ષ સાધુને પણ અભિગમન-વંદન-નમસ્કાર વગેરે કરે છે. (તેમાં હિંસા થતી હોવા છતાં) ભગવાને એ કર્તવ્યોનો નિષેધ કર્યો નથી. આથી જેનો નિષેધ ન કરાયો હોય તે સંમત હોય” એ ન્યાયથી એ કર્તવ્યો ભગવાનને સંમત છે. આથી આ કર્તવ્યો નિર્દોષ છે. વિશેષાર્થ— સાધુઓને કરાતા અભિગમન વગેરે કથંચિત્ હિંસાયુક્ત હોવા છતાં જેમ નિર્દોષ છે, તેમ જિનપૂજા પણ કથંચિત હિંસાયુક્ત હોવા For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૬૭ છતાં નિર્દોષ છે. અભિગમન એટલે સાધુઓ આવતા હોય ત્યારે સામે જવું. વંદન એટલે ખમાસમણા આપીને વંદન કરવું. નમસ્કાર એટલે बेथ होने नमः॥२ ४२१. (3०८) अरिहंतसिद्धचेइय-गुरुसुयधम्मे य साहुवग्गे य। आयरियउवज्झाए, सुपवयणे दर्शने चापि ॥३०९ ॥ अर्हत्सिद्धचैत्यगुरुश्रुतधर्मे च साधुव च। आचार्योपाध्याययोः सुप्रवचने दर्शने चापि ॥ ३०९ ॥ ........... ३०९ एएसु भत्तिजुत्ता, पूयंता अहारियं मणा अमणा। सामण्णमणुसरंता, परित्तसंसारिया भणिया ॥३१०॥ एतेषु भक्तियुक्ताः पूजयन्तो यथार्ह मनागमनाग् । श्रामण्यमनुस्मरन्तः परीतसंसारिका भणिताः ॥ ३१० ॥...... एवं पवयणवयणं, धारंता नियमणे महासत्ता । अरिहपयढे अट्ठसु, निक्खेवाईसु भत्तिपरा ॥३११ ॥ एतत् प्रवचनवचनं धारयन्तो निजमनसि महासत्त्वाः । अर्हत्पदस्थे अष्टसु निक्षेपादिषु भक्तिपराः ॥ ३११ ॥. ................... ३११ ગાથાર્થ-અરિહંત, સિદ્ધ, જિનપ્રતિમા, ગુરુ, આચારાંગાદિઆગમરૂપ श्रुतधर्म, साधुसमूह, मायार्य, उपाध्याय, प्रवयन (संघ) भने સમ્યગ્દર્શન આ દશ પદોમાં ભક્તિથી યુક્ત, યથાયોગ્ય ઘણી કે અલ્પ પૂજા કરતા, સાધુપણાને યાદ કરતા, આ શાસ્ત્રવચનને પોતાના મનમાં ધારણ કરતા, મહાસત્ત્વવંત, અરિહંતપદમાં રહેલા નિક્ષેપો વગેરે આઠની ભક્તિમાં તત્પર જીવોને પરિમિતસંસારી કહ્યા છે. (૩૦૯-૩૧૦-૩૧૧) नाणावरणिज्जस्स उ, दसणमोहस्स तह खओवसमे। जीवे अट्ठसु भंगेसु, होइ लाहो य सव्वत्थ ॥ ३१२ ॥ ज्ञानावरणीयस्य तु दर्शनमोहस्य तथा क्षयोपशमे। जीवो अष्टसु भङ्गेषु भवति लाभो च सर्वत्र ॥ ३१२ ॥............. ३१२ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ– જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ થયે છતે જીવને નામનિક્ષેપ વગેરે આઠ ભાંગાઓમાં સર્વત્ર લાભ થાય છે. ૧૬૮ વિશેષાર્થ— દર્શનમોહનીયનો ક્ષયોપશમ થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ અવશ્ય થાય છે. આથી જ્ઞાનાવરણીય અને દર્શનમોહનો ક્ષયોપશમ થયે છતે એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થયે છતે એવો અર્થ થાય. અરિહંતના કોઇપણ પ્રકારની ભક્તિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી જ યથાર્થ ફળ આપનારી બને છે. (૩૧૨) तित्थयरगुणा पडिमासु, नत्थि निस्संसयं वियाणंतो । तित्थयरोति णमंतो, सो पावइ निज्जरा विउला ॥ ३१३ ॥ ' तीर्थंकरगुणाः प्रतिमासु नास्ति निःसंशयं विजानन् । .. तीर्थंकर इति नमन् स प्राप्नोति निर्जरां विपुलान् ॥ ३१३ ॥ ३१३ ગાથાર્થ– પ્રતિમામાં તીર્થંકરના “જ્ઞાનાદિ ગુણો નથી” એમ નિઃસંદેહ (નિશ્ચિત) જાણવા છતાં આ તીર્થંકર છે” એમ માનીને શુદ્ધભાવથી વંદન કરનાર ઘણી નિર્જરાને પામે છે. (૩૧૩) जह सिद्धा संपूण्णा, गुणेहिं सत्ताइ नो वियत्तीए । तह दव्वसिद्धरूवा, पडिमा अज्झप्पजोगेण ॥ ३१४ ॥ यथा सिद्धा संपूर्णा गुणैः सत्तया नो व्यक्त्या । तथा द्रव्यसिद्धरूपा प्रतिमाऽध्यात्मयोगेन ॥ ३१४ ॥ ............... oY ગાથાર્થ— જેવી રીતે સિદ્ધો સત્તાથી ગુણોથી સંપૂર્ણ છે, પણ સ્પષ્ટપણે ગુણો નથી, અર્થાત્ એ ગુણો છદ્મસ્થ જીવોને સ્પષ્ટ દેખાતા નથી. (છતાં તેમની આરાધના ફળ આપે છે.) તેમ જિનપ્રતિમા ચિત્તવિશુદ્ધિના યોગથી દ્રવ્યસિદ્ધરૂપ છે. (તેથી જિનપ્રતિમાની આરાધના ફળ આપે છે.) વિશેષાર્થ— જે ભાવનું કારણ બને તે દ્રવ્ય કહેવાય. એવો દ્રવ્ય શબ્દનો અર્થ છે. જિનપ્રતિમાની આરાધનાથી જીવો સિદ્ધ થાય છે માટે જિનપ્રતિમા દ્રવ્યસિદ્ધસ્વરૂપ છે. માટે આરાધ્ય છે. (૩૧૪) For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ દેવ અધિકાર जइ नो ता खलु एवं, तब्भावणभावमाणभव्वाणं। कहमेयारूवं चिय, पयड ता सिद्धरूवत्तं ॥३१५ ॥ यदि नो तर्हि खल्वेवं तद्भावनभावमानभव्यानाम् । થતમેવ પ્રતિ તાત્ સિદ્ધત્વમ્ II રૂ૫ I ... ૨૫ ગાથાર્થ– જો પ્રતિમા દ્રવ્યસિદ્ધરૂપ ન હોય તો (પ્રતિમામાં) સિદ્ધપણાની ભાવના ભાવતા ભવ્ય જીવોનું તેવું જ સિદ્ધસ્વરૂપ કેમ પ્રગટ – થાય? તેથી પ્રતિમા દ્રવ્યસિદ્ધસ્વરૂપ છે. (૩૧૫) પૂર્વપક્ષ– जइ अप्पभावपगुणं, विसुद्धहेऊ जणेइ झाणाणं । ता अण्णसव्वपडिमा, त्थीपमुहा गुणकरी किं तो ॥३१६ ॥ यदि आत्मभावप्रगुणं विशुद्धहेतुर्जनयति ध्यानानाम् । । તfહં સર્વપ્રતિમા સ્ત્રીપ્રમુઠ્ઠા ગુવારી fજંતતઃ II રૂદ્દ ... ૩૬૬ ગાથાર્થ– જો જીવનો વિશુદ્ધ હેતુ ધ્યાન કરનારાઓના વિશુદ્ધ ભાવોને ઉત્પન્ન કરે છે તો અન્ય સ્ત્રી વગેરે સર્વની પ્રતિમા લાભ કરનારી થાય. તેથી શું થયું? વિશેષાર્થ– ઉપર કહ્યું કે પ્રતિમામાં ગુણો ન હોવા છતાં આ તીર્થંકર છે એમ માનીને શુદ્ધભાવથી વંદન કરનાર ઘણી નિર્જરા પામે છે. આનો અર્થ એ થયો કે આલંબન ગુણી છે કે નિર્ગુણી છે એની મુખ્યતા નથી, કિંતુ જીવના શુદ્ધભાવની મુખ્યતા છે. હવે જો જીવના ભાવની મુખ્યતા છે તો કોઈ જીવ બધા જીવો નિશ્ચયનયથી સિદ્ધસ્વરૂપ છે એમ વિચારીને સ્ત્રી વગેરેની પ્રતિમાને પણ આ સિદ્ધની પ્રતિમા છે એમ માનીને વંદનાદિ કરે તો તેને સ્ત્રી વગેરેની પ્રતિમા ગુણ કરનારી થાય. હવે જો સ્ત્રી વગેરેની પ્રતિમા પણ ગુણ કરનારી થાય તો તેથી શું થયું તે હવે પછીની ગાથામાં કહે છે. (૩૧૬). लिंगं जिणपन्नत्तं, एव नमंतस्स निज्जरा विउला। जइवि गुणविप्पहीणं, वंदइ अज्झत्थसोहीए ॥३१७॥ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સંબોધ પ્રકરણ लिङ्गं जिनप्रज्ञप्तमेवं नमतो निर्जरा विपुला । ચપ ગુણવિપ્રહીન વેન્ડૉડધ્યાત્મશુક્યા II રૂ૭ | ... ૨૭ ગાથાર્થ– જેનાથી “આ સાધુ છે' એમ ઓળખાય તે લિંગ છે. “રજોહરણાદિ ધારણ કરવા રૂપ આ લિંગ શ્રીજિનેશ્વરોએ કહેલું છે એવા ભાવથી (અર્થાત્ પ્રતિમા જેમ જિનની છે, તેમ લિંગ પણ જિનકથિત હોવાથી વંદનીય છે એવા ભાવથી) સાધુવેષને વંદન કરનારને ઘણી નિર્જરા થાય છે. જો કે તે પાસત્યાદિ મૂળગુણ-ઉત્તરગુણોથી અનેક રીતે હિન છે, તો પણ તેને પોતાની ચિત્તશુદ્ધિથી વંદન કરે છે તેથી ઘણી નિર્જરાને પામે છે. (૩૧૭) (ગુવિ.ઉ.૩. ગા-૧૬૨) ઉત્તરપક્ષसंता तित्थयरगुणा, तित्थयरे तेसिमं तु अन्नत्थ । न य सावज्जा किरिया, इयरेसु धुवा समणुमन्ना ॥३१८ ॥ सन्तस्तीर्थंकरगुणास्तीर्थंकरे तेषामिदं त्वन्यत्र। , નવ સાવ ક્રિયા તળુ ધ્રુવા સમનુમચા ! રૂ૨૮ . ... ૨૨૮ ગાથાર્થ– તીર્થકરમાં જ્ઞાનાદિ ગુણો વિદ્યમાન છે, અને આ પ્રતિમા ભગવાનની છે” આવી બુદ્ધિ પ્રતિમાને વંદન કરનારમાં હોય છે, ત્યાં તે પ્રતિમામાં કોઈ સાવદ્ય પાપ ક્રિયા નથી માટે દોષ થતો નથી. પાસત્યાદિમાં તો સાવઘક્રિયા હોય છે જ. આથી સાવઘક્રિયા યુક્ત પાર્થસ્થાદિને વંદન કરવાથી તેઓની સાવઘક્રિયાની પણ અનુમોદના થાય જ. અથવા આ ગાથાનો બીજી રીતે આ પ્રમાણે પણ ભાવાર્થ છે– પ્રતિમાને વંદન કરનારાઓની બુદ્ધિ “અમે તીર્થકરમાં વિદ્યમાન ગુણોને વંદન કરીએ છીએ એવી હોય છે. એમ અરિહંતના ગુણોના આરોપણથી ઈષ્ટ પ્રતિમાને વંદન-પ્રણામ કરતાં તે વંદન-પ્રણામાદિ કરનારથી થતી હલન-ચલન રૂપ ક્રિયા સાવદ્ય બનતી નથી. પણ પાર્થસ્થાદિની પૂજા કરવામાં તો તેઓ સાવઘક્રિયાથી યુક્ત હોવાથી વંદન કરનારને પણ તે અશુભક્રિયાની અનુમોદનાનો દોષ અવશ્ય લાગે છે. (૩૧૮) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૬૮) For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર પૂર્વપક્ષ— जह सावज्जा किरिया, नत्थि प्पडिमासु एवमियरावि । तयभावे णत्थि फलं, अह होइ अहेउगं होइ ॥ ३१९ ॥ यथा सावद्या क्रिया नास्ति च प्रतिमासु एवमितराऽपि । तदभावे नास्ति फलमथ भवत्यहेतुकं भवति ॥ ३१९ ॥ . ............ ૧૧ ગાથાર્થ જેમ પ્રતિમામાં સાવધક્રિયા નથી તેમ નિરવદ્ય ક્રિયા પણ નથી જ. તો નિરવધ ક્રિયાના અભાવે પુણ્યરૂપ ફળ પણ નથી જ. છતાં ‘પુણ્ય થાય છે’ એમ માનીએ તો કારણ વિના કાર્ય થયું, એમ સિદ્ધ થાય. ફળ વંદનીયમાં રહેલ ક્રિયારૂપ હેતુથી મળે છે, અને પ્રતિમામાં ક્રિયારૂપ હેતુ નથી. છતાં ‘પુણ્ય મળે છે' એમ માનવાથી તો પુણ્યકર્મરૂપ કાર્ય કારણ વિના આકસ્મિક થયું એમ માનવું પડશે, અને એમ માનીએ તો મોક્ષ વગેરેનો અભાવ થાય. (૩૧૯) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૭૨) ઉત્તરપક્ષ— कामं उभयाभावो, तह वि फलं अत्थि मणविसुद्धीए । : તીક્ પુળ મળતુીફ, વારળ કુંતિ પત્તિમાઓ ॥ રૂ૨૦ ॥ ૧૭૧ काममुभयाभावो तथापि फलमस्ति मनोविशुद्धया । ३२० तस्याः पुनः मनःशुद्धयाः कारणं भवन्ति प्रतिमाः || ३२० ॥ ગાથાર્થ— પ્રતિમામાં સાવઘ કે નિરવઘ કોઇ ક્રિયા નથી, તો પણ તેને વંદન કરનારને મનની શુદ્ધિ અને તેનાથી પુણ્યની પ્રાપ્તિરૂપ ફળ મળે છે. તે આ પ્રમાણે—વંદન કરનારને પુણ્યનું કારણ તેની પોતાની માનસિક શુદ્ધિ જ છે, વંદનીયમાં રહેલી ક્રિયા નથી. કારણ કે કોઇ અન્યની ક્રિયાથી અન્યને ફળ મળે એવુ બને જ નહિ. પ્રશ્ન— (વાદી પૂછે છે કે–) તો પછી પ્રતિમાનું પ્રયોજન શું ? ઉત્તર— (પ્રતિવાદી કહે છે કે—) પ્રતિમા માનસિક શુદ્ધિમાં કારણ છે. કારણ કે માનસિક વિશુદ્ધિ પ્રતિમા દ્વારા થાય છે એ દેખાય છે, એવો અનુભવ થાય છે. (૩૨૦) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૭૪) * For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સંબોધ પ્રકરણ जइ विय पडिमासु जहा, मुणिगुणसंकप्पकारणं लिंगं। उभयमवि अस्थि लिंगे, न य पडिमासूभयं अत्थि ॥३२१॥ यद्यपि च प्रतिमासु यथा मुनिगुणसंकल्पकारणं लिङ्गम् । ૩મયમર્થતિ નિફેર ૨ પ્રતિમાસૂમયમદ્ધિ II રૂર? ... રૂર ગાથાર્થ જો કે જેમ પ્રતિમા શુભસંકલ્પનું કારણ છે, તેમ લિંગ પણ મુનિગુણ સંબંધી સંકલ્પનું (અધ્યવસાયનું) કારણ છે. તો પણ આ દષ્ટાંતની પ્રતિમા સાથે વિષમતા છે. કારણ કે લિંગમાં સાવદ્ય અને નિરવઘ બંને ક્રિયા છે. તેમાં નિરવઘક્રિયાવાળા જ લિંગમાં મુનિગુણનો સંકલ્પ થાય તે શુભ છે, અને તેનાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. પણ સાવધક્રિયાવાળા લિંગમાં જે મુનિગુણનો સંકલ્પ થાય તે ભ્રમરૂપ છે, અને તેથી જ તે ક્લેશ ફળવાળો છે. પ્રતિમા પ્રવૃત્તિ રહિત હોવાથી સાવદ્ય-નિરવઘ બંને ક્રિયાથી રહિત છે. તેથી તેમાં જિનગુણનો સંકલ્પ ક્લેશ ફલક ભ્રમરૂપ નથી. પ્રશ્ન- આ પ્રમાણે તો પ્રતિમા નિરવદ્ય ક્રિયાથી રહિત હોવાથી તેમાં પુણ્યફલક શુભ સંકલ્પનો પણ અભાવ જ સિદ્ધ થયો. ઉત્તર- પ્રતિમામાં તીર્થંકરના ગુણોના આરોપણથી શુભ સંકલ્પ થતો હોવાથી શુભસંકલ્પનો અભાવ નથી. (૩ર૧) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૭૯) नियमा जिणेसु उ गुणो पडिमा उद्दिस्स जे मणे कुणइ। अगुणे उ वियाणंता, कं नमउ मणे गुणं काउं॥३२२ ॥ नियमा जिनेषु तु गुणः प्रतिमा उद्दिश्य यान् मनसि करोति । તુ વિનાનનું નમતુ મનસિ | ત્વા II રરર . . રરર " ગાથાર્થ– એ જ વાતને પુષ્ટ કરે છે– પ્રતિમાને જોઈને પૂજક તેમાં આરોપિત રૂપે જે જે ગુણોને મનમાં ધારે છે અને વારંવાર નમસ્કાર કરે છે તે તે ગુણો અવશ્ય તીર્થકરમાં જ છે. આથી જ પ્રતિમામાં આ જિનગુણ સંકલ્પ શુભ અને પુણ્ય ફળવાળો છે. કારણ કે પ્રતિમા સાવદ્ય ક્રિયાથી રહિત છે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૭૩ પ્રતિમામાં નિરવદ્ય ક્રિયાનો અભાવ છે, એટલા માત્રથી વિપરીત (ભ્રમરૂપ) સંકલ્પ નથી. કારણ કે વિપરીત સંકલ્પ સાવઘક્રિયા યુક્ત વસ્તુથી થાય છે. આથી બંનેય ક્રિયાથી રહિત, માત્ર આકાર સ્વરૂપ વસ્તુમાં, કે કેટલાક ગુણોથી યુક્ત વસ્તુમાં પણ આરોપણયુક્ત છે. પાર્થસ્થાદિને ગુણોથી રહિત જ જાણનાર માણસ કયા ગુણને મનમાં ધારીને તેમને વંદન કરે? (૩૨૨) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૮૦) जह वेडंबगलिंग, जाणंतस्स नमओ धुवं दोसो। निद्धंधसत्ति नाऊणं, वंदमाणे धुवं दोसो ॥३२३ ॥ यथा विडम्बकलिङ्गं जानतो नमतो ध्रुवं दोषः। નિર્બસમિતિ જ્ઞાત્વા વન્દ્રમાને ધ્રુવં રોષ: રરર રર૩ ગાથાર્થ– જેમ ભાંડ આદિએ પહેરેલા નકલી (સાધુના) વેષને જાણવા છતાં નમસ્કાર કરનારને અવશ્ય પ્રવચનનિંદા આદિ દોષ લાગે છે, તેમ પ્રવચનની અપભ્રાજનાથી નિરપેક્ષ એવા પાર્થસ્થાદિકને જાણવા છતાં વંદન કરનારને અવશ્ય આજ્ઞાવિરાધના આદિ દોષો લાગે. (૩૨૩) (ગુ.વિ.ઉ.૩. ગા-૧૮૫) जिणपडिमा वि तयंगं, सकहाइ अत्थि जत्थ तट्ठाणे। अच्छरसाहिं समं चिय, कुणंति कीड्न सुरनिवहा ॥३२४ ॥ जिनप्रतिमाऽपि तदङ्गं सकथ्यादि अस्ति यत्र तत्स्थाने । અક્ષમઃ સમમેવ યુક્તિ શીડાં જ યુનિવહીII રૂર૪ ........ રૂર૪ ગાથાર્થ- જિનપ્રતિમા પણ જિનનું અંગ છે. (તેથી આરાધવા યોગ્ય છે. કેમ કે જિનનું અંગ પણ આરાધવા યોગ્ય છે. આથી જ) જે સ્થાનમાં જિનના અસ્થિ(નંદાઢાઓ) વગેરે છે તે સ્થાનમાં દેવો અપ્સરાઓની સાથે અવશ્ય ક્રીડા કરતા નથી. (૩૨૪). आसायणपरिहारो, जिणप्पईकस्स किं पुण जिणाणं । तस्सासायणरूवं, पावं पावा कुणंति नरा ॥३२५ ॥ आशातनापरिहारो जिनप्रतिकस्य किं पुनः जिनानाम् । તયાશાતના પાપ પાપ: ફર્વત્તિ ના: II રૂરલ | .............. ३२५ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સંબોધ પ્રકરણ ગાથાર્થ– જિનોના અંગની પણ આશાતનાનો ત્યાગ કરવો જોઈએ, તો પછી સાક્ષાત્ જિનોની આશાતના માટે તો શું કહેવું? પાપી મનુષ્યો, જ જિનાશાતનારૂપ પાપને કરે છે. (૩૨૫) लक्खणजुत्ता पडिमा, पासाइया समत्तलंकारा। पल्हायइ जह व मणं, तह णिज्जर मो वियाणाहिं ॥३२६ ॥ लक्षणयुक्ता प्रतिमा प्रासादीया समस्तालङ्कारा। । પ્રહતે યથા ૨ મતથા નિર્નામેવ વિનાનીદિા રૂરદ્દ ..... રૂરદ્દ ગાથાર્થ–પ્રતિમા લક્ષણયુક્ત, પ્રસન્ન મુદ્રાવાળી અને સર્વ અલંકારોથી યુક્ત હોય તેવી પ્રતિમાને જોઇને) મન જેમ જેમ આનંદિત બને છે તેમ તેમ તું નિર્જરાને જાણ. (૩૨૬). अजिणे जिणरूवत्तं, मिच्छत्तं पलविऊण अवसाणं। : कुव्वंति ते(?ये) विपवयण-वयणमसारंकयं तेहिं ॥३२७॥ अजिने जिनरूपत्वं मिथ्यात्वं प्रलप्याऽवसानम् । રુતિ તેડપ (f) અવનવવનમાં તૈઃ II રૂર૭ ....રર૭ ગાથાર્થ– જેઓ જે જિન નથી તેમાં જિનસ્વરૂપ મિથ્યાત્વનો પ્રલાપ કરીને મૃત્યુ પામે છે તેમના વડે શાસ્ત્રવચન અસાર કરાયું છે. વિશેષાર્થ– અહીં ભાવ આ પ્રમાણે છે જે લોકો જે જિન નથી તેને જિન કહે છે તે લોકો અસત્ય બોલે છે. આવું અસત્ય કહીને જે લોકો મૃત્યુ પામે છે તે લોકોએ જિનવચનને અસાર કર્યું છે. આ કથન ગોશાળાની અપેક્ષાએ હોય એમ સંભવે છે. કારણ કે ગોશાળો જિન ન હતો છતાં અજ્ઞાન લોકો તેને જિન કહેતા હતા. (૩૨૭) जम्हा गणहरवयणं, जिणाण पडिमा जिणे जिणिदित्ति । सक्खं अरिहंतत्ति तप्पुरओराहणा वुत्ता ॥३२८ ॥ यस्माद् गणधरवचनं जिनानां प्रतिमा जिनो जिनेन्द्र इति । साक्षादर्हन्निति तत्पुरत आराधनोक्ता ॥ ३२८ ॥ ३२८ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૭૫ . ગાથાર્થ– કારણ કે ગણધરોનું વચન છે કે જિનોની પ્રતિમા સાક્ષાત્ જિન છે, જિનેંદ્ર છે, અરિહંત છે. આથી જિનપ્રતિમાની સમક્ષ આરાધના 58. =माराधना ४२वानुं हां छ. (3२८) सावज्जा निरवज्जा, किरिया अज्झप्पजोगओ हुँति । मिच्छत्तपराण पढमा इयराणं होइ इयरा य ॥३२९ ॥ सावद्या निरवद्याः क्रिया अध्यात्मयोगतो भवन्ति । मिथ्यात्वपराणां प्रथमा इतरेषां भवतीतरा च ॥ ३२९ ।............ ३२९ गाथार्थ- यित्तन। योगयी. धयामी सावध (=पापसहित) નિરવઘ ( પાપરહિત) થાય છે. મિથ્યાત્વમાં રહેલાઓની ધર્મક્રિયા સાવદ્ય છે અને સમ્યકત્વમાં રહેલાઓની ધર્મક્રિયા નિરવદ્ય છે. (૩૨૯) जलगलणदाणविणओवयारभेएहिं धम्मजुत्ताणं। आहारविहारनई-संतरणाइ पवत्ताणं ॥३३०॥ जलगलनदानविनयोपचारभेदैर्धर्मयुक्तानाम् । आहार-विहार-नदीसंतरणादिप्रवृत्तानाम् ॥ ३३० ॥....... ........... ३३० : ગાથાર્થ– પાણી ગળવું, દાન કરવું, વિનય કરવો, ભક્તિ કરવી ઇત્યાદિ ધર્મ પ્રકારોથી ધર્મયુક્ત અને આહાર, વિહાર અને નદી ઉતરવી १३i प्रवृत्त सभ्यष्टि पोनी पाया नि२१५ छ. (330) - आणाविणओ परमं, मुक्खंगं पवयणे जओ भणिओ। सव्वत्थ विहियपरमत्थ-सारेहिं परमगुरुएहि ॥३३१॥ आज्ञाविनयः परमं मोक्षाङ्गं प्रवचने यतो भणितः । सर्वत्र विहितपरमार्थसारैः परमगुरुकैः ॥ ३३१ ॥................ ३३१ ગાથાર્થ– કારણ કે પરમાર્થના સારનું વિધાન કરનારા પરમગુરુ તીર્થકરોએ શાસ્ત્રમાં આજ્ઞાપાલનરૂપ વિનયને મોક્ષનો મુખ્ય હેતુ કહ્યો . (33१) इयसद्दो रूढो, जिणिंदपडिमत्ति अत्थओ दिट्टो । । नो कत्थवि नाणित्ति, निरुत्तियं चेइसहस्स ॥३३२॥ . For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સંબોધ પ્રકરણ चैत्यशब्दो रूढो जिनेन्द्रप्रतिमा इति अर्थतः दृष्टः । નો ત્રા િસાબિતિ ને ત્યાન્દ્રય રૂરૂર .......... રૂરૂર ગાથાર્થ– ચૈત્ય શબ્દ જિનપ્રતિમાના અર્થમાં રૂઢ થયેલો જોવામાં આવ્યો છે. ચૈત્ય શબ્દનો નિરુક્તિથી (=શબ્દની વ્યુત્પત્તિથી) થતો જ્ઞાન અર્થ ક્યાંય જોવામાં આવ્યો નથી. (૩૩૨) चिई संनाणं सन्नि, सम्मं नाणं तु चेइयट्ठस्स।. . चिणइ पुट्टिणेइ, चिइत्ति अत्थस्स चिइसद्दे ॥ ३३ चितिः संज्ञामं संज्ञिसम्यग्ज्ञानं तु चैत्यार्थस्य । વિનોતિ પુષ્ટિ નયતિ વિતિ રિતિ મર્થસ્થ નિતિશત્રે રૂરૂરૂ II રૂરૂર ગાથાર્થ– ચૈત્ય અર્થવાળા ચિતિ શબ્દનો સમ્યજ્ઞાન એવો અર્થ થાય છે. અહીં સમ્યાન શબ્દથી સંજ્ઞી જીવનું સમ્યજ્ઞાન જાણવું. ચિતિ શબ્દમાં અર્થની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-જે પુષ્ટિ=વૃદ્ધિને કરે તે ચિતિ. વિશેષાર્થ– ચૈત્ય શબ્દનો પ્રતિમા અર્થ છે, પણ જ્ઞાન અર્થ નથી. કેમ કે ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિથી જ્ઞાન અર્થ સિદ્ધ થતો નથી. (જિતાય ચૈત્ય) જે ચિતામાં (મૃતકને બાળવા માટે બળતા અગ્નિમાં જે થાય તે ચૈત્ય. અહીં અગ્નિમાં એટલે મૃતકને બાળવા પ્રગટાવેલા અગ્નિના સ્થાનમાં એવો અર્થ સમજવો. પૂર્વે ચિતાના સ્થાને ઉત્તમ પુરુષોના સ્તૂપો કે સ્મારકો બનતા હતા. આથી ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ ચિતાના સ્થાને બનાવેલા સ્મારક કે સૂપમાં ઘટે છે. પણ ચૈત્યશબ્દ પ્રતિમા વગેરે અર્થમાં રૂઢ બન્યો છે. ચિતિ શબ્દના જ્ઞાન અને પ્રતિમા એ બે અર્થ છે. તેમાં અહીં જ્ઞાન અર્થમાં ચિતિ શબ્દની વ્યુત્પત્તિ બતાવી છે. જે આત્માના ગુણોની પુષ્ટિ-વૃદ્ધિ કરે તે ચિતિ. સમ્યજ્ઞાન આત્માના ગુણોની વૃદ્ધિ કરે છે માટે ચિતિ છે. આમ, ચિતિ શબ્દનો જ્ઞાન અર્થ થાય, પણ ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ ન થાય એવો અહીં તાત્પર્યાર્થ છે. (૩૩૩) तम्हा चेइयविणयं, सम्मं जो जुंजए पसत्थमणो। आसायणा तयंगस्स वज्जणा परमगुणहेऊ ॥३३४ ॥ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ દેવ અધિકાર ૧૭૭ तस्मात् चैत्यविनयं सम्यग् यो योजयति प्रशस्तमनाः । મારા ના તદ્દી વર્ણનાત્ પરમગુળદેતુઃ II રૂરૂ૪ II .... ૨૩૪ ગાથાર્થ– તેથી પ્રશસ્ત મનવાળો જે જીવ પ્રતિમાનો વિનય કરે છે તેનાથી પરમગુણનો હેતુ એવો પ્રતિમાની આશાતનાનો ત્યાગ કરાય છે. (૩૩૪). नामाइयनिक्खेवा, सुद्धा सुद्धेहिं अट्ठहा चहा । पढमपए दुह चउहा, विणओ तस्सेव कायव्वो ॥३३५ ॥ नामादिकनिक्षेपाः शुद्धाः शुद्धैरष्टधा चतुर्धा । પ્રથમત્તે દિપા રતુધ વિનયસ્તર્યવ : રૂરલ I. ... ૩ ગાથાર્થ– શુદ્ધ ભાવનિક્ષેપાઓથી નામાદિ નિક્ષેપા શુદ્ધ થાય છે. (જેનો ભાવનિક્ષેપો શુદ્ધ હોય તો તેના નામાદિ નિક્ષેપ શુદ્ધ હોય. જેનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોય તેના નામાદિ નિક્ષેપા અશુદ્ધ હોય. અરિહંતદેવનો ભાવનિક્ષેપો શુદ્ધ છે. તેથી તેના નામાદિ નિક્ષેપા શુદ્ધ છે. રાગાદિ દોષોથી દૂષિત દેવોનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોવાથી તેમના નામાદિ નિપા અશુદ્ધ છે.) નિક્ષેપા આઠ પ્રકારના કે ચાર પ્રકારના છે. પ્રથમપદમાં (=અરિહંત પદમાં) શુદ્ધ એવા અરિહંતનો જ બે પ્રકારે કે ચાર પ્રકારે વિનય કરવો જોઈએ. વિશેષાર્થ– બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો વિનય છે. ભક્તિ વગેરે બાહ્ય વિનય છે. બહુમાન વગેરે અત્યંતર વિનય છે. આશાતનાનો ત્યાગ, ભક્તિ, બહુમાન, પ્રશંસા એમ ચાર પ્રકારનો વિન છે. (૩૩૫) દિશવૈકાલિકનિયુક્તિ ગાથા-૩૨પ-૩૨૬ (અ.૯)] . तम्हा चेइयदव्वं, वुड्ढिगयं जिणपयं खु भत्तीए । વિહિપુષ્યવિયવુd, vમાવ હંસા રૂરૂદ્દ . तस्मात् चैत्यद्रव्यं वृद्धिगतं जिनप्रदं खलु भक्त्या । વિધિપૂર્વમેવો પ્રભાવવં ટર્શનાલીનામ્ II રૂરૂદ્દ . ... રૂરૂદ્દ 'ગાથાર્થ –તેથી ભક્તિથી વિધિપૂર્વક જવૃદ્ધિને પામેલા દેવદ્રવ્યને જિનપદ આપનારું અને સમ્યગ્દર્શન આદિની વૃદ્ધિને કરનારું કહ્યું છે. (૩૩૬) . For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ १७८ तस्सासायणदोसा, विसेसओ पवयणे जओ भणिया । तं नाऊण महप्पा, संरक्खड़ तं जहासत्ती ॥ ३३७ ॥ तस्याशातनादोषा विशेषतः प्रवचने यतो भणिताः । तं ज्ञात्वा महात्मा संरक्षति तद् यथाशक्तिः ॥ ३३७ ॥ ३३७ ગાથાર્થ આ શાસ્ત્રમાં દેવદ્રવ્યની અવજ્ઞાના દોષો વિશેષથી કહેવામાં આવ્યા છે. તેથી ઉત્તમ પુરુષ દોષને જાણીને યથાશક્તિ દેવદ્રવ્યની રક્ષા ५२ छे. (339) સંબોધ પ્રકરણ संकास-विजयतक्कर-धणसिरि-धणदेवनामओ सड्ढा । भक्खणुवक्खणदोहण- वड्डणपभिईहि संजाया ॥ ३३८ ॥ संकाश-विजयतस्कर-धनश्री - धनदेवनामानो श्राद्धाः । भक्षणोपेक्षण- दोहन-वर्धनप्रभृतिभिः संजाताः ॥ ३३८ ॥ ......336 गाथार्थ - हेवद्रव्यनुं लक्षण - उपेक्षा छोटन - वृद्धि वगेरे ४२वामां संाश, विश्ययोर, धनश्री अने घनहेव नामनां श्रावो (दृष्टांत तरी}) थया छे. (33८) सव्वं सरीरकट्ठे, विहलं उच्छूफलं व जीवाणं । जिणपडिमाभत्तीए, सुण्णं सहलं पुणो तीए ॥ ३३९ ॥ सर्वं शरीरकष्टं विफलमिक्षुफलमिव जीवानाम् । जिनप्रतिमाभक्त्या शून्यं सफलं पुनस्तया ॥ ३३९ ॥ ............... ३३९ ગાથાર્થ— જીવોનું સઘળું શરીરકષ્ટ શેરડીના ફળની જેમ નિષ્ફળ છે. પણ નિષ્ફળ તે સર્વ શરીરકષ્ટ જિનપ્રતિમાની ભક્તિથી સફળ થાય છે. (33८) ॥ આ પ્રમાણે દેવસ્વરૂપનો પહેલો અધિકાર પૂર્ણ થયો. ।। For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ (૨) ગુરુ અધિકાર બીજા ગુરુ અધિકારમાં બે વિભાગ છે. પહેલા વિભાગમાં સાધ્વાભાસરૂપ કુગુરુનું વર્ણન છે. બીજા વિભાગમાં સુગુરુનું વર્ણન છે. વિભાગ-૧ : કુગુરુનું સ્વરૂપ अह सुगुरूणुवएसो, निक्खेवाईहि चउप्पयारोवि । નામાવિમેહ, વળ્યાદિ તા નાળ II ↑ II अथ सुगुरूणामुपदेशो निक्षेपादिभिश्चतुष्प्रकारोऽपि । નામાવિવિ મેવૈર્તવ્યાવિમિસ્તથા નાનીહિ । ? ... ३४० ગાથાર્થ– હવે સુગુરુનો ઉપેદશ કરવામાં આવે છે. નિક્ષેપ આદિથી ચારે પ્રકારના ગુરુઓને તું જાણ તથા નામ વગેરે વિશેષ ભેદોથી અને દ્રવ્ય આદિથી તું ગુરુઓને સમજ. (૧) केवलामेण गुरू, ठेवणगुरू अक्खपडिमरूवेहिं । दव्वेण लिंगधारी, भावे संजलकसाएहिं ॥ २ ॥ केवलनाम्ना गुरुः स्थापनागुरुः अक्षप्रतिमारूपैः । द्रव्येण लिङ्गधारी भावे संज्वलनकषायैः ॥ २ ॥ ३४१ ગાથાર્થ જે નામથી ગુરુ હોય, અર્થાત્ જેનું ગુરુ એવું નામ છે તે અથવા ગુરુનું નામ તે નામથી ગુરુ છે. અક્ષમાં ગુરુની સ્થાપના કે ગુરુની પ્રતિમા વગેરે સ્વરૂપથી સ્થાપનાગુરુ છે. ચારિત્રના પરિણામથી રહિત કેવળ ગુરુના વેષને ધારણ કરનાર દ્રવ્યથી ગુરુ છે. સંજ્વલન કષાયના ઉદયવાળા સાધુ ભાવથી ગુરુ છે. (૨) तहियाण इमे तहिया, वितहा वितहाण जोगजुत्ताणं । दव्वाइविभेएहिं, वेसपमाणेहिं भइयव्वा ॥ ३ ॥ तथ्यानामिमे तथ्या वितथ्या वितथ्यानां योगयुक्तानाम् । द्रव्यादिविभेदैर्वेषप्रमाणैर्भक्तव्या: ॥ ३ ॥ ૧૭૯ ३४२ ગાથાર્થ— સાચા ગુરુઓના આ (ઉપર કહ્યા તે) નામ વગેરે ચાર નિક્ષેપા સાચા જાણવા, ખોટા ગુરુઓના ખોટા જાણવા તથા દ્રવ્ય વગેરે For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંબોધ પ્રકરણ વિશેષ ભેદોથી, વેષ અને આગમ પ્રમાણથી ગુરુઓ (આ ગુરુ સાચા છે કે ખોટા છે એમ) વિભાગ કરવા યોગ્ય છે. (૩) गुणओब्भितरभावे, अणगारनियंठसाहुमुणिपमुहा । पज्जाया उवमा पुण, पसन्नचित्ताइगुणविहाणा ॥ ४ ॥ મુળતોડ ભ્યન્તરમાવે અનાર-નિર્માન્ધ-સાધુ-મુનિપ્રમુણ્ડાઃ । पर्याया उपमा पुनः प्रसन्नचित्तादिगुणविधाना ॥ ४ ॥ .. ગાથાર્થ ભાવગુરુ ગુણથી પોતાના આંતરિક સ્વભાવમાં રમણ કરનારા હોય. અણગાર, નિર્પ્રન્થ, સાધુ, મુનિ વગેરે ભાવગુરુના પર્યાયવાચી શબ્દો છે. નિર્મળચિત્ત વગેરે ગુણોથી ભાવગુરુને (આકાશ વગેરેની) ઉપમા આપવામાં આવી છે. ३४३ વિશેષાર્થ અણગારને વરેલી ઉપમાઓ उरगगिरिजलणसागरनहतलतरुगणसमो अ जो होड़ । भमरमियधरणिजलरुहरविपवणसमो अ जो समणो ॥ अनुयोगद्वारसूत्र - १३१ પરમતારક શ્રીતીર્થંકરદેવના મુનિઓ સર્પ જેવા છે. પર્વત જેવા છે. અગ્નિ જેવા છે. સાગર જેવા છે. આકાશ જેવા છે. વૃક્ષ જેવા છે. ભ્રમર જેવા છે. હરણ જેવા છે. પૃથ્વી જેવા છે. કમળ જેવા છે. સૂર્ય જેવા છે અને પવન જેવા છે. ૧. સર્પની ઉપમા– (૧) સર્પ જેમ પોતાને માટે બિલ બનાવે નહીં પણ ઉંદર વગેરેએ બનાવેલ બિલમાં રહે, તેમ સાધુ પોતાને રહેવા માટે ઘર-મકાન કરે નહિ, કરાવે નહિ અને કરેલાની અનુમોદના પણ કરે નહિ, પરંતુ ગૃહસ્થે પોતાને માટે બનાવેલા નિર્દોષ મકાનમાં આજ્ઞા લઇને રહે. (૨) અગંધન કુલના સર્પો વમેલા વિષને પાછું ગ્રહણ કરતા નથી, તે રીતે મુનિ પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચે ઇંદ્રિયોના વિષયોને ત્યજીને ફરી એની અભિલાષા કરતા નથી. (૩) સર્પ જેમ બિલમાં સીધી રીતે પ્રવેશે, તેમ મુનિ મોક્ષમાર્ગમાં સીધી રીતે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૮૧ ચાલે. (૪) સર્પ જેમ બિલમાં પ્રવેશ કરતાં વાંકો ચૂકો જાય નહિ, જાય તો છોલાઈ જાય માટે સીધે સીધો જાય, તેમ મુનિ અનાસક્તિથી આહાર લે. એક જડબામાંથી-દાઢમાંથી બીજા જડબામાં-દાઢમાં આહાર ફેરવે નહિ. (૫) જેમ સર્પ કાચલી ઉતાર્યા પછી ફરી ગ્રહણ કરે નહિ, તેમ મુનિ પુત્ર-કલત્રાદિ કુટુંબ રૂપ કાચલી ઉતાર્યા પછી એને સરાગદષ્ટિથી ગ્રહણ કરે નહિ. (૬) સર્પ કાંટા વગેરેથી ડરે નહિ પણ એકાગ્ર દૃષ્ટિથી જોઈને ચાલે, તેમ મુનિ પણ પરિષહ ઉપસર્ગથી ડરે નહિ. ઈર્યાસમિતિપૂર્વક જયણાથી ચાલે. (૭) સર્પ મયૂર વગેરે પક્ષીઓથી ભય પામે છે, તેમ મુનિ પોતાના ચારિત્રપ્રાણની રક્ષા માટે દર્શનભ્રષ્ટ આત્માઓ તથા સ્ત્રી આદિથી ભયભીત રહે છે. ૨. પર્વતની ઉપમા (૧) પર્વત જેમ અનેક ઔષધિઓથી શોભે છે, તેમ મુનિ પણ જ્ઞાન દર્શને ચારિત્રથી પ્રાપ્ત અનેક પ્રકારની ચમત્કારિકલબ્ધિઓથી શોભે છે. (૨) પર્વત જેમ પ્રચંડ પવનથી પણ ચલાયમાન થતો નથી, તેમ મુનિ પરીષહ-ઉપસર્ગથી કદી ચલિત થતો નથી. (૩) પર્વત પશુ પંખી વગેરે અનેક જીવોને સુખ અને શાતા આપે છે, તેમ મુનિવર પણ પોતાના આશ્રયે રહેલા શિષ્યાદિ ચતુર્વિધ સંઘને જિનવચનામૃતનું પાન કરાવી શાતા આપે છે. (૪) જેમ નદીના નિર્મળ ઝરણાઓથી પર્વત શોભે છે, તેમ મુનિ પણ સપ્તભંગી, સપ્તનય વગેરના ઉપદેશરૂપી નદી-ઝરણાઓથી શોભે છે. (૫) પર્વત સૌથી ઊંચો હોય છે, તેમ મુનિની ભાવનાઓ ખૂબ ઉચ્ચ કક્ષાની હોય છે. (૬) પર્વત જેમ સ્ફટિક, રત્નો, સુવર્ણ વગેરેની ખાણોથી શોભે છે, તેમ મુનિ ક્ષાયિક, લાયોપથમિક, ઔપશમિકાદિ ભાવોથી શોભે છે. (૭) પર્વત જેમ દેવતાઓને ક્રીડા કરવાનું સ્થાન છે, તેમ મુનિ શિષ્યાદિ ભવ્ય જીવોને જ્ઞાન ક્રીડા કરવાનું સ્થાન છે. ૩. અગ્નિની ઉપમા- (૧) અગ્નિ જેમ ગમે તેટલા લાકડા, ઘાસ વગેરેથી પણ કદી તૃપ્ત થાય નહિ, તેમ મુનિ ગમે તેટલું શ્રુત ભણે તો પણ તૃપ્ત થાય નહિ. સદા જ્ઞાન ધ્યાનનું સેવન કર્યા કરે છે. નવું શ્રુત ઉપાર્જન કરવામાં ઉદ્યમશીલ રહે છે. (૨) અગ્નિ જેમ તેજથી તેજવંત For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૮૨ હોય છે, તેમ મુનિ તપશ્ચર્યાદિથી તેજસ્વી હોય છે. તેજોલેશ્યા, પુલાકલબ્ધિથી ઉદ્યોત કરનારા હોય છે. (૩) અગ્નિ જેમ સૂકી-લીલી સર્વ કાષ્ઠાદિક વસ્તુઓને બાળી નાખે છે, તેમ મુનિ પણ ધ્યાનરૂપી અગ્નિથી સઘળા નિકાચિત (મંદ નિકાચિત) કર્મરૂપી લાકડાને બાળીને ભસ્મ કરે છે. (૪) અગ્નિ અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે, તેમ મુનિ મિથ્યાત્વરૂપી અંધકાર દૂર કરી સમ્યક્ત્વરૂપી દીપકનો પ્રકાશ કરે છે. (૫) જેમ અગ્નિ સુવર્ણને લાગેલા કાટ-કચરાને દૂર કરે છે, તેમ મુનિ મિથ્યાત્વમોહાદિ કચરાને દૂર કરે છે. (૬) અગ્નિ સુવર્ણ વગેરેને સ્વચ્છ કરે છે, તેમ મુનિ પોતાના આત્માને સ્થિરતા, સમતા તથા ઉપયોગદશાથી શુદ્ધ કરે છે. (૭) અગ્નિ જેમ ઇંટ-વાસણ વગેરે કાચી વસ્તુને પાકી બનાવે છે, તેમ મુનિ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રથી શિષ્ય આદિ ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં મજબૂત-સ્થિર કરે છે, પરિપક્વ બનાવે છે. ૪. સમુદ્રની ઉપમા– (૧) સમુદ્ર ગંભીર હોય છે તેમ મુનિ ગંભીર હોય છે, કોઇના ય દોષ પ્રગટ કરતા નથી. (૨) સમુદ્ર જેમ અનેક રત્નોની ખાણ છે, તેમ મુનિ જ્ઞાનાદિ ગુણ રત્નોના આકર (રત્નાકર) છે. (૩) સમુદ્ર કદી મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ, તેમ મુનિ શ્રીતીર્થંકર ભગવંતની આજ્ઞારૂપ મર્યાદાનું કદી ઉલ્લંઘન કરે નહિ. (૪) સઘળી નદીઓ ચારે બાજુથી આવી મળવા છતાં સમુદ્ર જરાય ઉછળતો નથી, તેમ મુનિ શ્રીતીર્થંકરદેવની વાણી સાંભળે, શાસ્ત્રાધ્યયન કરે, ચારે અનુયોગનું જ્ઞાન સંપાદન કરે છતાં લેશપણ અભિમાનથી ઉછળે નહિ. (૫) સમુદ્ર ગમે તેવા મચ્છ, કચ્છાદિના તોફાનથી ક્ષુબ્ધ ન થાય, તેમ મુનિ ગમે તેવા પ્રસંગે પણ ક્રોધાદિથી ઉછળે નહિ, કદાચ ક્રોધ આવી જાય તો દબાવી દે. ક્રોધને નિષ્ફળ બનાવે. (૬) જેમ સમુદ્ર સુંદર કલ્લોલ-મોજાઓથી સહિત હોય છે, તેમ મુનિ સ્વ-પર શાસ્ત્રજ્ઞાનના કલ્લોલથી યુક્ત હોય છે. (૭) સમુદ્ર જળથી પરમ શીતળ હોય છે, તેમ મુનિ ક્ષમારૂપી જળથી શીતળ-શાંત હોય છે. ૫. આકાશની ઉપમા– (૧) આકાશ નિર્મળ હોય છે, તેમ મુનિના પરિણામ-અધ્યવસાય નિર્મળ-પવિત્ર હોયછે. (૨) આકાશવિના આલંબને For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૮૩ અદ્ધર રહે છે, તેમ મુનિ કોઇના આધા૨-અપેક્ષા વગર જીવન જીવે છે. (૩) આકાશ જીવાદિ પાંચદ્રવ્યનું ભાજન છે, તેમ મુનિ પાંચ મહાવ્રતોનું ભાજન છે. (૪) આકાશ પાણીથી ભીંજાય નહિ, તેમ મુનિને નવા આશ્રવનો લેપ લાગે નહિ. મુનિ નિંદા-સ્તુતિથી લેપાય કે મૂંઝાય નહિ. (૫) આકાશ અરૂપી છે, તેમ મુનિ પણ નિશ્ચયથી આત્માને અરૂપી માને છે. (૬) જેમ આકાશ અનંત છે, તેમ મુનિ જ્ઞાનાદિ ગુણથી અનંત છે. (૭) આકાશ શુભાશુભ આધેય પ્રતિ રાગદ્વેષ કરે નહિ, તેમ મુનિ ઉદયમાં આવેલા પોતાના શુભાશુભ કર્મો કે બાહ્ય નિમિત્તો પ્રત્યે રાગ-દ્વેષ કરે નહિ. ૬. વૃક્ષની ઉપમા– (૧) વૃક્ષ શીત-તાપાદિ કષ્ટો સહે છે, તેમ મુનિ પણ શીત-તાપાદિ પરિષહો સહન કરે છે. (૨) વૃક્ષ પુષ્પ, ફળાદિ આપે છે, તેમ મુનિ શ્રુત અને ચારિત્ર રૂપ ફળો આપે છે. (૩) વૃક્ષના આશ્રયથી પક્ષીઓ વગેરે ઘણા જીવો શાતા પામે છે, તેમ મુનિથી કષાયાદિથી સંતપ્ત જીવો શાતા પામે છે. (૪) જેમ વૃક્ષને કોઇ છેકે, ભેદે તોય તે કોઇ આગળ કહેતું–ફરિયાદ કરતું નથી, તેમ મુનિ પણ કોઇ નિંદા હીલના કરે તોય કદી કશી ફરિયાદ કરે નહિ પણ પ્રસન્ન ભાવે સહન કરે. (૫) વૃક્ષને કોઇ ચંદનાદિ સુગંધી દ્રવ્યનું વિલેપન કરે તો વૃક્ષ હર્ષ પામે નહિ, તેમ મુનિને કોઇ ચંદનાદિથી વિલેપન કરે, અર્થાત્ અનુકૂળ ભક્તિ કરે તો પણ હર્ષ પામે નહિ, શાતાગારવ ધારણ કરે નહિ. (૬) વૃક્ષને જળ સિંચવાથી તે પુષ્પ ફળાદિ આપે, તેમ મુનિનો પણ અભ્યુત્થાનાદિ વિનય કરવાથી મુનિ શ્રુતશ્રવણ, જ્ઞાન, વિરતિ યાવત્ નિર્વાણરૂપ પુષ્પ ફળાદિ આપે. (૭) જેમ વૃક્ષ વેલાઓને ઊંચે ચઢવા આલંબન આપે છે, તેમ મુનિ ચતુર્વિધસંઘને આત્માના ઊર્ધીકરણ માટે આલંબન આપે છે. ૭. ભ્રમરની ઉપમા– (૧) જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગંધરસ-પરિમલ ગ્રહણ કરવા છતાં પુષ્પને કિલામણા કરતો નથી અને પોતાના આત્માને સંતોષે છે, તેમ મુનિ પણ ગ્રામ, નગરાદિમાં વૃક્ષ સમાન જે ઘરો તેમાં પુષ્પ સમાન ગૃહસ્થ દાતારની પાસેથી સુગંધરસ સમાન અશન વગેરે ગ્રહણ કરે છે, છતાં કોઇને કિલામણા ઉપજાવતા નથી. (૨) ભ્રમર પુષ્પ ઉપર સુગંધરસ લેવા બેસે છે પણ પુષ્પ ઉપર For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સંબોધ પ્રકરણ પ્રતિબંધ=રાગ ભાવ પામતો નથી, તેમ મુનિ પણ આહારાદિ માટે ગૃહસ્થના ઘેર જાય પણ ત્યાં રાગાદિ ભાવને પામતો નથી. રાગરૂપ સ્નેહ સંબંધને બાંધતો નથી. (૩) ભ્રમર પુષ્પ ઉપર ગુંજારવ કરે છે, તેમ મુનિ ગામેગામ વિહાર કરી ચતુર્વિધ સંઘરૂપી પુષ્પ ઉપર ધમદશના રૂપી ગુંજારવ કરે છે. (૪) ભ્રમર જેમ આહારાદિકનો સંગ્રહ કરે નહિ તેમ મુનિ અશન-પાન કે વસ્ત્રાદિકનો સંગ્રહ કરે નહિ, શાસ્ત્રમર્યાદા ઉપરાંત રાખે નહિ. (પ) જેમ ભ્રમર સુગંધ લેવા પુષ્પ ઉપર વગર બોલાવ્યો જાય, તેમ મુનિ ગૃહસ્થને ત્યાં વગર બોલાવ્યે ગોચરી જાય. (૬) જેમ માળીએ બનાવેલી પુખવાડીમાં ભ્રમર સુગંધ લેવા જાય, એમ મુનિ પણ ગૃહસ્થોએ પોતાને માટે બનાવેલા આહારમાંથી ગૌચરી મધુકરવૃત્તિથી લેવા માટે જાય. (૭) ભ્રમર કેતકી, માલતી, કેવડાદિ ઉપર વારંવાર જાય છે, તેમ મુનિ પણ શ્રદ્ધાળુ ધર્મી પુરુષો હોય ત્યાં વારંવાર જાય, તેવા ક્ષેત્રોમાં વિહાર કરે. ૮. મૃગની ઉપમા- (૧) જેમ મૃગ જંગલમાં એકલો વિચરે, તેમ મુનિ લોકમાં ભાવથી એકાકી (અપ્રતિબદ્ધપણે) વિચરે છે. (૨) જેમ મૃગ હંમેશ એક સ્થાનમાં રહેતું નથી, તેમ મુનિ પણ સદા એક સ્થાનમાં રહેતા નથી. (૩) જેમ મૃગ સિંહાદિથી ભયભીત રહે છે, તેમ મુનિ પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન રહે છે. (૪) શિકારીના ભયથી જેમ મૃગ ઝાડીમાં સંતાઈ જાય છે, તેમ અસંયમના ભયથી મુનિ ગુમિપૂર્વક ગુરુકુલવાસમાં રહે છે. (૫) જેમ મૃગ તૃણાદિ નિર્દોષ (માંસ વગેરેની અપેક્ષાએ નિર્દોષ) ખોરાક ઉપર જીવન ચલાવે છે, તેમ મુનિ પણ ૪૨ દોષથી રહિત ભિક્ષા વડે સંયમ જીવનને ટકાવે છે. (૬) જેમ મૃગ નિર્મળ સરોવરમાંથી સરોવરના કાંઠે રહી પાણીને બગાડ્યા-ડોહળ્યા વિના જ જલપાન કરે છે, તેમ મુનિ ગૃહસ્થો પાસેથી તેમને હરકત ન આવે એ રીતે આહારાદિ ગ્રહણ કરે છે. (૭) મૃગનો સ્વભાવ સરળ-ભદ્રિક હોય છે, તેમ મુનિ પણ સરળ સ્વભાવવાળા (નિષ્કપટ સ્વભાવવાળા) હોય છે. ૯. પૃથ્વીની ઉપમા– (૧) જેમ પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય, દેવાદિના કૃત્ય-લડાઈ, દહન, પચન, શોષણ વગેરે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૮૫ સહન કરે, તેમ મુનિ પરિષદાદિ કષ્ટોને સહન કરે છે. (૨) પૃથ્વી ધનધાન્યાદિ સહિત હોય છે, તેમ મુનિ જ્ઞાનાદિ ઋદ્ધિ સહિત હોય છે. (૩) જેમ પૃથ્વી શાલિ, ઘઉં વગેરે અનેક ધાન્યોની ઉત્પત્તિ કરે, તેમ મુનિ આત્મભૂમિમાં જ્ઞાનાદિ અનેક પ્રકારના ગુણોની ઉત્પત્તિ કરે છે. (૪) પૃથ્વી જેમ ઝેરનું શોષણ કરી અમૃત આપે, તેમ મુનિ અપરાધીના અપરાધોની ઉપેક્ષા કરી ઉપકાર કરે છે. (૫) પૃથ્વી છેદાય, ભેદાય તો પણ કોઈ આગળ ફરિયાદ કરે નહિ, તેમ મુનિ પણ કોઈ ઉપસર્ગ, નિંદા, અવહેલના કરે તો કોઈની આગળ દીનતાદિ કરે નહિ. (૯) પૃથ્વી કાદવ, કચરો વગેરેને સૂકવી નાંખે છે, તેમ મુનિ કામભોગની વાસનારૂપ કાદવને સૂકવી નાંખે છે. (૭) પૃથ્વી જેમ વૃક્ષાદિકને આધારરૂપ છે, તેમ મુનિ આત્માર્થી જીવોને આધારરૂપ છે. ૧૦. કમલની ઉપમા- (૧) કમલ કાદવમાં ઉગે, જલથી વધે અને કાદવ તથા જલને છોડી અલગ રહે છે. મુનિ પણ કર્મકાદવમા ઉત્પન્ન થાય છે, ભોગજલથી વધે છે, છતાં તે બંનેને છોડીને અલગ રહે છે. (૨) જેમ કમલ વેલાઓને સુગંધથી વાસિત કરે છે, તેમ મુનિ જ્ઞાન, શ્રદ્ધા અને વિરતિરૂપ સુગંધથી પૂર્વષિઓને-શાસનને ઉજ્જવળ બનાવે છે. (૩) જેમ કમળો ચંદ્ર-સૂર્યથી વિકસ્વર થાય, તેમ મુનિ લઘુકર્મી શ્રોતાદિ ભવ્યોને જોઈ આનંદ પામે. (૪) જેમ કમલ સુગંધથી સુવાસિત હોય છે, તેમ સાધુ સ્વભાવરમણતાદિ ગુણોથી સ્વયં સુગંધિત હોય છે. (૫) કમલ પોતાની કાંતિથી દેદીપ્યમાન હોય છે, તેમ મુનિ જ્ઞાન, ધ્યાન, તમ-તેજની કાંતિથી દેદીપ્યમાન રહે છે. (૬) જેમ કમલ નિર્મળ-ઉજ્જવળ હોય છે, તેમ મુનિ ધર્મધ્યાન શુક્લધ્યાન વડે નિર્મળ-ઉજ્જવળ હોય છે. (૭) જેમ કમળ સૂર્ય-ચંદ્ર સન્મુખ રહી ખીલે છે, તેમ મુનિ હંમેશા આચાર્ય, ઉપાધ્યાય, બહુશ્રુતની સન્મુખ=સાપેક્ષ રહી વિકાસ સાધે છે. ૧૧. સૂર્યની ઉપમા– (૧) સૂર્ય પોતાના પ્રકાશથી સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરે છે, તેમ જિન અણગાર સમ્યજ્ઞાનના મહાપ્રકાશ વડે અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાયાદિ પદાર્થમય સમગ્ર લોકને પ્રકાશિત કરે છે. (૨) સૂર્ય જેમ પોતાના તેજથી દીપ્તિમાન છે, તેમ મુનિ તપના તેજથી For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સંબોધ પ્રકરણ દીપે છે. (૩) જેમ સૂર્યથી સૂર્યવિકાસી કમળોની સૌંદર્યસંપત્તિ ખીલી ઉઠે છે, તેમ મુનિથી ભવ્ય જીવરૂપ કમળોની જ્ઞાનાદિ આત્મલક્ષ્મી વિકાસ પામે છે. (૪) જેમ સૂર્ય રાજા કે રંક સૌને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ મુનિ રાજા કે રંક સૌને ભેદભાવ વિના ધર્મદેશના આપે છે. (૫). જેમ સૂર્ય પોતાના હજારો કિરણોથી શોભે છે, તેમ મુનિ હજારો શીલાંગોથી શોભે છે. (૬) જેમ સૂર્ય પોતાના તાપથી જળ, કાદવ અને અશુચિને સૂકવી નાખે છે, તેમ મુનિ બાર પ્રકારના તરૂપ તાપથી કર્મક્લેશ અને વિભાવરૂપ જળ-કાદવ અને અશુચિને સૂકવી નાંખે છે. (૭) સૂર્ય જેમ મેરુ પર્વતને નિત્ય પ્રદક્ષિણા આપે છે, તેમ મુનિ શ્રીવીતરાગ ભગવાનની આજ્ઞાને અનુકૂળ રહી જીવન જીવે છે. આ ૧૨. પવનની ઉપમા– (૧) પવન જેમ આરોગ્યવર્ધક હોય છે, તેમ મુનિ લોકોના ભાવ આરોગ્ય (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય)માં વૃદ્ધિ કરે છે. (૨) જેમ પવન દુર્ગધને દૂર કરે છે, તેમ મુનિ ભવ્ય જીવોની દોષ રૂપી દુર્ગંધને દૂર કરે છે. (૩) જેમ વેગવાન પવન વૃક્ષોને ઉખેડીને ફેંકી દે છે, તેમ મુનિ ધ્યાનાવેગ વડે કર્મવૃક્ષોનું ઉમૂલન કરે છે. (૪) જેમ પવન શ્રી જિનમંદિરો ઉપરની ધજાને આકાશમાં ફરકાવે છે, તેમ મુનિ જિનશાસનની જયપતાકાને જગતમાં લહેરાવે છે. (૫) જેમ પવન પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાનરૂપે થઈને દેહને ધારણ કરે છે, તેમ મુનિ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યરૂપે પરિણમીને આત્મસ્થિતિને ધારણ કરે છે. (૬) જેમ પવન અપ્રતિબદ્ધપણે સર્વત્ર વાય છે, તેમ મુનિ પણ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. (૭) જેમ પવન સતત વહનશીલ છે, તેમ મુનિ પણ મોક્ષમાર્ગમાં સદા વહેતા પ્રવૃત્ત) હોય છે. (પ.પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદ વિ.મ. (પાછળથી આચાર્યશ્રી મિત્રાનંદસૂરિ) સંપાદિત “મહાસાગરનાં મોતી' પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત). ससरीरे वि निरीहा, बज्झब्भंतरपरिग्गहविमुक्का। धम्मोवगरणमित्तं, धरंति चारित्तरक्खट्टा ॥५॥ स्वशरीरेऽपि निरीहा बाह्याभ्यन्तरपरिग्रहविमुक्ताः । धर्मोपकरणमात्रं धरन्ति चारित्ररक्षणार्थम् ॥ ५ ॥ ३४४ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ पंचेंदियदमणपरा, जिणुत्तसिद्धंतगहियपरमत्था । पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥ ६ ॥ पञ्चेन्द्रियदमनपरा जिनोक्तसिद्धान्तगृहीतपरमार्थाः । पञ्चसमितास्त्रिगुप्ताः शरणं ममैतादृशो गुरवः ॥ ६ ॥ ३४५ ગાથાર્થ—પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત, કેવળ ચારિત્રની રક્ષા નિમિત્તે ઉપકરણોને ધારણ કરનારા, (૫) પાંચ ઇંદ્રિયોને દમન કરવામાં તત્પર, જિનોક્ત સિદ્ધાંતોના પરમાર્થને જાણનારા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનારા એવા ગુરુઓ મારું શરણ છે. ૧૮૭ વિશેષાર્થ બાહ્ય પરિગ્રહ– ધન, ધાન્ય, ક્ષેત્ર (=ખેતી કરવાની જમીન), વાસ્તુ (=રહેવા માટેના મકાનો), રુપ્પ (=ચાંદી), સુવર્ણ, ચતુષ્પદ (=ચાર પગવાળા ગાય-ભેંસ વગેરે), દ્વિપદ (=બે પગવાળા દાસ-દાસી વગેરે), કુપ્પ (=ચાંદી-સોનું સિવાયની તાંબુ વગેરે ધાતુનાં વાસણો વગેરે) એમ નવ પ્રકારે બાહ્યપરિગ્રહ છે. અત્યંતર પરિગ્રહ– મિથ્યાત્વ, વેદત્રિક, હાસ્યાદિષટ્ક, ક્રોધાદિ ચાર કષાય એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે. પાંચ સમિતિ— ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એમ પાંચ સમિતિ છે. ઇર્યાસમિતિ— જે માર્ગમાં લોકોની અવર-જવર થતી હોય, તેમજ જે માર્ગ ઉપર સૂર્યનાં કિરણો પડતાં હોય, તેવા માર્ગમાં જીવોની રક્ષા માટે નીચે નજર કરીને ચાલવું તે ઇયંસમિતિ છે. ભાષાસમિતિ– નિર્દોષ અને સર્વને હિતકારી એવું વચન બોલવું એ ભાષાસમિતિ છે. આવી ભાષા સાધુઓને પ્રિય હોય છે. એષણાસમિતિ– સંયમના નિર્વાહ માટે જરૂરી આહાર-પાણી વગેરેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરીને દોષરહિત આહાર-પાણી આદિનું ગ્રહણ કરવું તે એષણાસમિતિ. આદાન-નિક્ષેપ સમિતિ– આદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ=મૂકવું. લેવાની અને મૂકવાની સમ્યક્ પ્રવૃત્તિ તે આદાન-નિક્ષેપ સમિતિ. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૮૮ આદાન-નિક્ષેપ સમિતિનો આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે– સંયમનાં ઉપકરણોને ચક્ષુથી જોઇને અને રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવાં તથા ભૂમિનું નિરીક્ષણ અને પ્રમાર્જન કરીને ભૂમિ ઉપર મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ. પારિષ્ઠાપનિકા સમિતિ– પારિષ્ઠાપનિકા એટલે ત્યાગ. ત્યાગ કરવામાં સમ્યક્ પ્રવૃત્તિ તે પારિષ્ઠાપનિકા સમિતિ. પારિષ્ઠાપનિકા શબ્દનો આ માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે–કફ, શ્લેષ્મ, મળ, મૂત્ર આદિનો ભૂમિનું બરોબર નિરીક્ષણ કરીને જીવજંતુથી રહિત અચિત્ત ભૂમિ ઉપર જયણાથી ત્યાગ કરવો તે પારિષ્ઠાપનિકા સમિતિ છે. ત્રણ ગુપ્તિની વિચારણા ૧. મનોગુપ્તિ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન અને શુક્લધ્યાન રૂપ શુભધ્યાનમાં મનની પ્રવૃત્તિ, અથવા શુભ-અશુભ બંને પ્રકારના વિચારોનો ત્યાગ, એ મનોગુપ્તિ છે. મનોગુપ્તિનું લક્ષણ યોગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે– विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥ (१-४१ ) “આર્ત-રૌદ્રધ્યાનની પરંપરાવાળી કલ્પનાઓથી મુક્ત, સમભાવમાં રહેલ અને આત્મામાં રમણતા કરતા મનને મનોગુપ્તિને જાણનારાઓએ મનોગુપ્તિ કહેલ છે.” આનો ભાવાર્થ આ પ્રમાણે છે. મનોગુપ્તિના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે—(૧) આર્ત-રૌદ્રધ્યાનથી નિવૃત્તિ એ પહેલી મનોગુપ્તિ છે. (૨) શાસ્ત્રાનુસારે ધર્મધ્યાનની પરંપરાવાળી સમતા એ બીજી મનોગુપ્તિ છે. (૩) યોગ નિરોધ અવસ્થામાં થનારી આત્મરમણતા એ ત્રીજી મનોગુપ્તિ છે. (અર્થાત્ શુભ-અશુભ બંને પ્રકારના મનના વિચારોનો ત્યાગ એ ત્રીજી મનોગુપ્તિ છે.) આ ત્રણ પ્રકારની ગુપ્તિને યોગશાસ્ત્રમાં મનના ત્રણ વિશેષણોથી જણાવી છે. વિમુòલ્પનાનાનું એ વિશેષણથી પહેલી For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૮૯ મનોગુપ્તિ જણાવી છે . સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ એ વિશેષણથી બીજી મનોગુપ્તિ જણાવી છે. આત્મારામ એ વિશેષણથી ત્રીજી મનોગુપ્તિ જણાવી છે. ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં પહેલી મનોગુપ્તિ અશુભ વિચારોથી નિવૃત્તિ સ્વરૂપ છે. બીજી મનોગુપ્તિ મનના શુભ વિચારોમાં પ્રવૃત્તિ સ્વરૂપ છે. ત્રીજી મનોગુપ્તિ મનના અભાવ સ્વરૂપ છે. ત્રણ ગુપ્તિઓમાં મનોગુપ્તિ જ દુષ્કર છે. આ વિષે કહ્યું છે કે— अक्खाण रसणा कम्माण मोहणी तहा वयाण बंभवयं । गुत्तीण य मणगुत्ती, चउरो दुक्खेण जिप्यंति ॥ “ઇંદ્રિયોમાં રસના ઇંદ્રિય, કર્મોમાં મોહનીય કર્મ, વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત, ગુપ્તિઓમાં મનોગુપ્તિ, આ ચાર દુ:ખે કરીને જીતાય છે.’ આમ મનોગુપ્તિ દુષ્કર હોવાથી તેના પાલનમાં વધારે કાળજી રાખવી જોઇએ. ૨. વચનગુપ્તિ– મૌન દ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય આદિમાં વચનની પ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે. વચનગુપ્તિનું લક્ષણ યોગશાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યું છે– संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । વાવૃત્ત: સંવૃત્તિવા થા, મા વાિિોચ્યતે | -૪૨ ॥ “હાથ વગેરેની ચેષ્ટા રૂપ સંજ્ઞાનો ત્યાગ કરીને મૌન રહેવું અથવા વાણીનું નિયંત્રણ કરવું એ વચનપ્તિ છે.” વચનગુપ્તિના બે પ્રકાર છે. મૌનદ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ એ એક પ્રકાર છે. વાણી બોલવી, પણ વાણી ઉપર નિયંત્રણ કરીને વાણી બોલવી તે બીજો પ્રકાર છે. યોગશાસ્ત્રમાં “મૌનસ્યાવતાનમ્' એમ કહીને પહેલો પ્રકાર જણાવ્યો છે. વાવૃત્ત: સંવૃત્તિવા એમ કહીને બીજો પ્રકાર બતાવ્યો છે. પહેલો પ્રકાર વચનની નિવૃત્તિ રૂપ છે અને બીજો પ્રકાર વચનની શુભ પ્રવૃત્તિરૂપ છે. મૌન રાખે પણ હાથ હલાવવો, ચપટી વગાડવી, વગેરે અર્થસૂચક ચેષ્ટાઓ રૂપ સંજ્ઞા કરીને બીજાને સૂચના કરે, તો મૌન નિષ્ફળ ગણાય. માટે હાથ વગેરેની ચેષ્ટા રૂપ સંજ્ઞાનો ત્યાગ કરીને થતા મૌનને For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૯૦ વચનગુપ્તિ કહેલ છે. બીજા પ્રકારની વચનગુપ્તિમાં વાણી ઉપર નિયંત્રણ કરવાનું કહ્યું છે. વાણી ઉપર નિયંત્રણ કરવું એટલે શું ? લોક અને આગમનો વિરોધ ન આવે તે રીતે અને મુહપત્તિથી મુખને ઢાંકીને બોલવું તે વાણી ઉપર નિયંત્રણ છે. આ બે પ્રકારની વચનગુપ્તિમાં પહેલાં તો પ્રથમ પ્રકારની વચનગુપ્તિનું પાલન કરવું જોઇએ. તેમ ન બને ત્યારે બીજા પ્રકારની વચનગુપ્તિનું પાલન કરવું જોઇએ. પહેલા પ્રકારની વચનગુપ્તિનું પાલન કઠીન છે. પહેલા પ્રકારની વચનગુપ્તિનું પાલન સરળ બને એ માટે સાધુએ ઓછું બોલવાનો અભ્યાસ કરવો જોઇએ. ૩. કાયગુપ્તિ— કાયોત્સર્ગ આદિ દ્વારા કાયવ્યાપારની નિવૃત્તિ, અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિમુજબ પ્રવૃત્તિ, એ કાયગુપ્તિ છે. યોગશાસ્ત્રમાં નિવૃત્તિરૂપ કાયગુપ્તિનું લક્ષણ આ પ્રમાણે છે— उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः । સ્થિરીમાવ: શરીરસ્ય, વ્યાયવ્રુત્તિનિદ્યતે | o-૪રૂ ॥ “કાયોત્સર્ગવાળા મુનિ ઉપસર્ગના પ્રસંગમાં પણ શરીર નિશ્ચલ રાખે એ કાયગુપ્તિ કહેવાય છે.’” પ્રવૃત્તિરૂપ કાયગુપ્તિનું લક્ષણ આ પ્રમાણે છે— શયનાસન-નિક્ષેષાવાન-વહ્ મળેવું = । સ્થાનેષુ ચેષ્ટાનિયમ:, જાવયુતિસ્તુ સાપરા ॥ -૪૪ ॥ “સૂવું, બેસવું, મૂકવું, લેવું, ચાલવું, ઊભા રહેવું અને ટેકો દેવો વગેરે ક્રિયાઓમાં સ્વચ્છંદ પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે બીજી કાયગુપ્તિ છે.” અહીં સ્વચ્છંદ પ્રવૃત્તિનો ત્યાગ કરવો એટલે શાસ્ત્રાજ્ઞા મુજબ પ્રવૃત્તિ ક૨વી. જેમ કે રાતે સૂવું હોય ત્યારે પોરિસી ભણાવીને વિધિપૂર્વક સૂવું. દિવસે કા૨ણ વિના સૂવું નહિ. બેસવું હોય ત્યારે રજોહરણથી શરીરને અને આસનને પૂંજીને બેસવું. ભૂમિ ઉપર ન બેસવું, વસ્તુ લેવી-મૂકવી હોય તો જોઇ પ્રમાર્જીને મૂકવી. ચાલવું હોય ત્યારે ઇર્યાસમિતિપૂર્વક ચાલવું. આનાથી એ નક્કી થયું કે નિષ્કારણ દિવસે સૂવું, રાત્રે પણ વધારે ઊંઘવું, આસન વિના જમીન ઉપર બેસવું, જોયા વિના અને પ્રમાર્જન કર્યા વિના બેસવું, વસ્તુ લેવા મૂકવામાં નિરીક્ષણ-પ્રમાર્જન ન કરવું. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૯૧ નીચે જોયા વિના ચાલવું, નિષ્કારણ ટેકો લેવો, નિરીક્ષણ પ્રમાર્જન કર્યા વિના ટેકો લેવો, ખમાસમણ અને વાંદણા વગેરેમાં સંડાસા પૂંજવા વગેરેની વિધિ ન સાચવવી, ઇત્યાદિમાં કાર્યગુપ્તિનો ભંગ થાય. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટપ્રવચનમાતા કહેવામાં આવે છે. અહીં પ્રવચન એટલે સંયમ. જેમ માતા પુત્રને જન્મ આપે, અને તેનું પાલન પોષણ કરે, તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સંયમને જન્મ આપે છે, સંયમનું પાલન-પોષણ કરે છે, માટે તે પ્રવચનમાતા છે. પ્રવચનમાતાના પાલનથી સંયમની ઉત્પત્તિ-રક્ષા-વિશુદ્ધિ થાય છે. જે સાધુ સંયમનો વેષ પહેરે અને બાહ્યક્રિયાઓ પણ કરે, આમ છતાં જો અષ્ટ પ્રવચનમાતાનું પાલન ન કરે, તો તેનામાં સંયમ ન હોય. જ્ઞાન, સંયમ, તપ એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. આ ત્રણમાં સંયમની પ્રધાનતા છે. કારણ કે જ્ઞાન ગમે તેટલું હોય, પણ જ્યાં સુધી સંયમ ન આવે ત્યાં સુધી મોક્ષ ન થાય. જ્ઞાનનું ફળ ચારિત્ર છે. જ્ઞાન સીધું મોક્ષનું કારણ નથી, કિંતુ સંયમ દ્વારા મોક્ષનું કારણ છે. આથી જ નિશ્ચય નયથી સંયમરહિત જ્ઞાન નિષ્ફળ છે. સંયમરહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે એમ નહિ, કિંતુ, ક્લેશ કરનારું પણ છે. ચંદનનો ભાર ગધેડા માટે ક્લેશનું ફારણ બને છે. કારણ કે વિલેપન વગેરે ચંદનનું ફળ તેને મળતું નથી. એમ સંયમરહિત જ્ઞાનીને જ્ઞાનનું ફળ સંયમ ન મળવાથી શ્રુતનું પઠન-ગુણનચિંતન આદિ દ્વારા જ્ઞાન કેવળ ક્લેશ માટે જ થાય છે. સંયમ વિનાના તપથી પણ મોક્ષ ન થાય. જ્ઞાન ઘણું હોય અને તપ પણ ઘણો હોય, આમ છતાં વિશુદ્ધ સંયમ ન હોય તો મોક્ષ ન થાય. જ્ઞાન અને તપ અલ્પ હોય. પણ જો વિશુદ્ધ સંયમ હોય તો મોક્ષ થાય. આમ જ્ઞાન અને તપની સફળતા સંયમ દ્વારા છે.આ રીતે જ્ઞાન-સંયમ-તપ એ ત્રણમાં સંયમની પ્રધાનતા છે. માટે સાધુ-સાધ્વીએ સંયમનું પાલન સુંદર થાય, તેની કાળજી રાખવી જોઇએ. અષ્ટ પ્રવચનમાતા વિના સંયમનું સુંદર પાલન ન થાય માટે અષ્ટ પ્રવચનમાતાના પાલનમાં ઉદ્યમવાળા બનવું જોઇએ. लक्खिज्जइ सो सुगुरू, सद्धाकरणोवएसलिंगेहिं । अनिगूहंतो अप्पं, सव्वत्थ सुसीलसुचरित्तो ॥ ७ ॥ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - સંબોધ પ્રકરણ તસ્યતે | સુપુર શ્રદ્ધા-રણોપરેશ-વિના ન હનું માત્માનું સર્વત્ર સુશીલકુરિત્ર: I ૭ II રૂ૪૬ ગાથાર્થ તે સુગુરુ શ્રદ્ધા, આચરણ, ઉપદેશ અને લિંગથી ઓળખી શકાય છે. તે સુગુરુ સર્વત્ર પોતાને છૂપાવતા નથી, અર્થાત્ દંભરહિત, હોય છે, તથા સારા સ્વભાવવાળા અને સુચારિત્રી હોય છે. વિશેષાર્થ—અભવ્ય અને દુરભવ્ય જીવો ચારિત્ર લે છે, પણ તેમનામાં શ્રદ્ધા હોતી નથી. કારણ કે તે જીવોને મુક્તિની શ્રદ્ધા હોતી નથી. નવે. તત્ત્વોમાં આઠ તત્ત્વો ઉપર શ્રદ્ધા હોય છે. પણ મોક્ષ તત્ત્વ ઉપર શ્રદ્ધા હોતી નથી. તે જીવો મોક્ષ મેળવવા નહિ, પણ ભૌતિક સુખો મેળવવા. ચારિત્ર લે છે. શ્રદ્ધા હોય પણ જિનાજ્ઞા મુજબ આચરણ ન હોય મૂલગુણોથી રહિત હોય, તો પણ સુગુરુ ન કહેવાય. આચરણ હોય, પણ ઉપદેશ મોક્ષમાર્ગથી વિરુદ્ધ હોય તો પણ સુગુરુ ન કહેવાય. કદાચ હજી આચરણમાં થોડા શિથિલ હોય તો પણ જો ઉપદેશ શુદ્ધમાર્ગનો આપતા હોય તો પણ તે સુગુરુ છે. આ વિષે ગચ્છાચાર પન્નામાં કહ્યું છે કે-“મુનિચર્યામાં શિથિલ પણ જે ચરણ-કરણની નિષ્કપટપણે પ્રશંસા કરે છે, અને કોઈ વાંછા વિના ભવ્ય જીવની આગળ યથાર્થ પ્રરૂપણા કરે છે તે અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોને શિથિલ બનાવે છે. ભવાંતરમાં સુલભબોધિ બને છે, તથા સારી દેવગતિ આદિમાં જઇને પછી સુકુલમાં જન્મ આદિ પામે છે.” (ગ.પ. ગાથા-૩૪) આથી. જ સંવિગ્ન પાક્ષિકને ગુરુ તરીકે માનવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. સુગુરુને ઓળખવા માટે લિંગ પણ જરૂરી છે. સુગુરુમાં સંયમનું પાલન થાય તેવો વેષ પણ હોવો જોઈએ. આથી જ ગૃહસ્થલિંગ કેવલી બનેલા જીવો જો. આયુષ્ય લાંબુ હોય તો સાધુવેષનો સ્વીકાર કરે છે. આમ સુગુરુને ઓળખવા માટે શ્રદ્ધા વગેરે ચારેય જોવા જરૂરી છે. (૭) पासत्थो १ ओसन्नो २, होइ कुसीलो ३ तहेव संसत्तो ४ । अहच्छंदो वि ५ य एए, अवंदणिज्जा जिणमयंमी ॥८॥ पार्श्वस्थोऽवसन्नो भवति कुशीलो तथैव संसक्तः । થાછોfપ વ તેડવન્દ્રના નિમતે 2 I ............. રૂ૪૭ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૯૩ ગાથાર્થ– પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાશ્ચંદ એ પાંચ કુગુરુ છે. એ જિનશાસનમાં અવંદનીય છે, અર્થાત્ એ પાંચ સામાન્યલોકમાં અવંદનીય નથી, પણ જિનશાસનમાં અવંદનીય છે. (૮) सो पासत्थो दुविहो, सव्वे देसे य होइ नायव्वो। सव्वंमि नाणदंसणचरणाणं जो उ पासम्मी ॥९॥ स पार्श्वस्थो द्विविधः सर्वस्मिन् देशे च भवति ज्ञातव्यः । સર્વમિનું જ્ઞાન-દર્શન-વરણાનાં વસ્તુ પાર્વે I II. ૩૪૮ ગાથાર્થ– “પાસે રહે તે પાર્થસ્થ”. અર્થાત જ્ઞાનાદિ ગુણોની કે સાધુના આચારોની પાસે રહે, કિંતુ એકનો પણ સ્વીકાર ન કરે તે પાર્થસ્થ તેના દેશપાર્થસ્થ અને સર્વપાર્થસ્થ એમ બે ભેદો છે. જ્ઞાનદર્શન-ચારિત્ર એ ત્રણેની પાસે રહે પણ એકને પણ ન લે (ન પાળે) તે સર્વપાર્થસ્થ છે. આ સર્વપાર્થસ્થ સર્વ ગુણોથી બાહ્ય =બહાર) હોવાથી તેનો એક જ પ્રકાર છે. તેના દેશપાર્થસ્થની જેમ અનેક પ્રકારો નથી. (૯) (ગુ.વિ.નિ.ઉ.૩. ગા-૬૫). देसम्मि य पासत्थो, सिज्जायरभिहडरायपिंडं च । नीयं च अग्गपिंडं, भुंजइ निक्कारणे चेव ॥१०॥ देशे च पार्श्वस्थः शय्यातराभ्याहृतराजपिण्डं च । નિત્યં વાપવું પુન િનિઝારણે વૈવા ૧૦ | ... રૂ૪૨ ગાથાર્થ– શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ અને અગ્રપિંડનું નિષ્કારણ ભક્ષણ કરનાર દેશથી પાસત્યો છે. વિશેષાર્થ– નિત્યપિંડ- દરરોજ હું તમને આટલું આપીશ. તમારે રોજ મારા ઘરે આવવું એ પ્રમાણે નિમંત્રિત કરાયેલો પિંડ. આમંત્રણ કરનારના ઘરે નિત્ય દરરોજ ભિક્ષા લેવા જાય તે નિત્યપિંડભોજી છે. અગ્રપિંડ– જે ભાત વગેરે વસ્તુ ઉપર ઉપરની કે ઊંચી (શ્રેષ્ઠ) લે તે અગ્રપિંડભોજી છે. (૧૦) कुलनिस्साए विहड, ठवणकुलाणि य अकारणे विसइ। संखडिपलोयणाए, गच्छइ तह संथवं कुणइ ॥११॥ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ कुलनिश्रया विहरति स्थापनाकुलानि चाकारणे प्रविशति । સડિપ્રોનયા ૫તિ તથા સંસ્તવં રતિ ॥ ૧૬............. ૧૯૪ ગાથાર્થ— જે કુલનિશ્રાથી ભિક્ષા માટે જાય, નિષ્કારણ સ્થાપનાકુળોમાં ભિક્ષા માટે જાય, સંખડીને જોઇને ભિક્ષા માટે જાય, તથા સંસ્તવ કરે તે દેશથી પાસત્યો છે. વિશેષાર્થ (૧) પોતે જે જીવોને સમ્યક્ત્વ પમાડ્યું હોય તે કુળોમાં સારો સ્વાદિષ્ટ આહાર મેળવવાની બુદ્ધિથી નિરંતર તે કુળોમાં ભિક્ષા માટે જાય. અથવા શ્રદ્ધાળુ અને ભક્તિવાળા કુળોમાં જ ભિક્ષા માટે જાય, (૨) ગ્લાન વગેરે માટે સ્થાપિત કરેલાં (=ત્યાં નિશ્ચિત કરેલા સાધુ સિવાય બીજાઓએ નહિ જવું એમ નિર્ણિત કરેલાં) દાતાર કુળોમાં નિષ્કારણ આહારની લંપટતાથી ભિક્ષા માટે જાય. (૩) સ્વાદિષ્ટ આહાર મેળવવા માટે આજે ક્યાં જમણવાર છે ? કાલે ક્યાં છે ? અમુક દિવસે ક્યાં છે ? એમ શોધતો રહે=જોતો રહે અને જ્યારે જ્યાં જમણવાર હોય ત્યારે ત્યાં ભિક્ષા માટે જાય. આ દેશપાસસ્થાનું લક્ષણ છે. આ દોષોનું સેવન કરનારને બીજા ગ્રંથોમાં અનુક્રમે કુલનિશ્રિત, સ્થાપનાકુળભોજી અને સંખડીપ્રલોકનકારી કહ્યો છે. (૧૧) ओसन्नो वि य दुविहो, सव्वे देसे य तत्थ सव्वंमि । નનનપીઢતો, ટવિયામોડ્ વ નાયવ્યો ।। ૨ ।। अवसन्नोऽपि च द्विविधः सर्वस्मिन् देशे च तत्र सर्वस्मिन् । ऋतुबद्धपीठफलकः स्थापितभोजी च ज्ञातव्यः ॥ १२ ॥ ....... 3° ગાથાર્થ— અવસન્ન પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં ઋતુબદ્ધપીઠફલક અને સ્થાપિતકભોજી સર્વથી અવસત્ર છે. ચોમાસા સિવાય શેષકાળમાં પણ વિના કારણે પાટ-પાટલા આદિનો ઉપયોગ કરનાર ઋતુબદ્ધપીઠફલક છે. ગૃહસ્થે' વહોરાવવા માટે રાખી મૂકેલો આહાર સ્થાપિત કહેવાય. સ્થાપિત આહાર લેનાર સ્થાપિતભોજી છે. (૧૨) आवस्सयसज्झाए, पडिलेहणझाणभिक्खभत्तट्टे । आगमणे निग्गमणे, ठाणे अ निसीयण तुयट्टे ॥ १३ ॥ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ગુરુ અધિકાર વિભાગ-૧ ભાવથસ્વાધ્યાયે પ્રતિજોવન-ધ્યાન-મસા-ભાર્થે. બા મને નિમને સ્થાને ર નિષીવન-વર્તન I શરૂ II રૂપર ગાથાર્થ– અવસગ્નનાં પ્રમાદ સ્થાનોને કહે છે– (૧) આવશ્યક, (૨) સ્વાધ્યાય, (૩) પ્રતિલેખન, (૪) ધ્યાન, (૫) ભિક્ષા, (૬) ભક્તાર્થ, (૭) આગમન, (૮) નિર્ગમન, (૯) સ્થાન, (૧૦) નિષાદન અને (૧૧) વૈશ્વર્તન. આ સ્થાનોમાં સીદાતો ( આળસુ બનતો) દેશથી અવસત્ર છે. આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) આવશ્યક– આવશ્યક અનિયમિત સમયે કરે, ક્યારેક કરે, ક્યારેક ન કરે, અથવા કાયોત્સર્ગ વગેરે ઓછું કરવાથી હીન આવશ્યક કરે, અથવા અનુપ્રેક્ષા માટે અધિક કાયોત્સર્ગ કરવાથી અધિક આવશ્યક કરે, અથવા જે દેવસિક આવશ્યક તે રાત્રિક આવશ્યકમાં કરે અને જે રાત્રિક આવશ્યક તે દેવસિક આવશ્યકમાં કરે. (૨) સ્વાધ્યાય- સૂત્ર પોરિસીરૂપ કે અર્થ પોરિસી રૂપ સ્વાધ્યાય ન કરે. ગુરુ પ્રેરણા કરે ત્યારે ગુરુ સામે થઈને કંઈક અનિષ્ટ બોલીને રુચિ બતાવ્યા વિના સ્વાધ્યાય કરે, અથવા સર્વથા ન પણ કરે, અથવા વિપરીત કરે, ઉત્કાલિક શ્રુતના સમયે કાલિક શ્રુત ભણે, કાલિક શ્રુતના સમયે ઉત્કાલિક શ્રુત ભણે. (૩) પ્રતિલેખન- પ્રતિલેખન પણ આવર્તન આદિથી ન્યૂન-અધિક કરે, અથવા વિપરીત કરે, અથવા દોષોથી (=દોષો લાગે તે રીતે) કરે. (૪) ધ્યાન– ધર્મધ્યાન કે શુક્લધ્યાન યથાકાલ ન કરે. (૫) ભિક્ષા– ભિક્ષા લેવા ન જાય, ગુરુએ ભિક્ષા માટે જવાનું કહ્યું હોય તો ગુરુની સામે આવીને કંઈક અનિષ્ટ કહીને જાય, ઉપયોગપૂર્વક ભિક્ષાની વિશુદ્ધિ ન કરે દોષિત લાવે. (૬) ભક્તાર્થ– ભોજન સંબંધી કાર્ય બરોબર ન કરે, એટલે કે માંડલીમાં ભોજન ન કરે. કાકભક્ષિત, શૃંગાલભક્ષિત વગેરે અવિધિથી ભોજન કરે, અથવા બંને સાથે (બંને દોષ સહિત) ભોજન કરે. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે– ત્તિ મંત્રી તથા મુંબન ઇત્યાદિ. “ભાઈ ભોજન ક્યારેક માંડલીમાં કરે, ક્યારેક ભોજન (માંડલીમાં) ન કરે, અથવા માંડલીની સામાચારીનું પાલન ન કરે. અથવા બંને (દોષ) સાથે ભોજન કરે.” વ્યવહારચૂર્ણિમાં કહ્યું છે કે For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સંબોધ પ્રકરણ મત્ત૬ ત્તિ મંત્ની ઇત્યાદિ. “ભક્તાર્થ માંડલીમાં ભોજન ન કરે, અથવા કાગભક્ષિત, શૃંગાલભક્ષિત વગેરે અવિધિથી ભોજન કરે.” અહીં ભક્તાર્થ શબ્દ ઉપલક્ષણથી સર્વપચ્ચકખાણનો સૂચક છે, તેથી પચ્ચખાણ ન કરે, ગુરુએ પચ્ચકખાણ કરવાનું કહ્યું હોય ત્યારે ગુરુ સામે કંઈક અનિષ્ટ કહીને પચ્ચક્ખાણ કરે. (૭) આગમનમાં (=પ્રવેશ કરતાં) નિસીહ ન કહે. (૮) નીકળવામાં આવશ્યકી આવસહી ન કહે. (૯) સ્થાન એટલે ઊભા થવું રહેવું. (૧૦) નિષાદન એટલે બેસવું. (૧૧) ત્વશ્વર્તન એટલે શયન કરવું. આ (ત્રણ) કરતાં પ્રત્યુપેક્ષણાદિ ન કરે, અર્થાત્ ચક્ષુથી નિરીક્ષણ ન કરે, અથવા રજોહરણ આદિથી પ્રમાર્જન ને કરે, પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જન કરે પણ દોષદુષ્ટ કરે, અર્થાત્ બરોબર ન કરે. (૧૩) (ગુ.ત.વિ.ઉ.૩. ગાથા-૮૫) आवस्सयाइंन कड, अहवा य करेड़ हीणमहियाई। : गुरुवयणबला उ तहा, भणिओ देसावसन्नोत्ति ॥१४॥ आवश्यकादि न करोत्यथवा करोति हीनाधिकानि । ગુરવેવેનવતા તથા તો શાવત્ર તિ | ૨૪ . ... ૨ ગાથાર્થ– ઉપર ૧૩મી ગાથામાં કહેલા પ્રતિક્રમણ વગેરે ન કરે, અથવા હીન-અધિક કરે. ગુરુ પચ્ચકખાણ વગેરે કરવાનું કહે ત્યારે ગુરુની સામે કંઈક અનિષ્ટ કહીને પચ્ચખાણ વગેરે કરે. આ દેશ અવસન્ન છે. (૧૪) ૧. કાગભક્ષિત, શૃંગાલભક્ષિત, દ્રવિતરસ અને પરાકૃષ્ટ એ ચાર રીતે કરેલું ભોજન અવિધિ ભોજન છે. (૧) કાગભક્ષિત– જેમ કાગડો વિઝા આદિમાંથી વાલ વગેરે વીણી વીણીને ખાય તેમ સ્વાદ માટે પાત્રામાંથી અમુક અમુક વસ્તુ અલગ કાઢીને ભોજન કરે, અથવા કાગડાની જેમ ખાતાં ખાતાં વેરે, અથવા મુખમાં કોળીયો નાખીને કાગડાની જેમ આમતેમ જુએ તે કાગભક્ષિત. (૨) શુગાલભણિત- શિયાળની જેમ જુદા જુદા સ્થાનેથી વાપરે, અર્થાતુ આહારનો એક કોળીયો એક બાજુથી લે, બીજો કોળીયો બીજી બાજુથી લે, એમ જુદી જુદી બાજુથી કોળીયા લઈને વાપરે, તે શુગાલભક્ષિત. (૩) દ્રવિતરસ ભક્ષિત-ભાત વગેરેમાં ઓસામણ વગેરે હોય તો ઓસામણ વગેરે સુગંધી બને એ માટે તેમાં (=ભાત સાથે ભળેલા ઓસામણ વગેરેમાં) કોઈ પ્રવાહી નાખીને જે રસ (=પ્રવાહી) થાય તે પીએ તે દ્રવિતરસમક્ષિત. (૪) પરાકૃષ્ટ ભક્ષિત- પરાકૃષ્ટ એટલે ફેરફાર=ઉપર નીચે. જેમકે ઉપરનો આહાર નીચે અને નીચેનો આહાર ઉપર કરીને વાપરે. (ઓ.નિ. ગાથા-૫૯૫) For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૯૭ कालविणयाइरहिओ, नाणकुसीलो य दंसणे इणमो। निस्संकियाइरहिओ, चरणकुसीलो इमो होइ ॥१५॥ कालविनयादिरहितो ज्ञानकुशीलश्च दर्शनेऽयम्। निःशङ्कादिरहितश्चरणकुशीलोऽयं भवति ॥ १५ ॥ » રૂ૫૪ ગાથાર્થ– કુશીલના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એમ ત્રણ પ્રકાર છે. તેમાં કાળ-વિનય વગેરે જ્ઞાનના આઠ આચારોથી રહિત હોય તે જ્ઞાનકુશીલ છે. દર્શનના નિઃશંકિત વગેરે આઠ આચારોથી રહિત દર્શનકુશીલ છે. ચારિત્રકુશીલ આ (નીચેની ગાથામાં કહેવાશે તે) છે. (૧૫) कोउयभूइकम्मे, पसिणापसिणे निमित्तमाजीवी। कककुरुयाइलक्खण-मुवजीवइ विज्जमंताई ॥१६॥ कौतुकभूतिकर्मणि प्रश्नाप्रश्ने निमित्तमाजीवी। *સાહિત્નક્ષણમુનીવતિ વિદ્યામન્નતિ ૨૬ .......... રૂપ ગાથાર્થ- કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવિકા, - કકુરુકા, લક્ષણ, વિદ્યામંત્ર વગેરેનો ઉપયોગ કરનાર ચારિત્રકુશીલ છે. વિશેષાર્થ– સૌભાગ્ય આદિ નિમિત્તે બીજાઓને સ્નાન કરાવવું વગેરે કૌતુક કહ્યું છે. (નિશીથ ઉ.૧૩, ગાથા-૪૩૪૫ની ચૂર્ણિમાં) કહ્યું છે કે જેને સંતાન ન થતાં હોય તેવી સ્ત્રી વગેરેને 'ત્રિક, ચોક વગેરે સ્થાનોમાં સ્નાન કરાવે તે કૌતુક છે.” અથવા મુખમાંથી અગ્નિ કાઢવો વગેરેથી લોકને આશ્ચર્ય પ્રગટ કરે તે કૌતુક કહેવાય. વ્યવહારસૂત્રની ટીકામાં કહ્યું છે કે –“કૌતુક એટલે આશ્ચર્ય પમાડવું. જેમ કે જાદુગર મોઢામાં ગોળાઓને નાખીને કાનમાંથી કે નાકમાંથી કાઢે, તથા મુખમાંથી અગ્નિ કાઢે વગેરે.” (ગુ.વિ.ઉ.૩. ગા-૮૯) કોઇ તાવવાળા વગેરેને મંત્રેલી રક્ષા આપવી એને ભૂતિકર્મ કહ્યું છે. કહ્યું છે કે–“રક્ષણ માટે મંત્રેલી રક્ષા આપે (તે ચારિત્રકુશીલ છે)” તથા સ્વપ્રમાં જોયેલું કે વિદ્યાના પ્રભાવ વગેરેથી દેવતાએ કહેલા વિચારોને ૧. ત્રિક=જ્યાં ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવું સ્થાન. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સંબોધ પ્રકરણ બીજાઓને કહેવા તે પ્રશ્નાપ્રશ્ન છે. કારણ કે પ્રફની આ મજા પ્રણનો યત્ર વતાવીનામ્ (=પૂછેલા પ્રશ્નનો પોતાના ઇષ્ટ દેવતા વગેરેનો જણાવેલો અર્થ સંપૂર્ણ બીજાને કહેવો તે પ્રશ્નાપ્રશ્ન) એવી વ્યુત્પત્તિ છે. કહ્યું છે કે'सुविणगविज्जाकहियं आइंखिणिघंटिआइकहियं वा । # સીમ મોહિં પસાપતિ દવ પર્વ II (પ્ર.સા.ગા. ૧૧૩) સ્વપ્રમાં જોયેલું કે વિદ્યાધિષ્ઠાત્રી દેવીએ કહેલું પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન. અથવા આઇખિણીએ કર્ણપિશાચિકા દેવીએ કે ઘંટિક યક્ષ વગેરેએ કહેલું શુભ-અશુભ વગેરે બીજા પૂછનારને કહેવું એ પ્રશ્નાપ્રશ્ન છે.” તથા अंगुट्ठबाहुपसिणाइ करेइ सुविणगे विज्जाए। अक्खियं अक्खमाणस्स पसिणापसिणं हवइ एयं ॥ (નિ.ગા.૪૩૪૫ની ચૂર્ણિ) “અંગુઠો, બાહુ વગેરેમાં આલ્લાનથી ઉતારેલા (અવતરેલા) દેવતાને પ્રશ્નો વગેરે કરે, અથવા સ્વપ્રમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીએ કહેલી વાત પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે.” જાતિ, કુલ, ગણ, કર્મ, શિલ્પ, તપ અને શ્રત એમ વિષયભેદથી સાત પ્રકારે આજીવિકા મેળવે તે આજીવક છે. જાતિ માતૃપક્ષ કુલ પિતૃપક્ષ. ગણ-મલ્લનો સમૂહ વગેરે. કર્મ આચાર્યના ઉપદેશ વિના જે પ્રવર્તેલું હોય. શિલ્પ=આચાર્યના ઉપદેશથી પ્રવર્તમાન હોય. તપ=બાહ્ય અત્યંતર બાર પ્રકારે. શ્રુતત્રશાસ્ત્રનું અધ્યયન. આ સાત પ્રકારે આજીવિકાનો ઉપયોગ કરનાર (મેળવનાર) આજીવી (આવક) કહેવાય છે. તે સાત પ્રકારો આ પ્રમાણે છે–સાધુ લોકોને પોતાની જાતિ અને પોતાનું કુલ કહે, જેથી જાતિપૂજય તરીકે કે કુલપૂજય તરીકે પૂજતા ૧. ભાવાર્થ–કોઈ વ્યક્તિ ચારિત્રકુશીલને મારી અમુક આપત્તિ દૂર થશે કે નહિ વગેરે પૂછે. ચારિત્રકુશીલ પોતાના ઈષ્ટદેવ વગેરેને પૂછીને તેને જવાબ આપે. એટલે અહીં પ્રશ્નનો પ્રશ્ન થયો. કોઈ વ્યક્તિએ ચારિત્રકુશીલને પૂછ્યું. તેણે પોતાના ઈષ્ટદેવ વગેરેને પૂછ્યું તે પ્રશ્નાપ્રશ્ન. ૨. થોડાક શાબ્દિક ફેરફાર સાથે આ શ્લોક બૅ.ક.માં (ઉ.૧, ગાથા-૧૩૧૨) અને પંચવસ્તુમાં (૧૬૪૬) કંદર્પ આદિ પાંચ અશુભ ભાવનાના વર્ણનમાં છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૧૯૯ ગૃહસ્થો તેને આહાર-પાણી વગેરે (સારું) ઘણું આપે. આ જ બુદ્ધિથી મલ્લગણ આદિ ગણોને ગણવિદ્યામાં કુશળપણું, કર્મકુશળોને કર્મકુશળપણું, શિલ્પકુશળોને શિલ્પકુશળપણું કહે અને આહારાદિ મેળવે. એ જ રીતે તપ ઉપજીવી આજીવિકા મેળવવા તપ કરીને “હું તપસ્વી છું” એમ લોકોને કહે. શ્રુત ઉપજીવી હું બહુશ્રુત છું એમ સ્વપ્રશંસા પ્રગટ કરે. લોધર આદિથી કરેલા શરીરના ઉર્તનને કલ્ક કહેવામાં આવે છે. અથવા પ્રસૂતિ આદિ સંબંધી રોગોમાં ક્ષારપાત કરવો એ કલ્ક છે. સંપૂર્ણ શરીરમાં કે અમુક અંગોમાં સ્નાન કરવું તે કુરુકા છે. કલ્કથી સહિત કુરુકા તે કલ્કકુરુકા. વ્યવહારસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—“કલ્ક એટલે પ્રસૂતિ આદિ સંબંધી રોગોમાં ક્ષારપાત કરવો, અથવા પોતાના સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અવયવોમાં લોધર આદિથી ઉર્તન કરવું. તથા કુરુકા એટલે સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અંગોમાં પ્રક્ષાલન કરવું.” વ્યવહારસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે—“કલ્ક એટલે પ્રસૂતિ આદિમાં ક્ષારપાત કરે, અથવા લોધર આદિથી પોતાના શરીરમાં દેશથી કે સર્વથી ઉર્તન કરે. કુરુકા એટલે શરીરના અમુક અંગોમાં કે સંપૂર્ણ શરીરમાં પ્રક્ષાલન કરે.” નિશીથચૂર્ણિમાં તો કહ્યું છે કે—“લોધર આદિનું કલ્ક જંઘા આદિમાં ઘસે અને શરીરશુશ્રુષા કરવી તે કુરુકા છે. અર્થાત્ બકુશપણાને કરે.’ બીજાઓ ,, --- ન=સવોની હા=પાપ કરીને જા તેને છુપાવવા માટે કરાતી માયા તે “કલ્કકુરુકા” એવી વ્યુત્પત્તિથી માયાપૂર્વક ઠગવા માટે જે જે બોલવામાં આવે તેને કલ્કકુરુકા કહે છે. આવશ્યકસૂત્રમાં (વંદન અધ્ય. ગાથા-૧૧૦૭ પછીની પ્રક્ષેપ ગાથાની ટીકામાં) કહ્યું છે કે—“માયાપૂર્વક ઠગવા માટે જે બોલવામાં આવે છે, તેને કલ્કકુરુકા કહે છે.” હસ્તરેખા, મસો, તલ વગેરે સામુદ્રિક (શરીરનાં) લક્ષણો છે. વિદ્યા અને મંત્ર લોકપ્રસિદ્ધ છે. (હોમ, બલિ, જાપ વગેરે) ૧. શરીર સારું દેખાય, શરીરને સુખ મળે એ માટે મોઢું ધોવું વગેરે શરીર સંબંધી સુશ્રૂષા=સેવા તે શરીરશુશ્રુષા છે. ૨. બકુશ શ્રમણ જેવા દોષો લગાડે તેવા દોષો આજીવક લગાડે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. સંબોધ પ્રકરણ સાધનોથી સિદ્ધ થાય તે વિદ્યા, અને સાધન વિના (માત્ર જાપથી) સિદ્ધ થાય તે મંત્ર. અથવા જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા, અને જેનો અધિષ્ઠાતા પુરુષ (=દેવ) હોય તે મંત્ર. તે બંને પ્રસિદ્ધ જ છે. આદિ પદથી મૂલકર્મ, ચૂર્ણ વગેરે દોષો લેવાં. તેમાં મૂલકર્મ એટલે કોઈ સ્ત્રી પુરુષ પ્રત્યે દ્વેષવાળી થઈ ગઈ હોય તો તેનો પુરુષ પ્રત્યેનો દ્વેષ દૂર કરવો, અથવા પુરુષ પ્રત્યે ષવાળી ન હોય તેને પુરુષ પ્રત્યે. વૈષવાળી કરવી. મૂલકર્મ એટલે ગર્ભોત્પત્તિ, ગર્ભનાશ વગેરે કરાવવું. ચૂર્ણયોગ વગેરે તો પ્રસિદ્ધ છે. આ દોષોથી દુષ્ટ આચરણવાળો શ્રમણ કુશીલ બને છે. કારણ કે આત્મામાં મલિન ભાવોને કરાવનારી વિરુદ્ધ ક્રિયાથી કુશીલપણું થાય છે. (૧૬) पासत्थाईएसु संविग्गेसुं च जत्थ मिलई उ। तहि तारिसओ होइ, पियधम्मो अहव इयरो य ॥१७॥ સ્થાSિ સંવિને ઘ યજ્ઞ મિત્તતિ તુ , तत्र तादृशो भवति प्रियधर्मोऽथवेतरश्च ॥ १७ ॥. - રૂદ્દ ગાથાર્થ પાસસ્થા વગેરે કે સંવિગ્ન એ બેમાં જેની સાથે મળે ત્યારે તેવો થાય તે સંસક્ત છે. સંસક્તના પ્રિયધર્મી અને અપ્રિયધર્મી એવા બે ભેદ છે. વિશેષાર્થ– કુશીલનું વર્ણન કર્યું. હવે સંસક્તનું વર્ણન કરે છે– જે બહુરૂપી બને તે સંસક્ત છે. અર્થાત જેનો જેનો સંગ કરે, તેના તેના ગુણદોષવાળો બની જાય, તે સંસક્ત છે. સંસક્ત કડાયું, નટ અને ઘેટા સમાન છે. ગાયોને જેમાં ખવડાવવામાં આવે છે તે કડાયું, જેમ કડાયામાં (કટોપલા વગેરેમાં) વધેલું કે નહિ વધેલું ભાત=ઓસામણ વગેરે બધું જ નાખવામાં આવે છે, તેમ નજીકમાં (પાસ) રહેલા સંવિગ્નનાં કે અસંવિગ્નનાં બધાંય લક્ષણો સંસક્તમાં જોવા મળે ત્યારે તે સંસક્તને કડાયા ૧. આ સોળમી ગાથામાં ચારિત્રકુશીલના લક્ષણમાં વિદ્યા-મંત્ર આદિનો ઉપયોગ કરનાર ચારિત્રકુશીલ છે એમ કહ્યું છે. તેમાં કહેલા “આદિ શબ્દથી જે લેવાનું છે તે અહીં જણાવે છે. ૨. સંવિગ્નની પાસે રહેલો હોય તો સંવિગ્નનાં લક્ષણો તેમાં દેખાય.અસંવિગ્નની પાસે રહેલો હોય તો અસંવિગ્નનાં લક્ષણો તેમાં દેખાય. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૦૧ સમાન જાણવો. જેમ નટ રંગભૂમિમાં પ્રવેશ કરીને કથા (પ્રસંગ) પ્રમાણે તે તે રૂપ કરે છે, તેમ પાસસ્થાદિની સાથે મળે તો પાસસ્થાદિ જેવો અને સંવિગ્નાદિની સાથે મળે તો સંવિગ્ન જેવો બની જાય, આવો સંસક્ત નટ સમાન છે. જેમ ઘેટો લાક્ષારસમાં પડે તો લાલરંગવાળો બની જાય, અને ગળીના કુંડમાં પડે તો ગળીના (=આસમાની) રંગ જેવો બની જાય, તેમ સંસક્ત પણ સંવિગ્નની સાથે મળે તો શુભ આશયવાળો અને અસંવિગ્નની સાથે ભળે તો અશુભ આશયવાળો બની જાય, તે ઘેટા સમાન છે. વળી સંસક્તના અસંક્લિષ્ટ અને સંક્લિષ્ટ એમ પણ બે પ્રકારો છે. (૧૭) सो संसत्तो दुविहो, देसे सव्वे य इत्थ नायव्वो । अहच्छंदो वि पंचम अणेगविहो होइ नायव्वो ॥ १८ ॥ स संसक्तो द्विविधो देशे सर्वस्मिश्चात्र ज्ञातव्यः । यथाच्छन्दोऽपि पञ्चमोऽनेकविधो भवति ज्ञातव्यः ॥ १८ ॥ ..... ૧૭ ગાથાર્થ— દેશથી અને સર્વથી એમ સંસક્તના બે પ્રકાર છે. પાંચમો યથા ંદ પણ અનેક પ્રકારનો જાણવો. વિશેષાર્થ અહીં સંસક્તના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર જણાવ્યા છે. પણ બીજા કોઇ ગ્રંથમાં સંસક્તના આવા બે પ્રકાર જણાવવામાં આવ્યા નથી. સંસક્તના સંક્લિષ્ટ અને અસંક્લિષ્ટ એવા બે પ્રકાર પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે જે પાર્શ્વસ્થ આદિમાં ભળે તો પાર્થસ્થાદિ જેવો જ બને, અને ધર્મપ્રિયોમાં(=સંવિગ્નોમાં) ભળે તો ધર્મપ્રિય બને તે સંસક્ત અસંક્લિષ્ટ છે. કારણ કે જેના સંસર્ગમાં આવે તેના ગુણ-દોષને પોતાનામાં લેવાનો સ્વભાવ એ અસંક્લિષ્ટનું લક્ષણ છે. કોઇમાં કેવળ દોષોનું જ સંક્રમણ થાય તેવા સ્વભાવની અપેક્ષાએ દોષ-ગુણ ઉભયનું સંક્રમણ થાય તેવા સ્વભાવવાળો લોકમાં અસંક્લિષ્ટ કહેવાય છે તે પ્રસિદ્ધ છે. પરમાર્થથી ગુણોને ગ્રહણ ન કરે પણ માત્ર દોષોનો હ્રાસ થાય તો પણ ગુણ કહેવાય. પ્રશ્ન– આ રીતે તો સંસક્તના સામાન્ય લક્ષણમાં અને અસંક્લિષ્ટ સંસક્તના લક્ષણમાં ભેદ રહેતો નથી. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સંબોધ પ્રકરણ ઉત્તર- ભેદ રહે છે. કારણ કે જેનો સંસર્ગ થાય તેનો સ્વભાવ પોતાનામાં લેવો એ જ સંસક્તના સામાન્ય લક્ષણનું તાત્પર્ય છે. કહ્યું છે કે एमेव य मूलुत्तरदोषा य गुणा य जत्तिया केई । ते तम्मि उ संनिहिया, संसत्तो भन्नई तम्हा ॥ (પ્ર.સા. ગાથા-૧૧૭) “ગાયોને ખવડાવવાના કડાયામાં નાખેલું ભોજન અને ખલ વગેરેની જેમ મૂલગુણો અને ઉત્તરગુણો હોય, તથા તેનાથી વિપરીત ઘણા દોષો પણ બધાય તેમાં રહેલા હોય છે. માટે તે સંસક્ત કહેવાય છે.” આ ગાથાથી સંસક્તમાં મૂલોત્તર ગુણોનું અને દોષોનું પણ અસ્તિત્વ યથાસંભવ વિચારવું. અસંક્લિષ્ટ સંસક્તનું વર્ણન કર્યું. હવે સંક્લિષ્ટ સંસક્તનું વર્ણન કરે છે– જેહિંસાદિ પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, ઋદ્ધિ-રસ-શાતા એત્રણ ગારવોથી પ્રતિબદ્ધ, ગૃહસ્થોમાં અને સ્ત્રીઓમાં પ્રતિબદ્ધ હોય, જેનો સંસર્ગ થાય તેના દોષો જ પોતાનામાં લેવાના સ્વભાવવાળો હોવાથી તે સંક્લિષ્ટ સ્વરૂપ સંસક્ત છે. કારણ કે તે તેવા પ્રકારના કુમિત્ર વગેરેના સંસર્ગથી કુમિત્ર વગેરેમાં રહેલા દોષોનું જ પોતાનામાં સંક્રમણ કરવાથી હિંસાદિમાં પ્રવૃત્તિ કરે, ગારવમાં મગ્ન બનેલા પરિજનાદિના સંસર્ગથી ગારવમાં પણ મગ્ન બને, ગૃહસ્થો અને સ્ત્રીઓના સંસર્ગથી તેમનાં ઘરનાં કાર્યો કરે, અને કામચેષ્ટા વગેરે પણ કરે. (૧૮) (ગુ.ત.વિ.ઉ.૩. ગાથા-૯૭-૯૮) उस्सुत्तमणुवइट्टं, सच्छंदविगप्पियं अणणुवाई | परततिं पवत्ते तिंतिणे य इणमो अहाछंदो ॥ १९ ॥ उत्सूत्रमनुपदिष्टं स्वच्छन्दविकल्पितमननुपाति । परतप्तिं प्रवृत्तस्तिन्तिणश्च एषो यथाच्छन्दः ॥ १९ ॥ ३५८ ગાથાર્થ— (અનુવૃષ્ટિ=) તીર્થંકર વગેરેએ જેનો ઉપદેશ આપ્યો ન હોય, તેથી જ (અનનુપાતી=) જે સિદ્ધાંતની સાથે ઘટતું ન હોય, તેથી જ (સ્વચ્છવિલ્પિતં=) જે સ્વેચ્છાથી કલ્પેલું હોય, તેવું ઉત્સૂત્ર આચરે અને પ્રરૂપે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૦૩ કેવલ ઉસૂત્રને આચરે અને પ્રરૂપે તે જ યથાશ્ચંદ નથી, કિંતુ જે પરતમિમાં એટલે કે ગૃહસ્થોના કાર્યમાં કરણ-કરાવણ-અનુમોદન વડે પ્રવૃત્ત છે, તથા જે“તિંતિણ” (=રિસાળ) છે, એટલે કે કોઈ સાધુ અલ્પ પણ અપરાધ કરે ત્યારે સતત ફરી ફરી રોષ કરે છે, તે પણ યથાશ્ચંદ છે. બીજા સ્થળે વળી આવી વ્યાખ્યા કરી છે–પર એટલે ગૃહસ્થ, તેની કરેલી, નહિ કરેલી પ્રવૃત્તિની વાતો (ચર્ચા) કરનારો તે પરતતિ પ્રવૃત્ત છે. અથવા સ્ત્રીકથા આદિમાં પ્રવૃત્ત પરતતિ પ્રવૃત છે. તિતિણ એટલે બડબડ કરનાર, તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદો છે. ટિંબરુક વૃક્ષ આદિના કાષ્ઠને અગ્નિમાં નાખતાં તિણ તિણ અવાજ કરે છે, તે દ્રવ્યથી તિતિણ છે. આહાર, ઉપાધિ અને શય્યા (વગેરે) ઈષ્ટ ન મળે ત્યારે શોક કરે, ખેદ કરે, અફસોસ કરે, એમ આખો દિવસ બડબડતો રહે, તે ભાવથી તિતિણ છે.” (૧૯) (ગુ.વિ.નિ.ઉ.૩. ગા-૧૦૦) पासत्थाई वंदमाणस्स नेव कित्ती न निज्जरा होइ। कायकिलेसो एमेव, कुणई तह कम्मबंधं च ॥२०॥ पार्श्वस्थादीन् वन्दमानस्य नैव कीर्तिन निर्जरा भवति । વાયેવત્તે અવમેવ કરોતિ તથા વર્ગવધું ર ા ૨૦ I ... રૂપ . ગાથાર્થ–પાર્થસ્થ વગેરેને વંદન કરનારની “અહો આ પુણ્યશાળી છે” એવી કીર્તિ થતી નથી, કિંતુ “ખરેખર આ પણ એવો જ દોષિત છે, તેથી તેવાઓને વંદન કરે છે એવી અપકીર્તિ થાય છે. તથા કર્મક્ષય રૂપનિર્જરા પણ થતી નથી. કિંતુ તેઓ જિનાજ્ઞાની વિરાધના કરવાના કારણે નિર્ગુણ હોવાથી તેઓને વંદનાદિ કરનાર નિરર્થક નમન આદિ રૂપ કાયકષ્ટ કરે છે. કર્મબંધ કરે છે, અને ઉપર્યુક્ત આજ્ઞાભંગાદિ દોષોને પામે છે. વિશેષાર્થ– પાર્થસ્થ આદિને વંદન કરનારને–(૧) આજ્ઞાભંગ, (૨) અનવસ્થા, (૩) મિથ્યાત્વ અને (૪) વિરાધના એ ચાર દોષી લાગે છે. તે આ પ્રમાણે ભગવાને નિષેધ કરાયેલા છતાં વંદન કરવામાં આજ્ઞાભંગ થાય. તેઓને વંદન કરનારાને જોઈને બીજાઓ પણ વંદન કરે, એટલે વ્યવસ્થાનો લોપ થતાં અનવસ્થા થાય. પ્રામાણિક પુરુષો તેમને વંદન કરે, તે જોઈને બીજા ભદ્રિકોને તેઓમાં સાધુપણાની (=આ સુસાધુઓ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ . સંબોધ પ્રકરણ છે એવી) બુદ્ધિ (શ્રદ્ધા) થવાથી મિથ્યાત્વ દોષ વધે (લાગે). કાયક્લેશથી અથવા દેવોથી(=દેવો ઉપદ્રવ કરે તો) આત્મવિરાધના થાય. તેઓને વંદન કરવાથી તેઓ જે અસંયમ(=દોષો) સેવતા હોય તેની અનુમોદના થવાથી સંયમવિરાધના' થાય. (૨૦) (ગુ.ત.વિ.નિ.ઉ.૩. ગા-૧૦૧) जह लोहसिला अप्पं, पि बोलए तह विलग्गपुरिसंपि । इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेइ ॥ २१ ॥ यथा लोहशिलाऽऽत्मानमपि बोडयति तथा विलग्नपुरुषमपि । इति सारम्भश्च गुरुः परमात्मानं च बोडयति ॥ २१ ॥ .. ગાથાર્થ—જેમ લોખંડની શીલા પોતાને તથા તેના આશ્રિત પુરુષને પણ ડૂબાડે છે, તેમ આરંભથી યુક્ત ગુરુ પોતાને અને ૫૨ને ડૂબાડે છે. (૨૧) असुइट्ठाणपडिया चंपकमाला न कीरते सीसे । . ३६० पासत्थाइट्ठाणेसु, वट्टमाणा तह अपुज्जा ॥ २२ ॥ अशुचिस्थानपतिता चम्पकमाला न क्रियते शीर्षे । पार्श्वस्थादिस्थानेषु वर्तमानास्तथाऽपूज्याः ॥ २२ ॥ . ३६१ ગાથાર્થ– જેમ ગંદા સ્થાનમાં પડેલી ચંપકમાળા સ્વરૂપથી સારી હોવા - છતાં અપવિત્ર સ્થાનના સંગથી તે મસ્તકે ધારણ કરવા લાયક રહેતી નથી, તેમ પાર્શ્વસ્થ આદિના સ્થાનોમાં રહેલા સાધુઓ પણ અવંદનીય બને છે. પ્રશ્ન— પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો કયાં છે ? ઉત્તર– વસતિમાંથી નીકળવાની જગ્યા વગેરે પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો સમજવાં. અર્થાત્ જ્યાં પાસત્થાઓ રહેતા હોય તેની આજુબાજુનાં સ્થાનો પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો છે. અહીં આ કથા છે—ચંપકપ્રિય એક કુમાર ચંપકમાલાને મસ્તકે ધારણ કરીને અશ્વ ઉપર બેસીને જાય છે. અશ્વ કૂદવાથી ઉછળેલા એવા તેની ચંપકમાળા વિષ્ઠામાં પડી. માળા લઇ લઉં એમ વિચાર કર્યો. પણ વિષ્ઠા લાગેલી જોઇને મૂકી દીધી. તે ચંપકકુમાર પુષ્પો વિના શાંતિ પામતો નથી. તો પણ સ્થાનદોષના (અશુચિના) કારણે ચંપકમાળાને મૂકી દીધી. આનો ૧. શરીરને દુઃખ=નુકસાન થાય તે આત્મવિરાધના, આત્માને નુકસાન થાય તે સંયમવિરાધના. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગુરુ અધિકાર વિભાગ-૧ ઉપનયઆ પ્રમાણે છે–ચંપકમાળા તુલ્યસાધુઓ અનેવિઝાતુલ્ય પાસસ્થાઓ છે. તેથી જે વિશુદ્ધ પણ સાધુ વિઝા તુલ્ય પાસત્યાદિની સાથે મળે કે રહે તે પણ ત્યાગ કરવા યોગ્ય બને છે. (૨૨) (ગુ.વિ.નિ.ઉ.૩. ગા-૧૨૬) पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ । इअगरहिया सुविहिया, मज्झि वसंता कुसीलाणं ॥२३॥ पक्कणकुले वसन् शकुनिपारोऽपि गर्हितो भवति। તિ હિત સુવિહિતા: મધ્યે વસન્તઃ કુશીનાનામ્ II રર ... રૂદ્ર ગાથાર્થ નિંદકુલમાં રહેનાર ચૌદ વિદ્યાનો પારગામી પણ નિંદનીય બને છે. એ પ્રમાણે પાર્થસ્થાદિની સાથે રહેનારા સુસાધુઓ પણ નિંદનીય બને છે. વિશેષાર્થ– અહીં કથા આ પ્રમાણે છે– એક બ્રાહ્મણના પાંચ પુત્રો ચૌદ વિદ્યાના પારગામી હતા. તેમાંથી એક બ્રાહ્મણ એક દાસીમાં આસક્ત બન્યો. તે દાસી મદ્ય પીએ છે. બ્રાહ્મણ મદ્ય પીતો નથી. તેથી દાસીએ તેને કહ્યું: જો તું દારૂ પીએ તો આપણો પ્રેમ બરોબર થાય, અન્યથા આપણો સંબંધ રસ(પ્રીતિ) વિનાનો થાય. આમ તેણે અનેકવાર કહીને તેને મદ્ય પીવડાવ્યું. પહેલાં તો તે છૂપી રીતે પીવા લાગ્યો, પણ પછી પ્રગટપણે પીવા લાગ્યો. પછી તેના અતિસંબંધથી (સેવનથી) માંસનું પણ સેવન કરનારો બન્યો. ચંડાળોની સાથે ફરવા લાગ્યો. પછી તો તેમની સાથે જ ખાય છે, પીએ છે અને રહે છે. તેથી તેના પિતાએ અને સ્વજનોએ તેને બધાથી (સંબંધથી) બહાર કર્યો, અને ઘર વગેરેમાં પેસવા ન દીધો. તેથી એકવાર તે હતાશ બની ગયો. ત્યારે તેનો બીજો ભાઈ સ્નેહથી તેની ઝૂંપડીમાં આવીને તેને (જરૂરિયાત આદિ) પૂછે છે અને કંઈક ધનાદિ આપે છે. પિતાએ તેને ( બીજા ભાઈને) પણ ઠપકો આપીને કાઢી મૂક્યો. ત્રીજો ભાઈ બહાર શેરીમાં ઉભો રહીને પૂછે છે અને કંઈક આપે છે. તેને પણ પિતાએ ઘર બહાર કાઢી મૂક્યો. ચોથો ભાઈ પરંપરાએ (બીજાઓ દ્વારા) અપાવે છે. તેને પણ કાઢી મૂક્યો. પાંચમો તો તેની ગંધ પણ ઈચ્છતો નથી. તેથી તેના પિતા બ્રાહ્મણે ૧. શનિશાન તુર્વાધિદાસ્થાનાનિ પરિવારને (ગુ.ત.વિ.ઉ.૨. ગા-૧૨૭ની ટીકા) For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સંબોધ પ્રકરણ ન્યાયાલયમાં (=કોર્ટમાં) જઈને (સહી-સિક્કા સાથે) તેને ઘરનો માલિક બનાવ્યો. બીજા ચારે પુત્રો બહાર કરાયા, તેથી લોકમાં નિંદનીય બન્યા. આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે–જેવા ચંડાલો (કે હલકા માણસો) તેવા પાર્થસ્થ વગેરે, જેવો પિતા બ્રાહ્મણ તેવા અહીં આચાર્ય અને જેવા પુત્રો તેવા સાધુઓ જાણવા. જેમ તે પુત્રો બહાર કરાયા તેમ અહીં કુશીલનો સંસર્ગ કરનારા સાધુઓ પણ બહાર કરાય છે, તેથી તે સંઘમાં નિંદનીય બને છે. પણ જે કુશીલાદિનો) ત્યાગ કરે છે, તે પૂજય બને છે, (અને ક્રમશ:) સાદિ-અનંત એવા મોક્ષને પામે છે. (૨૩) (ગુ.ત.વિ.નિ.ઉ.૩. ગા-૧૨૭). परिवारपूयहेऊ, पासत्थाणं च आणुवित्तीए। जो न कहइ सुद्धधम्मं तं दुल्लहबोहियं जाण ॥२४॥ परिवारपूजाहेतु पार्श्वस्थानां चानुवृत्त्या। થો ન થયતિ શુદ્ધધર્મ તં તુર્તમોધવં નાનીદિા ર૪ I .... ૨૬૩ ગાથાર્થ પરિવાર વડે પૂજાના હેતુથી અને પાસત્યા આદિને અનુસરવાથી જે શુદ્ધધર્મને ન કહે તેને તું દુર્લભબોધિવાળો જાણ, અર્થાત તેને ભવાંતરમાં બોધિદુર્લભ બને છે. (૨૪) जइ अप्पणा विसुद्धो, कुसीलसंगं च पक्खवायं वा। न चयइ पूयाहेडं, तं दुल्लहबोहियं जाण ॥२५॥ यद्यात्मना विशुद्धः कुशीलसङ्गं च पक्षपातं वा। ન ત્યગતિ પૂનાદેતુ તુર્તમનોધિદ્ધ નાની િ ર / ... ર૬૪ ગાથાર્થ– જે પોતે વિશુદ્ધ હોવા છતાં પૂજાવાના હેતુથી કુશીલના સંગને અને પક્ષપાતને છોડતો નથી, તેને તું દુર્લભબોધિવાળો જાણ, અર્થાત્ ભવાંતરમાં તે બોધિદુર્લભ બને છે. વિશેષાર્થ– પોતે શુદ્ધ હોવા છતાં શિથિલપરિવારના ભયથી અથવા શ્રાવકો એષણીય અને અષણીય જાણશે તો વસ્ત્ર-પાત્ર આદિથી મારી પૂજા (=સત્કાર) નહિ કરે એવા આશયથી અથવા હું સત્ય કહીશ તો કૂપિત થયેલા પાસત્થા વગેરે ગામ વગેરેમાંથી બહાર કાઢી મૂકશે ઈત્યાદિ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૦૭ કારણથી જે વિશુદ્ધ માર્ગને ન કહે તેને સત્ય માર્ગનો લોપ કરવાના કારણે પરલોકમાં બોધિ દુર્લભ બને છે, અર્થાત્ તે અનંત સંસારી બને છે. (૨૫) (દર્શનવિશુદ્ધિ પ્રકરણ, ગાથા-૯૬) केइ भांति उ भण्णइ, सुहुमवियारो न सावगाण पुरो । तं न जओ अंगाइसु, सुव्वइ तव्वन्नणा एवं ॥ २६ ॥ ३६५ केचित् भणन्ति तु भण्यते सूक्ष्मविचारो न श्रावकाणां पुरः । તન્ન યતોાવિષુ ભૂયતે તત્ત્વયંનૈનમ્ । .......... ગાથાર્થ— કેટલાક ભવાભિનંદી આત્માઓ કહે છે કે સાધુએ શ્રાવકોને આગમમાં કહેલા દ્રવ્યસ્તવ-ભાવસ્તવના અધિકારનું વર્ણન વગેરે સૂક્ષ્મ વિચારો કહેવા નહિ. કારણ કે સઘળી સામાચારી તે શ્રાવકો જાણે તો સાધુઓને કલિકાલના બળથી પ્રમાદને આધીન બનેલા જોઇને મંદધર્મવાળા થઇ જાય. તેઓનું આ કથન બરોબર નથી. કારણ કે અંગ-ઉપાંગ આદિમાં પણ શ્રાવકના ગુણોની પ્રશંસા કરવામાં આવી છે (=શ્રાવકોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે). તે આ પ્રમાણે (=નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) છે. (૨૬) (દર્શનશુદ્ધિ પ્રકરણ-ગાથા-૮૯) लट्ठा गहियट्ठा, पुच्छियट्ठा विणिच्छियट्ठा य । अहिगयजीवाजीवा, अचालणिज्जा पवयणाओ ॥ २७ ॥ . लब्धार्था गृहीतार्थाः पृष्टार्था विनिश्चितार्थाश्च । अधिगतजीवाजीवा अचालनीयाः प्रवचनात् ॥ २७ ॥ ३६६ • ગાથાર્થ— તે શ્રાવકો નિત્ય જિનધર્મનું શ્રવણ કરનારા હોવાથી લબ્ધાર્થા કહેવાય. તે સાંભળેલ ધર્મને હૃદયમાં સારી રીતે ધારણ કરતા હોવાથી ગૃહીતાર્થો કહેવાય. કોઇ તત્ત્વમાં સંશય થાય તો પ્રશ્ન કરીને સમાધાન મેળવતા હોવાથી પ્રશ્ચિતાર્થા કહેવાય છે. સમાધાન મેળવ્યા બાદ તત્ત્વોના સંપૂર્ણ રહસ્યને નિશ્ચિત રીતે જાણતા હોવાથી વિનિશ્ચિતાર્થા કહેવાય, અને જીવ-અજીવાદિ તત્ત્વોના જ્ઞાતા હોવાથી શ્રી જિનેશ્વર પરમાત્માના પ્રવચનની દઢ શ્રદ્ધાવાળા હોય છે. માટે જ કોઇથી ચલાયમાન ન કરી શકાય તેવા હોય છે. (૨૭) (દર્શનશુદ્ધિ પ્રકરણ ગાથા-૯૦) ન For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સંબોધ પ્રકરણ पुच्छंताणं धम्म, तंपि अ न परिक्खिउ समत्थाणं । માણારમિત્તનુદ્ધી, ને રૂમમાં વકૃતિ ! ૨૮ .. पृच्छतां धर्मं तमपि च न परीक्षितुमसमर्थानाम् । બાહારમાત્રસુધ્ધા રે નામુહિતિ ૨૮ in. ૩૬૭ सुगई हणंति तेसिं, धम्मियजणनिंदणं करेमाणा। आहारपसंसासु य, निति जणं दुग्गइं बहुअं॥२९॥ सुगतिं जन्ति तेषां धार्मिकजननिन्दनं कुर्वाणाः । માહા પ્રસાસુ ૨ નન નનં સુfrä વહુન્ ૨૨.I. રૂ૬૮ ગાથાર્થ–માત્ર આહારમાં જ લુબ્ધ થયેલા જે કુસાધુઓ મંદબુદ્ધિવાળા હોવાના કારણે ધર્મની પરીક્ષા કરવામાં અસમર્થ અને ધર્મનું સ્વરૂપ પૂછનારા એવા ભવ્ય પ્રાણીઓને ઉન્માર્ગનો ઉપદેશ આપે છે તે કુસાધુઓ તે ભદ્રિકપરિણામી આત્માઓની સ્વર્ગ-મોક્ષ વગેરે સદ્ગતિનો નાશ કરે છે. પ્રશ્ન- કેવા ઉન્માર્ગનો ઉપદેશ આપે છે? ઉત્તર– શ્રાવકોએ અશુદ્ધ પણ આહાર સાધુઓને વહોરાવવો જોઈએ ઇત્યાદિ ઉન્માર્ગનો ઉપદેશ આપે છે. પ્રશ્ન- આવા ઉન્માર્ગનો ઉપદેશ કેમ આપે છે? ઉત્તર- જો શ્રાવકો ‘સાધુને નિષ્કારણ અશુદ્ધ આહાર ન વહોરાવાય એ પ્રમાણે વિવેકી બની જાય તો અમને આધાકર્મી આદિ દોષવાળો સારો આહાર ન વહોરાવે એવા ભયથી આવા ઉન્માર્ગનો ઉપદેશ આપે. અહીં આહારના ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્ર વગેરે પણ સમજવું. કુસાધુઓ સારો આહાર મેળવવા આહાર આપનારની પ્રશંસા કરે તે આ પ્રમાણે–તમે તો કલિકાળમાં કલ્પવૃક્ષ સમાન છો. તમે આહાર વગેરે આપો છો તેથી આ તીર્થ ચાલે છે. શ્રાવકો શુદ્ધ-અશુદ્ધ આહારનો વિચાર કરે તે તેમની કૃપણતા છે. શ્રાવકોને શુદ્ધ-અશુદ્ધનો વિચાર કર્યા વિના કેવળ આપવામાં જ લક્ષ્ય રાખવું જોઇએ. શ્રાવકો માટે દાન જ સંસારસાગરને તરવાનો ઉપાય છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૦૯ સુસાધુઓ કલિકાળમાં પણ યથાશક્તિ યતના કરે છે. આથી આહારવસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય વગેરે વિશુદ્ધ ગ્રહણ કરે છે. કુસાધુઓ આવા ધાર્મિક લોકોની નિંદા કરે છે. તે આ પ્રમાણે–આ સાધુઓ દંભી છે. શ્રાવકોએ સુસાધુઓની ભક્તિ કરવી જોઈએ, કુસાધુની નહિ, આહાર શુદ્ધ આપવો જોઈએ, ઇત્યાદિ ઉપદેશથી શ્રાવકોને છેતરનારા, શ્રાવકોને સાધુઓને દાન કરતા અટકાવે છે. આથી તમારે તેમનું વચન ન સાંભળવું. આ રીતે દાતાઓની પ્રશંસાથી અને ધાર્મિક લોકોની નિંદાથી કુસાધુઓ ઘણા લોકોને નરક વગેરે દુર્ગતિમાં લઈ જાય છે. (૨૮-૨૯) (દર્શનશુદ્ધિ પ્રકરણ, ગાથા-૯૩-૯૪) ૩૦ થી ૩૭ ગાથાઓ સુધી કુશીલોનું વર્ણન કરે છે– उदगपाणं पुप्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई। अजया पडिसेवंति, जइवेसविडंबगा नवरं ॥३०॥ उदक-पानं पुष्पफलमनेषणीयं गृहस्थकृत्यानि । મારા પ્રતિસેવો વેવિડન્ડા નવરમ્ II રૂ .............. ૩૬૬ ગાથાર્થ—અસંયમીઓ (શિથિલાચારીઓ) સચિત્તજલનું પાન, જાત્યાદિ પુષ્પો, આમ્રાદિકનાં ફળો, અષણીય (આધાકર્માદિ દોષવાળો) આહારાદિક તથા વેપાર વગેરે શ્રાવકોનાં કાર્યો કરે છે, સંયમને પ્રતિકૂળ આચરણ આચરે છે, તેઓ કેવળ યતિવેષની વિડંબના કરનારા જ છે, પરંતુ અલ્પ પણ પરમાર્થના સાધક નથી. (૩૦) (ઉપદેશમાળા-ગાથા-૩૪૯) जे घरसरणपसत्ता, छक्कायरिऊ असंजया अजया। नवरं मुत्तूण घरं, घरसंकमणं कयं तेहिं ॥३१॥ ये गृहशरणप्रसक्ताः षट्कायरिपवः असंयता अयताः । નવરં મૂત્વા વૃદં પૃદયંગળ વૃત સૈઃ II રૂ8 II. .......... રૂ૭૦ ગાથાર્થ– જે સાધુઓ ગૃહ-ઉપાશ્રયાદિકને સજજ કરવામાં-મરામત કરાવવામાં-સંભાળવામાં આસક્ત છે, તે છકાય જીવના શત્રુ-દુશ્મન છે, એટલે કે પૃથિવ્યાદિક છ કાયના વિરાધના કરનારા છે. જે સાધુઓ દ્રવ્યાદિકના પરિગ્રહથી સહિત છે, તથા મન-વચન અને કાયાના યોગોનો For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૧૦ સંયમ કરતા નથી, તેઓએ કેવળ પૂર્વનું ઘર મૂકીને સાધુવેષના બહાનાથી ઘરનું સંક્રમણ કર્યું છે, એટલે કે નવા ઘરમાં પ્રવેશ જ કર્યો છે. (૩૧) (ઉપેદશમાળા-ગાથા-૨૨૦) बायालमेसणाओ, न रक्खड़ धाइसिज्जपिंडं च । आहारेड अभिक्खं, विगईओ संनिहिं खायइ ॥ ३२ ॥ ३७१ द्विचत्वारिंशदेषणा न रक्षति धात्री - शय्यापिण्डं च । आहरत्यभीक्ष्णं विकृतीः संनिधिं खादति ॥ ३२ ॥ ગાથાર્થ– જે બેંતાલીસ એષણાનું=આહારના દોષોનું રક્ષણ કરતા નથી, અર્થાત્ બેંતાલીસ દોષરહિત આહાર લેતા નથી. ધાત્રીલિંડ (છોકરાં રમાડવાથી આહાર મળે તે) નિવારતા નથી, તથા શય્યાતરપિંડ ગ્રહણ કરે છે, વળી જે કારણ વિના નિરંતર (વારંવાર) દૂધ, દહીં, ઘી વગેરે વિગઇનું ભક્ષણ કરે છે, તથા જે રાત્રિએ ખાય છે, અથવા લાવીને રાત્રિએ રાખી મૂકેલી વસ્તુનું દિવસે ભક્ષણ કરે છે, તે કુશીલ કહેવાય છે. (૩૨) (ઉપદેશમાળા-ગાથા-૩૫૪) सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं । न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडए अलसो ॥ ३३ ॥ सूर्यप्रमाणभोज्याहारत्यभीक्ष्णमाहारम् । न च मण्डल्यां भुनक्ति न च भिक्षां हिण्डतेऽलसः ॥ ३३ ॥ ३७२ ગાથાર્થ— વળી જે સૂર્યપ્રમાણ એટલે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ખાવાના સ્વભાવવાળો છે એટલે આખો દિવસ ખા ખા કરનારો છે, જે વારંવાર આહાર કરે છે અને જે સાધુની મંડળીમાં (સાથે) બેસીને ભોજન કરતો નથી, એટલે એકલો જ ભોજન કરે છે, તથા આળસુ એવો જે ભિક્ષાને માટે અટન કરતો નથી, એટલે થોડા ઘરેથી ઘણો આહાર ગ્રહણ કરે છે, તે કુશીલ છે. (૩૩) (ઉપદેશમાળા-ગાથા-૩૫૫) कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो य हिँडड़, बंधड़ कडिपट्टयमकज्जे ॥ ३४ ॥ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ............ 39. क्लीबो न करोति लोचं लज्जति प्रतिमायां जल्लमपनयति । सोपानच्च हिण्डते बध्नाति कटिपट्टकमकार्ये ॥ ३४ ॥ ગાથાર્થ— વળી ક્લીબ એટલે કે કાયર એવો જે લોચ કરતો નથી, કાયોત્સર્ગ કરતા જે લજ્જા પામે છે, શરીરના મેલને જે હાથ વડે અથવા પાણી વડે દૂર કરે છે, તથા જે જોડા સહિત ચાલે છે અને જે કાર્ય વિના કેડ પટ્ટી બાંધે છે. તે કુશીલ છે. (૩૪) (ઉપદેશમાળા-ગાથા-૩૫૬) सोवइ य सव्वराई, नीसट्टमचेयणो न वा झरइ । न पमज्जंतो पविसड़, निसीहि आवस्सियं न करे ॥ ३५ ॥ स्वपिति च सर्वरात्रिं निःसृष्टमचेतनो न वा स्मरति । ન પ્રમાળંયનું પ્રવિશતિ નૈષધિીમાવય ન જોતિ ૫ રૂ. ....... રૂ ગાથાર્થ— વળી કાષ્ઠની જેમ નિભૃત (અત્યંત) ચેતનારહિત એવો તે (કુશીલ) આખી રાત્રિ (ચારે પ્રહર) સૂઇ રહે છે. રાત્રિએ ગણના વગેરે સ્વાધ્યાય કરતો નથી. રાત્રે રજોહરણાદિક વડે પ્રમાર્જન કર્યા વિના ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે, તથા પ્રવેશ સમયે નૈષધિકી અને નિર્ગમન વખતે આવશ્યકી ઇત્યાદિક સાધુ સામાચારીને કરતો નથી. (૩૫) (ઉપદેશમાળા-ગાથા-૩૫૯) सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । निच्चमवज्झाणरओ न य पेहपमज्जणासीलो ॥ ३६ ॥ सर्व स्तोकमुपधि न प्रेक्षते न च करोति स्वाध्यायम् । नित्यमपध्यानरतो न च प्रेक्षाप्रमार्जनाशीलः ॥ ३६ ॥ ३७५ ગાથાર્થ– કુશીલ સર્વથી અલ્પ(=નાની) એવી(=મુખવસ્તિકા જેવી) ઉપધિની પણ પ્રતિલેખના કરતો નથી, સ્વાધ્યાય કરતો નથી, નિરંતર અશુભધ્યાનમાં રક્ત રહે છે, તથા પ્રેક્ષા(=દૃષ્ટિથી જોઇને વસ્તુ લેવી તે) અને પ્રમાર્જના (રજોહરણ વગેરેથી પુંજીને વસ્તુ ભૂમિ વગે૨ે ઉ૫૨ મૂકવી તેં) કરવાના સ્વભાવવાળો હોતો નથી. (૩૬) एयारिसा कुसीला, हिट्टा पंचावि मुणिवराणं च । न य संगो कायव्वो, तेसिं धम्मद्विभव्वेहिं ॥ ३७ ॥ ૨૧૧ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ........ ३७६ एतादृशा: कुशीला अधस्तनाः पञ्चापि मुनिवरणां च । न च सङ्गः कर्तव्यस्तेषां धर्मार्थिभव्यैः ॥ ३७ ॥.......... ગાથાર્થ— આવા પ્રકારના(=અહીં સુધી જેનું વર્ણન કર્યું છે તેવા) પાંચેય કુશીલો ઉત્તમ મુનિઓથી નીચા છે. ધર્મના અર્થી ભવ્ય જીવોએ तेमनी संग=परियय न १२वो भेजे. (39) आयरिय १ उवझाया २, पवत्ति ३ थेरा वि साहुणो अहवा । जत्थ अणायारपरा, सो गच्छो इत्थ मुत्तव्व ॥ ३८ ॥ आचार्योपाध्यायौ प्रवर्तिस्थविरौ अपि साधवोऽथवा । यत्रानाचारपरा स गच्छोऽत्र मोक्तव्यः ॥ ३८ ॥ સંબોધ પ્રકરણ ३७७ गाथार्थ - गच्छमां आयार्य, उपाध्याय, प्रवर्त, स्थविर 3 સાધુઓ આચારમાં શિથિલ હોય તે ગચ્છ ત્યાગ કરવા યોગ્ય છે. (૩૮) जत्थ य गुणिप्पओसं, वर्हति उम्मग्गदेसणारत्ता । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तव्वो ॥ ३९ ॥ यत्र च गुणिप्रद्वेषं वहन्ति उन्मार्गदेशनारक्ताः । स चागच्छो गच्छः संयमकामिभिर्मोक्तव्यः ॥ ३९ ॥ .................. ३७८ ગાથાર્થ જે ગચ્છમાં ગુણવાનો ઉપર દ્વેષ ધારણ કરવામાં આવે છે અને ઉન્માર્ગની (=માર્ગવિરુદ્ધ) દેશના આપવામાં આવે છે તે ગચ્છ કુગચ્છ છે અને સંયમના કામી સાધુઓએ તે ગચ્છનો ત્યાગે કરવો भेजे. (उ) . वयछ्कं कायछक्कमकप्पो गिहिभायणं । पलियंक निसिज्जा य, सिणाणं सोभवज्जणं ॥ ४० ॥ व्रतषट्कं कायषट्कमकल्प्यः गृहिभाजनम् । पल्यङ्को निषद्या च स्नानं शोभवर्जनम् ॥ ४० ॥ एअट्ठारसदोसा, जत्थ निसेवंति साहुवेसधरा । धम्मधणहरणपरमं, तं पल्लिं जाण न हु गच्छं ॥ ४१ ॥ For Personal & Private Use Only ३७९ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૩. ગુરુ અધિકાર વિભાગ-૧ एतान् अष्टादशदोषान् यत्र निषेवन्ते साधुवेषधराः । ધર્મધનહાળપરમ તં પઢિ નાનીદિન 97 કચ્છ I 8? II ... ૨૮૦ ગાથાર્થ– પ્રાણાતિપાતવિરમણથી માંડીને રાત્રિભોજનવિરમણ સુધીના છ વ્રતોની વિરાધના કરવી, પૃથ્વીકાય આદિ છ જવનિકાયની વિરાધના કરવી, શિક્ષકસ્થાપના અકલ્પ અને અકલ્પસ્થાપના અકલ્પ એમ બે પ્રકારના અકલ્પનું સેવન કરવું, ગૃહસ્થના ભાજન-વાસણોનો ઉપયોગ કરવો, ગૃહસ્થના આસનો વાપરવા, સ્નાન અને શરીરની શોભા કરવી, જેગચ્છમાં સાધુવેષને ધારણ કરનારાઓ આ અઢાર દોષોને સેવે છે, તે ગચ્છને તું ગચ્છ ન જાણ, કિંતુ ધર્મરૂપ ધનને હરણ કરનાર મહાન પલ્લિ જ જાણ. વિશેષાર્થ– જેણે પિંડનિર્યુક્તિ આદિનો અભ્યાસ કર્યો ન હોય તેના લાવેલા આહાર-પાણી વગેરે શિક્ષકસ્થાપના અકલ્પ છે. કારણ કે તેના લાવેલા આહાર-પાણી વગેરે ન કલ્પે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત આહાર-પાણી વગેરે અકલ્પસ્થાપના અકલ્પ છે. જ્યાંચોરો રહેતા હોય તેવા સ્થાનને પલ્લિ કહેવામાં આવે છે. (૪૦-૪૧) संखडिपमुहे किच्चे, सरसाहारंखुजे पगिण्हंति । भत्तटुं थुव्वंति, वणीमगा ते वि न हु मुणिणो ॥४२॥ • सङ्घडिप्रमुख कार्ये सरसाहारं खलु ये प्रगृह्णन्ति । $િાર્થ સ્તુતિ નીપા તેડવિન રવનુ મુનય: IT કર ....... ૨૮ ગાથાર્થ– જેઓ સંખડી (=જમણ) વગેરે કાર્યમાં(=પ્રસંગમાં) રસવાળા આહારને ગ્રહણ કરે છે, તથા ભોજન માટે ગૃહસ્થોની પ્રશંસા કિરે છે તેઓ મુનિ નથી જ, કિંતુ ભિખારી છે. (૪૨) . जोइसनिमित्तअक्खरभूइकम्माइं जे पउंजंति। अत्तट्ठियसुहहेडं, धम्मपिसाया न ते मुणिणो ॥ ४३ ॥ ज्योतिष्-निमित्ताक्षर-भूतिकर्माणि ये प्रयोजयन्ति । आत्मार्थिकसुखहेतु धर्मपिशाचा न ते मुनयः ॥ ४३ ॥. ........... ૩૮ર ગાથાર્થ– જેઓ પોતાના સુખ માટે ગૃહસ્થોનાં સાંસારિક કામો માટે મુહૂર્ત જોવા વગેરે રીતે જ્યોતિષશાસ્ત્રનો, ગૃહસ્થોને ભવિષ્યનું કથન For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ २१४. સંબોધ પ્રકરણ કરવું વગેરે રીતે નિમિત્તશાસ્ત્રનો ઉપયોગ કરે છે, અક્ષરો બતાવે છે, અર્થાતુ ગૃહસ્થોના બાળકોને ભણાવે છે. ગૃહસ્થોના શરીર આદિની રક્ષા માટે શરીરે મંત્રિત ભસ્મ લગાડવી, દોરો બાંધવો વગેરે રીતે ભૂતિકર્મ ४३ छ ते मुनिमो नथी, तु धपिशायो छ. (४3 रण्णो आणाभंगे, इक्कुच्चिय होइ निग्गहो लोए। .. सवण्णुआणभंगे, अणंतसो निग्गहो होइ ॥४४॥. राज्ञ आज्ञाभङ्गे एक एव भवति निग्रहो लोके। सर्वज्ञाज्ञाभङ्गेऽनन्तशो निग्रहो भवति ॥ ४४ ॥.. .... ..... ३८३ ગાથાર્થ–લોકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી એક જ વાર દંડ થાય છે. સર્વજ્ઞ દેવની આજ્ઞાનો ભંગ કરવાથી અનંતવાર દંડ થાય છે. (૪૪) जत्थ य मुणिणो कयविक्कयाई कुव्वंति निच्चपब्भट्ठा।' तं गच्छं गुणसायर !, विसं व दूरं परिहरिज्जा ॥ ४५ ॥ यत्र च मुनयो क्रय-विक्रयाणि कुर्वन्ति नित्यप्रभ्रष्टाः । तं गच्छं गुणसागर ! विषमिव दूरं परिहर ॥ ४५ ॥ .............. ३८४ ગાથાર્થ-જ્યાં સદા ભ્રષ્ટ થયેલા મુનિઓ ક્રય-વિક્રય કરે છે તે ગચ્છને હે ગુણસાગર ! વિષની જેમ દૂરથી છોડી દે. (૪૫) वत्थाई विविहवण्णाई, अइसियसच्छाई धूववासाइं। पहिरिज्जइ जत्थ गणे, तं गच्छं मूलगुणमुक्कं ॥ ४६॥ वस्त्राणि विविधवर्णान्यतिश्वेतस्वच्छानि धूपवासानि। परिधीयन्ते यत्र गणे तं गच्छं मूलगुणमुक्तम् ॥ ४६ ॥ ............. ३८५ ગાથાર્થ– જે ગચ્છમાં વિવિધ વર્ણવાળા, અતિશય શ્વેત, અતિશય ઉજળાં અને ધૂપથી વાસિત કરેલાં વસ્ત્રો પહેરાય છે તે ગચ્છને તું भूलगुथी बित. . (४६) घट्टा मट्ठा पंडुर-वसणा दवदवचरा पमत्तमणा । उद्दामा सूयलुव्व, निरंकुसा दुटुनागुव्व ॥४७॥ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૧૫ घृष्टा मृष्टाः पण्डुरवसना द्रवद्रवचराः प्रमत्तमनसः । उद्दामाः शूकरवद् निरङ्कुशा दुष्टनागवत् ॥ ४७ ॥ .... .............३८६ जत्थ य विकहाइपरा, कोहला दव्वलिंगिणो कुरा । निम्मेरा निल्लज्जा, तं गच्छं जाण गुणभटुं ॥४८॥ यत्र च विकथादिपरा कुतूहला द्रव्यलिङ्गिनः क्रूराः । निर्मेरा निर्लज्जास्तं गच्छं जानीहि गुणभ्रष्टम् ॥ ४८ ॥ ................. ३८७ ગાથાર્થ– જે ગચ્છમાં પાણીથી ભીના વસ્ત્ર વગેરેથી શરીરને ઘસનારા, સ્વચ્છ શરીરવાળા, અતિશય શ્વેત વસ્ત્રવાળા, જલદી જલદી ચાલનારા, પ્રમત્ત મનવાળા, ભૂંડની જેમ સ્વચ્છંદી, દુષ્ટ હાથીની જેમ અંકુશરહિત, વિકથા વગેરેમાં તત્પર, કુતૂહલવાળા, કૂર, મર્યાદારહિત અને નિર્લજ્જ એવા દ્રવ્યલિંગીઓ છે, તે ગચ્છને ગુણથી ભ્રષ્ટ થયેલો तुं 12. (४७-७८) . अन्नत्थियवसहा इव, पुरओ गायंति जत्थ महिलाणं । जत्थ जयारमयारं, भणंति आलं सयं दिति ॥४९॥ अनत्थितवृषभा इव पुरतो गायन्ति यत्र महिलानाम् । यत्र जकार-मकारं भणन्त्यालं स्वयं ददति ॥ ४९ ॥ ........... ३८८ जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं । पडिभुंजई साहूहि, तं गोयम केरिसं गच्छं॥५०॥ यत्र चार्यालब्धं प्रतिग्रहादिकं विविधमुपकरणम् । प्रतिभुज्यते साधुभिः स गौतम ! कीदृशो गच्छः ॥ ५० ॥ .. ............ ३८९ ગાથાર્થ ગૌતમ ! જ્યાં નહિ નાઘેલા બળદની જેમ સ્ત્રીઓની સમક્ષ ગાય છે, જ્યાં આ આમ જ થશે એવી જકારવાળી અને ખરાબ ગાળ સ્વરૂપ મકારવાળી ભાષા બોલે છે, બીજાઓને જાતે ખોટું આળ આપે છે. (૪૯) જ્યાં સાધ્વીએ મેળવેલા પાત્રાદિ વિવિધ ઉપકરણો સાધુઓ વાપરે छ । यो ७ ? अर्थात् ते ७ सु॥५७ नथी. (४८-५०) वज्जेइ अप्पमत्तो, अज्जासंसग्गिअग्गिविससरिसा । अज्जाणुचरो साहू, लहइ अकीत्तिं खु अचिरेण ॥५१॥ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ २१६ . સંબોધ પ્રકરણ वर्जयत्यप्रमत्त आर्यासंसर्गिमग्निविषसदृशीम्। आर्यानुचरः साधुर्लभतेऽकीर्ति खल्वचिरेण ॥ ५१ ॥.......... ३९० ગાથાર્થ– અપ્રમત્ત મુનિ અગ્નિ અને વિષ જેવા સાધ્વીના સંસર્ગને (=સંબંધને) તજે છે. સાધ્વીને અનુસરનારો સાધુ ખરે જ અલ્પકાળમાં अ५४तिने पामे छ. (५१) जत्थ हिरण्णसुवण्णं, हत्थेण पराणगं पि नो छिप्पे। कारणसमल्लियं पि हु, गोयम गच्छं तयं भणिमो ॥५२॥ यत्र हिरण्यसुवर्णं हस्तेन परकीयमपि नो स्पर्शेत् । कारणसमालीनमपि खलु गौतम ! गच्छं तकं भणामः ॥ ५२ ।। ..... ३९१ : ગાથાર્થ– જે ગચ્છમાં સાધુ પારકા પણ ચાંદી-સુવર્ણને કારણ પ્રાપ્ત થવા छतi स्पर्शे ५९ नलि तेने समे 129 (=सु129) ४डी छामे. (५२) जत्थ य बाला लहुया, गिण्हंति धणेहिं पंडगजणुव्व। भासइ पवयणमग्गं, कहमत्तहिओ पवत्तेइ ॥५३॥ यत्र च बालान् लघुकान् गृह्णन्ति धनैः पण्डकजनवत् । भाषते प्रवचनमार्ग कथमात्महितः प्रवर्तते ॥ ५३॥.................. ३९२ ગાથાર્થ– જ્યાં નપુંસકની જેમ ધનથી નાના બાળકોને ગ્રહણ કરે છે, અને આ રીતે બાળકોને ગ્રહણ કરવા તે પ્રવચનનો માર્ગ છે એમ કહે, ત્યાં આત્મહિત કેવી રીતે પ્રવર્તે? અર્થાત્ ત્યાં આત્મહિત ન થાય. (૫૩) अप्पमणालोइयवओ, दिति परेसिं तवेण आलोयणा।। मुसंति अइमुद्धजणं गिण्हंति धणं अहम्मेण ॥५४॥ आत्मानमनालोचितव्रतो ददति परेषां तपसाऽऽलोचनाम् । मुष्णन्त्यतिमुग्धजनं गृह्णन्ति धनमधयेण ॥ ५४॥.. ३९३ ગાથાર્થ– જાતે વ્રતોની (=વ્રતોમાં લાગેલા દોષોની) આલોચના ન લે. અને બીજાઓને તપથી આલોચના આપે છે, ખોટી રીતે ગૃહસ્થો पासेयी पन से छ, ते मतिभु२५ सोने यो३ छतरे छ. (५४) जे बंभचेरभट्टा, पाए पाडंति बंभयारीणं। ते हुंति टुंटमुंटा, बोही वि सुदुल्लहा तेसिं ॥५५॥ ........... For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ગુરુ અધિકાર વિભાગ-૧ ये ब्रह्मचर्यभष्टाः पादौ पातयन्ति ब्रह्मचारिणाम् । તે અતિ જોખમુળ વધપ સુહુર્તમાં તેષામ્ II , I. .. ૩૨૪ ગાથાર્થ– બ્રહ્મચર્યથી રહિત એવા પાર્થસ્થ વગેરે જેઓ પોતાને વંદન કરતા બીજા બ્રહ્મચારીઓને અભિમાનથી પોતાના પગમાં રાખે (નમાવે) છે, અર્થાત તેમને વંદનનો નિષેધ કરતા નથી, તેઓ પોતે કર્મોનું ઉપાર્જન કરે છે. પછી તે કર્મોથી મળતી નરક ગતિ આદિમાં જન્મ આદિ મહાકષ્ટોને પામે છે, પછી (લાંબા કાળે) જ્યારે કોઈપણ રીતે કષ્ટથી મનુષ્યભવ પામે છે ત્યારે પણ હાથરહિત (હંઠા) અને વામણા થાય છે. તથા જિનશાસનના બોધ (જ્ઞાન) સ્વરૂપ અને સકળ દુઃખ વિનાશક બોધિ (સમકિત) અત્યંત દુર્લભ થાય છે. કારણ કે એકવાર બોધિ પ્રાપ્ત થવા છતાં તે નાશ થયા પછી અનંત સંસારી પણ થાય છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ મૈથુનવિરતિનો વાચક છે, અને સામાન્યથી સંયમવાચક પણ છે. (૫૫) (ગુ.વિ.ઉ.૩. ગાથા-૧૨૨) હવે પ૬ થી ૭ર ગાથાઓનો સંબંધ છે. તે ગાથાઓમાં જે કહેવાશે તે જે ગચ્છમાં હોય તે ગચ્છ સુગચ્છ નથી એમ કહેવાનો ભાવ છે. | સીલોફોલમટ્ટિ નોકિયુuri जिणपडिमाकयविक्य, उच्चाडणखुद्दकरणं च ॥५६ ॥ शीर्षोदरस्फोटनभर्तृत्वं लोभहेतुगृहिस्तवनम्। જિનપ્રતિમા ય-વિય-મુન્વીટનરમાં ૨ | વદ્દ . ... રૂક संनिहिमाहाकम्म, जलफलकुसुमाइ सव्वसच्चित्तं । निच्चं दुतिवारभोयण विगइलवंगाइतंबोलं ॥५७ ॥ संनिधिमाधाकर्म जलफलकुसुमादिसर्वसचित्तम् । નિત્યં દ્વિ-ત્રિવારે પોનનં વિકૃતિ-સંવાદિતખ્તોત્રમ્ II ૧૭ ......... ૩૬૬ वत्थं दुष्पडिलेहियमपमाणसकन्नियं दुकूलाई। सिज्जोवाणहवाहणआउहतंबाइपत्ताई ॥५८॥ वस्त्रं दुष्प्रतिलेखितमप्रमाणसकर्णितं दुकूलादि। સોપાનવહિનાયુતાપ્રતિપાત્રાતિ । ૧૮ I.. .३९७ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ........... ३९८ २१८ . સંબોધ પ્રકરણ पडिमारक्खणपूया, समहिमजिणथुणणसवणपमुहाइ । इहलोयतवकारावण लहुहत्थाइकरणमेवं ॥५९॥ प्रतिमारक्षणपूजा समहिमजिनस्तवनश्रवणप्रमुखानि । इहलोकतपःकारापणं लघुहस्तादिकरणमेवम् ॥ ५९॥ ... सिरतुंडे खुरमुंडं, रयहरमुहपत्तिधारणं कज्जे। .. एगागित्तब्भमणं, सच्छंदं चिट्ठियं गीयं ॥६०॥ .. . शिरस्तुण्डं क्षुरमुण्डं रजोहरमुखपत्रिधारणं कार्ये । एकाकित्वभ्रमणं स्वच्छन्दं चेष्टितं गीतम् ।। ६० ।............ चेइयमढाइवासं, पूयारंभाइ निच्चवासित्तं । देवाइदव्वभोगं, जिणहरसालाइकरणं च ॥६१॥ चैत्यमठादिवासं पूजारम्भादि नित्यवासित्वम् । देवादिद्रव्यभोगं जिनगृहशालादिकरणं च ॥ ६१ ॥...... न्हाणुव्वट्टणभूसं, ववहारं गंधसंगहं कालं। गामकुलाइममत्तं, थीनटें थीपसंगं च ॥६२॥ स्नानोदवर्तनभूषं व्यवहारं गन्धसङ्ग्रहं कालम् (?कंरइ)। ग्रामकुलादिममत्वं स्त्रीनृत्यं स्त्रीप्रसङ्गं च ।। ६२ ॥..... .......... ४०१ नरयगइहेउजोइसनिमित्ततेगिच्छमंतजोगाई। मिच्छत्तरायसेवं, नीयाण वि पावसाहिज्जं ॥६३ ॥ नरकगतिहेतुज्योतिनिमित्तचिकित्सामन्त्रयोगादि । मिथ्यात्व-राजसेवां नीचानामपि पापसाहाय्यम् ।। ६३ ।...... ४०२ सुविहियसाहुपओसं, तप्यासे धम्मकम्मपडिसेहं। सासणपभावणाए, मच्छरलउडाइकलिकरणं ॥६४ ॥ सुविहितसाधुप्रद्वेषं तत्पार्श्वे धर्मकर्मप्रतिषेधम् । शासनप्रभावनायां मत्सर-लकुटादिकलिकरणम् ॥ ६४ ॥ .......... ४०३ कुलनीइडिइभंग-प्पमुहाणेगप्पओससंदिसणं । सावाइभयदंसणमिमाइकज्जाइवट्टणयं ॥६५॥ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ A ગુરુ અધિકાર વિભાગ-૧ कुलनीतिस्थितिभङ्गप्रमुखानेकप्रद्वेषसंदेशनम् । श्रापादिभयदर्शनमित्यादिकार्यादिवर्तनकम् ॥ ६५ ............ ४०४ थीकरफासं बंभे, संदेह कलंतरेण धणदाणं । वट्टणं यसीसगहणं,(?गहणे)नीयकुलस्सावि दवेणं॥६६॥ स्त्रीकरस्पर्शः ब्रह्मणि सन्देहः कलान्तरेण धनदानम् । वर्तनं च शिष्यग्रहणं(णे) नीचकुलस्यापि द्रव्येण ॥ ६६ ॥.......... ४०५ अविहिकयाणुट्ठाणे, पभावणं दंसणं पवाहकए। अपवयणुत्ततवंमि, परूवणुज्जवणविहिकरणं ॥६७॥ अविधिकृतानुष्ठाने प्रभावनं दर्शनं प्रवाहकृते । अप्रवचनोक्ततपसि प्ररूपणमुद्यापनविधिकरणम् ॥ ६७ ॥......४०६ मयकिच्चे जिणपूयापरूवणं मयधणाण जिणदाणे। गिहिपुरओ अंगाइपवयणकहणं धणट्ठाए ॥६८॥ मृतकृत्ये जिनपूजाप्ररूपणं मृतधनानां जिनदाने । गृहिपुरतोऽङ्गादिप्रवचनकथनं धनार्थाय ॥ ६८ ॥..................... ४०७ सव्वावज्जपवत्तण, मुहत्तदाणाइ सव्वलोयाणं। सालाइ गिहिघरे वा, खज्जगपागाइकरणाइ ॥६९ ॥ संविद्यप्रवर्तनं मुहूर्तदानादि सर्वलोकानाम् । शालायां गृहिगृहे वा खाद्यकपाकादिकरणादि ॥ ६९ ॥ .......... ४०८ जक्खाइगुत्तदेवयपूया पूयावणाइ मिच्छत्तं । सम्मत्ताइनिसेहो तेर्सि मुल्लेण वा दाणं ॥७०॥ यक्षादिगोत्रदेवतापूजापूजनादि मिथ्यात्वम् । सम्यक्त्वादिनिषेधस्तेषां मूल्येन वा दानम् ।। ७० ॥ ............... ४०९ नंदिबलिपीढकरणं हीणायाराण मयनियगुरूणं । वक्खाणस्स य मज्झे, महिला गायंति अप्पगुणा ॥७१॥ नन्दिबलिपीठकरणं हीनाचाराणं मृतनिजगुरूणाम् । व्याख्यानस्य च मध्ये महिला गायन्ति आत्मगुणान् ॥ ७१ ॥ ........ ४१० For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ . केवलथीणं पुरओ, वक्खाणं पुरिसअग्गओ अज्जा । વંતિ નથ મેરા, નલપેડમંનિહીં નાળ ૫૭૨ ॥ केवलस्त्रीणां पुरतो व्याख्यानं पुरुषाग्रत आर्याः । कुर्वन्ति यत्र मेरा नटपेटकसंनिभा जानीहि ॥ ७२ ॥ સંબોધ પ્રકરણ ४११ ગાથાર્થ— (વસ્ત્ર-પાત્રાદિના) લોભના કારણે ગૃહસ્થોની પ્રશંસા (=ખુશામત) કરે, જિનપ્રતિમાનો ક્રય-વિક્રય કરે, ઉચ્ચાટન (વગેરે) દુષ્ટકાર્યો કરે, (૫૬) સંનિધિ રાખે, આધાકર્મ દોષવાળા આહાર વગેરેં વાપરે, પાણી, ફળ અને પુષ્પ વગેરે સર્વ સચિત્ત વસ્તુઓ વાપરે, સદા (નિષ્કારણ) બે-ત્રણ વાર ભોજન કરે, (નિષ્કારણ) વિગઇઓ વાપરે, લવિંગ વગેરે મસાલાવાળું તંબોલપાન વાપરે, (૫૭) બરોબર પડિલેહણ કર્યા વિનાનું (કે પડિલેહણ કર્યા વિનાનું) વસ્ત્ર વાપરે, શય્યા, પગરખાં, વાહન, હથિયાર,તાંબુ વગેરે ધાતુનાં પાત્ર વાપરે, (૫૮) જિનપ્રતિમાનું (=પોતાના કબજામાં રાખીને) રક્ષણ-પૂજન કરે, મહિમાસહિત (=વાજિંત્ર વગેરે આડંબર સહિત) જિનનાં સ્તવનોનું શ્રવણ વગેરે કરે, આ લોક માટે (=આ લોકના ભૌતિક સુખો માટે) તપ કસવે, *લઘુહસ્ત વગેરે કળા કરે, (૫૯) અસ્ત્રાથી મસ્તકનું અને મુખનું (=દાઢી-મૂછનું) મુંડન કરાવે (બહાર જવું વગેરે) કાર્યમાં જ રજોહરણ-મુહપત્તિ ધારણ કરે=પાસે રાખે, એકલા ભમે, સ્વચ્છંદપણે ચેષ્ટા કરે, ગીતો ગાય, (૬૦) જિનમંદિરમાં અને મઠ વગેરેમાં વાસ કરે (=પોતાનો મઠ બનાવીને રહે), પૂજા વગેરેનો આરંભ કરે, સદા એક સ્થળે રહે, દેવદ્રવ્ય આદિનો ઉપયોગ કરે, જિનમંદિર અને ઉપાશ્રય વગેરે સ્થાનો કરે, (૬૧) ઉર્તન, સ્નાન અને વિભૂષા કરે, વેપાર કરે, અત્તર વગેરે સુગંધિ પદાર્થોનો સંગ્રહ કરે, ગામ, કુળ આદિ ઉપર મમત્વ રાખે, સ્ત્રીનૃત્યનું નિરીક્ષણ કરે, સ્ત્રીઓનો પરિચય કરે, (૬૨) નરકગતિના હેતુ એવા જ્યોતિષ, નિમિત્ત, ચિકિત્સા, મંત્રની પ્રવૃત્તિ કરે, મિથ્યાત્વી રાજાની સેવા કરે, નીચ માણસોને પણ પાપ ૧. સીસોવાફોઙળ કૃિત એ પદનો અર્થ મારી સમજમાં આવ્યો ન હોવાથી લખ્યો નથી. ૨. જેના પ્રભાવથી વસ્તુને તેના સ્થાનથી ઉડાવીને ઇષ્ટ સ્થળે લાવી શકાય તેવો મંત્રવિશેષ. ૩. આખો દિવસ શય્યા પાથરી રાખે. ૪. હાથ વગેરેની ચાલાકીથી જાદુ કરવો વગેરે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૧ ગુરુ અધિકાર વિભાગ-૧ કરવામાં સહાય કરે, (૬૩) સુવિહિત (=સારા આચારવાળા) સાધુઓ પ્રત્યે દ્વેષ રાખે, તેમની પાસે ધર્મ કરવાનો નિષેધ કરે, શાસન પ્રભાવનાનાં કાર્યોમાં બીજાઓની ઈર્ષા કરવી, લાકડી આદિથી બીજાને મારવો, કજિયો કરવો, (૬૪) કુળના ઉચિત વ્યવહારને અને કુળની મર્યાદાઓને ભાંગવી વગેરે અનેક રીતે દ્વેષ બતાવવો, શ્રાપ આપીશ વગેરે અનેક રીતે ભય બતાવવો ઇત્યાદિ અનુચિત પ્રવૃત્તિ કરવી, (૬૫) સ્ત્રીના હાથનો સ્પર્શ કરવો, બીજાઓને તેમના બ્રહ્મચર્યમાં શંકા રહે, વ્યાજથી ધન આપવું, ધનથી નીચ કુળના પણ શિષ્યોને ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવી, (૬૬) શાસનનો પ્રવાહ ચાલે એ માટે અવિધિથી કરેલા અનુષ્ઠાનમાં “આ તો શાસનની પ્રભાવના છે” એમ શાસનની પ્રભાવના બતાવવી. શાસ્ત્રમાં નહિ કહેલા તપની પ્રરૂપણા કરવી, અને એવા તપનો ઉદ્યાપનવિધિ કરવો, (૬૭) મૃતકના કાર્યમાં જિનપૂજાની પ્રરૂપણા કરે, અર્થાત મૃત્યુ નિમિત્તે જિનપૂજા ભણાવવાનું કહેવું, મૃતકનું ધનનું જિનભક્તિ માટે દાન કરવાનું કહેવું, ધન મેળવવા માટે ગૃહસ્થોની આગળ અંગશાસ્ત્રો વગેરેનું પ્રવચન કરવું, (૬૮) સર્વ લોકોને સર્વ પ્રકારનાં પાપોમાં પ્રવર્તાવનાર મુહૂર્તનું પ્રદાન વગેરે કરવું, ધર્મશાળામાં કે ગૃહસ્થોના ઘરે ખોજા વગેરે પકાવવાની ક્રિયા કરવી, (૬૯) યક્ષ વગેરે ગોત્રદેવની પૂજા કરાવવી વગેરે મિથ્યાત્વ પ્રવર્તાવવું, શ્રાવકોને સમ્યકત્વ આદિનો નિષેધ કરવો=સમ્યક્ત્વ આદિ ન ઉચ્ચરાવવું, અથવા મૂલ્ય લઇને સમ્યક્ત્વ આદિ ઉચ્ચરાવવું, (૭૦) મૃત્યુ પામેલા હીનાચારવાળા પોતાના ગુરુની આગળ વાજિંત્રો વગડાવવા, નૈવેદ્ય ધરવું, તેમની પીઠિકા (કે સૂપ) કરવી, વ્યાખ્યાનમાં સ્ત્રીઓ પોતાના ગુણગાન કરે, (૭૧) કેવળ સ્ત્રીઓ સમક્ષ સાધુઓ વ્યાખ્યાન કરે, પુરુષોની સમક્ષ સાધ્વીઓ વ્યાખ્યાન કરે, ૧. પૂર્વે એવો રિવાજ હતો કે શોક દૂર થાય ત્યારે સ્વજનો વગેરે મૃત્યુ પામેલાના ઘરે મૃત્યુ નિમિત્તે રકમ આપી જાય, તે મૃતક ધન કહેવાય. આજે પણ ખંભાત જેવા પ્રાચીન સ્થાનોમાં આ રિવાજ જોવા મળે છે. ' ૨. અહીં કેવળ શબ્દ સ્ત્રી શબ્દની સાથે છે, પુરુષ શબ્દની સાથે નથી. એથી સિદ્ધ થાય છે કે સ્ત્રી-પુરુષો સાથે હોય ત્યારે પણ પુરુષોની સમક્ષ સાધ્વીઓથી વ્યાખ્યાન ન વાંચી શકાય. કોઈ કદાચ એમ કહે કે કેવળ શબ્દનો પુરુષ શબ્દની સાથે પણ અન્વય કરી શકાય તો તે કથન બરોબર નથી. કારણ કે કેવળ શબ્દ સ્ત્રી શબ્દની સાથે સમસ્ત (સમાસથી જોડાયેલો) છે. છૂટો નથી. તેથી તેનો પુરુષની આગળ અન્વય ન કરી શકાય. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨. સંબોધ પ્રકરણ જે ગચ્છમાં આવી (શાસ્ત્રબાધિત) મર્યાદા છે તે ગચ્છના સાધુ-સાધ્વીઓને નટોની મંડળી સમાન તું જાણ. (૭૨). कयसिंगारा अज्जा, सभासु पुरओट्ठिया कयकडक्खा। अहवा भोयणवेलासु इत्थीरज्जं न तं गच्छं॥७३॥ कृतशृङ्गारा आर्याः सभासु पुरतः स्थिताः कृतकटाक्षाः ।। અથવા મોનનતા, સ્ત્રીરાચંન . કરૂ I ... ૪૨૨ ગાથાર્થ– જે ગચ્છમાં શૃંગાર કરેલી અને કટાક્ષ કરનારી સાધ્વીઓ સભામાં આગળ બેસે છે, અથવા ભોજનવેળાએ (સાધુઓની ભોજનમાંડલીમાં) આવે છે તેને તું ગચ્છ નહિ કિંતુ સ્ત્રીરાજય જાણ. (૭૩) इइ बहुहा सावज्जं, जिणपडिकुटुंच गरहियं लोए। .... ને સેવંતિ લુમાં, વસતિ વસતિ નિમા ૭૪ . . इति बहुधा सावद्यं जिनप्रतिकुष्टं च गहितं लोके । થે સેવને માન પુર્વત્તિ વાસ્થતિ નિર્ધા : I ૭૪i .... ૪૨૨ इहपरलोयहयाणं, सासणजसघाईणं कुदिट्ठीणं । कह जिणदसणमेसि, को वेसो किं च नमणाइ ॥७५ ॥ इहपरलोकहतानां शासनयशोघातिनां कुदृष्टीनाम् । કર્થ નિનનમેતેષાં વસે વેપ: શિશ નમનતિ II 94 ............૪૨૪ ગાથાર્થ– સંયમધર્મથી રહિત જેઓ આ પ્રમાણે અનેક પ્રકારના જિનનિષિદ્ધ અને લોકમાં નિદાયેલા પાપવાળા કુમાર્ગને સેવે છે, આવા કુમાર્ગને પોતે આચરે છે અને બીજાઓની પાસે આચરાવે છે, તેમનો આ લોક પરલોક હણાયેલો છે, તેઓ શાસનના યશનો ઘાત કરનારા છે, મિથ્યાદષ્ટિ છે, એમને જિનેશ્વરો ઉપર શ્રદ્ધા કેવી રીતે હોય? એમનો વેષ શો? એમને નમન વગેરે શું? અર્થાત્ એમને જિનેશ્વરો ઉપર શ્રદ્ધા ન હોય, એમનો વેષ પણ નકામો છે, એમને વંદન વગેરે ન કરવું જોઈએ. (૭૪-૭૫) बाला वयंति एवं, वेसो तित्थंकराण एसो वि । नमणिज्जो धिद्धी अहो सिरसूलं कस्स पुक्करिमो ॥७६ ॥ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ......... ४१५ बाला वदन्त्येवं वेषस्तीर्थंकराणामेषोऽपि । नमनीयो धिग् धिगहो शिरःशूलं कस्य पूत्कुर्मः ॥ ७६ ॥ ગાથાર્થ— આ પણ વેષ તીર્થંકરોનો છે=તીર્થંકરોએ કહેલો છે, તેથી આ વેષ પણ નમવા યોગ્ય છે, એમ અજ્ઞાન જીવો બોલે છે. ધિક્કાર હો. अहो ! खा भस्तऽशून छे. सभे होनी खागण पोझर झरीखे ? (७६) लोयाणं पुरओ, वयंति एवं खु किं करिस्सामो । सामग्गीअभावाओं, वक्कजडाणं पुणो कालो ॥ ७७ ॥ ते लोकानां पुरतो वदन्त्येवं खलु किं करिष्यामः । सामग्र्यभावाद् वक्रजडानां पुनः कालः ॥ ७७ ॥ दूसमकाले दुलहो, विहिमग्गो तंमि चेव कीरंते । जायइ तित्थुच्छेओ, तम्हा समए पवत्तव्वं ॥ ७८ ॥ दुष्षमकाले दुर्लभो विधिमार्गस्तिस्मिश्चैव क्रियमाणे । जायते तीर्थोच्छेदस्तस्मात् समये प्रवर्तितव्यम् ॥ ७८ ॥ . पुव्वं पवयणभणिया, विहिपुण्णा साहुसावगा कत्थ । जम्हा ते सिवगमणा, संपइ मुक्खस्स विच्छेए ॥ ७९ ॥ पूर्वं प्रवचनभणिता विधिपूर्णा: साधु - श्रावकाः कुत्र ? । यस्मात् ते शिवगमनाः संप्रति मोक्षस्य विच्छेदः ॥ ७९ ॥ धिइसंघयणबलाइ, हाणी इह जिणवरेहिं निद्दिट्ठा । को भेओ सुहअसुहाण केसिंचिय कुग्गहो एसो ॥ ८० ॥ धृति - संहनन- बलादिहानिरिह जिनवरैर्निर्दिष्टा । भेदः शुभाशुभानां केषाञ्चिदेव कुग्रह एषः ॥ ८० ॥ बहुजणपवित्तिमित्तं, लोयपवाहेण किज्ज धम्मो । जड़ निम्मलं मणं चिय, तो सव्वत्थावि पुण्णफलं ॥ ८१ ॥ बहुजनप्रवृत्तिमात्रं लोकप्रवाहेन क्रियते धर्मः । यदि निर्मलं मन एव तर्हि सर्वत्रापि पुण्यफलम् ॥ ८१ ॥ ૨૨૩ For Personal & Private Use Only ४१६ ४१७ .......... ४१८ ४१९ .............४२० Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ : સંબોધ પ્રકરણ ગાથાર્થ– અજ્ઞાન લોકોની આગળ આ પ્રમાણે (=૭૭મી ગાથાથી ૮૧મી ગાથા સુધી કહેવામાં આવે છે તે પ્રમાણે) બોલે છે. મોક્ષમાર્ગ સાધવાની પૂર્ણ સામગ્રી ન હોવાથી અમે શું કરીએ ? વળી વક્ર-જડ જીવોનો કાળ છે. (૭૭) અવસર્પિણીના પાંચમા આરારૂપ આદુષમકાળમાં, વિધિમાર્ગનું ( શાસ્ત્રાનુસારી ધર્મના આચરણનું) પાલન દુર્લભ છે. તે વિધિમાર્ગને જ આચરવામાં આવે તો તીર્થનો ઉચ્છેદ થઈ જાય. તેથી સમય પ્રમાણે વર્તવું જોઇએ. (૭૮) વિધિનું પૂર્ણ પાલન કરનારા શાસ્ત્રમાં કહેલા પૂર્વના સાધુઓ અને શ્રાવકો ક્યાં? અર્થાત્ તે સાધુઓ અને શ્રાવકોની તોલે અમે આવી શકીએ તેમ નથી. કારણ કે તે સાધુઓ અને શ્રાવકો મોક્ષમાં જનારા હતા. હમણાં તો મોક્ષનો વિચ્છેદ છે. (૭૯), જિનેશ્વરોએ આ કાળમાં ધીરજની ( મનોબળની) અને સંઘયણબળ વગેરેની હાનિ કહી છે. તેથી શુભ-અશુભનો ભેદ શો કરવો? અર્થાત્ આ ધર્મક્રિયા શુભ છે, આ ધર્મક્રિયા અશુભ છે એવો ભેદ પાડવો બરોબર નથી. તેથી ઘણા લોકો જે ધર્મ કરે તે જ ધર્મ કરવો જોઈએ. જો મન નિર્મલ જ છે તો બધે ય પુણ્યફળ છે. આવો કદાગ્રહ કેટલાકોનો જ છે, અર્થાત આવો કદાગ્રહ કેટલાકોનો જ છે, બધાનો નથી. (૮૦-૮૧) एयारिस दुव्वयणं, भासंता अप्पणो पमायंता । बुइंति भवसमुद्दे, बुड्डावंता परेसि पि ॥८२ ॥ एतादृशं दुर्वचनं भाषमाणा आत्मनः प्रमाद्यन्तः । તૂતિ મવસમુદ્ર બ્રોડયન્ત પોષામપિ || ૮ર II . ગાથાર્થ– આવાં દુર્વચનો બોલતા અને પ્રમાદ કરતા અજ્ઞાનીઓ જાતે ભવસમુદ્રમાં ડૂબે છે અને બીજાઓને પણ ડૂબાવે છે. (૮૨) पवयणनामग्गाहं, वक्खाणे जो करेइ विगहाइ। कामत्थहासविह्मियकारि किर मुद्धबालाणं ॥८३ ॥ प्रवचननामग्राहं व्याख्याने यः करोति विकथादि। માર્થહાસ્યવસ્મિતારિ વિહત મુધવાતાનામ્ II ૮૩ I ..............૪રર For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ बज्झब्धंतरगंठिं, धरइ सया भासइ पुण जणाणं । दूसमदोसेण जओ समणाणं दुल्लहसामग्गी ॥ ८४ ॥ बाह्याभ्यन्तरग्रन्थि धरति सदा भाषते पुनर्जनानाम् । દુષ્પમોભેળ યતઃ શ્રમળાનાં પુર્ણમા સામગ્રી ॥ ૮૪ .................. ગાથાર્થ— વ્યાખ્યાનમાં જે પ્રવચનનું નામ લઇને અર્થાત્ હું શાસ્ત્રનો ઉપદેશ આપું છું એમ કહીને મંદબુદ્ધિ અજ્ઞાન જીવોને વિકથા (ધર્મમાં અનુપયોગી) વગેરે કરે છે, કામ અને અર્થનો ઉપદેશ આપે છે, હાસ્યને કરનારું કહે છે અર્થાત્ શ્રોતાઓને હસાવવા માટે કહે છે, વિસ્મયને કરનારું કહે છે, અર્થાત્ શ્રોતાઓને વિસ્મય પમાડવા માટે કહે છે, જે સદા બાહ્ય-અત્યંતર ગ્રંથિને ધારણ કરે છે, અને (પોતાના દોષોનો બચાવ કરવા માટે) લોકોની આગળ અવસર્પિણીના પાંચમા આરારૂપદુષમકાળના દોષથી સાધુઓને (શાસ્ત્ર પ્રમાણે વર્તવા માટે જરૂરી) સામગ્રી દુર્લભ છે એમ કહે છે, તે પોતે ડુબે છે અને બીજાઓને પણ ડુબાવે છે. (૮૩-૮૪) जड़ कहमति जत्थ गणे, भिक्खुजणा संजमे कुसीला य । जड़ सूरि सुद्धधम्म - द्विओ हविज्ज त्थ सो गच्छो ॥ ८५ ॥ यदि कथमपि यत्र गणे भिक्षुजनाः संयमे कुशीलाश्च । यदि सूरिः शुद्धधर्मस्थितो भवेदत्र स गच्छः ॥ ८५ ॥ .. ............ ૪૨૪ ગાથાર્થ— જે ગણમાં કોઇ પણ રીતે સાધુઓ સંયમમાં શિથિલ હોય તો પણ જો આચાર્ય શુદ્ધ (સંયમ) ધર્મમાં રહેલા હોય તો તે (સુ)ગચ્છ છે. (૮૫) संजमहीणा मुणिणो, जत्थ गणे हुंति सो वि मुत्तव्वो । जड़ सूरि कुमग्गपरो, सोवागकुलुव्व भव्वेहिं ॥ ८६ ॥ संयमहीना मुनयो यत्र गणे भवन्ति सोऽपि मोक्तव्यः । यदि सूरिः कुमार्गपरः श्वपाककुलवद् भव्यैः ॥ ८६ ॥ ૨૨૫ ४२५ ગાથાર્થ— જે ગણમાં મુનિઓ સંયમથી રહિત હોય અને જો આચાર્ય જિનાજ્ઞાથી વિરુદ્ધ માર્ગમાં રહેલા હોય તો તે ગણનો પણ ભવ્યજીવોએ ચાંડાળના કુળની જેમ ત્યાગ કરવો (૮૬) For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ २२६ . સંબોધ પ્રકરણ निम्मलजलसंपुण्णो, सोवागंधुव्व गरहणिज्जो सो। तिविहेण तस्स संगो, वज्जेयव्वो सुसाहूहिं ॥८७॥ निर्मलजलसंपूर्णः श्वपाकान्धुवद् गर्हणीयः सः । त्रिविधेन तस्य सङ्गो वर्जनीयः सुसाधुभिः ॥ ८७ ॥.. ............. ४२६ ગાથાર્થ તે ગણ નિર્મલજળથી ભરેલા ચંડાળના કૂવાની જેમ निंदनीय छ. सुसानोभे तनोतना संगनो भन-वयन-या मेम . त्रिविधी. त्या ४२वी. (८७) नियतणुसायनिमित्तं, आहाकम्मं अणेसणिज्जं च। जो भुंजइ आयरिओ, संजमकामीहिं मुत्तव्वो ॥८॥ निजतनुशातनिमित्तमाधाकर्ममनेषणीयं च । यो भुनक्त्याचार्यः संयमकामिभिर्मोक्तव्यः ॥ ८८ .......... ४२७ ગાથાર્થ-જે આચાર્ય પોતાના શરીરની શાતા માટે આધાકર્મદોષવાળા અનેષણીય આહારનું ભોજન કરે છે તે આચાર્યનો સંયમકામી સાધુઓએ त्या ४२पो लोस. (८८) जत्थ य अज्जासंगी, आयरिओ सव्वदव्वसंगहिओ। उम्मग्गपक्खकरणो, अणज्जमिच्छव्व मुत्तव्वो ॥८९॥ यत्र चार्यासङ्गी आचार्यः सर्वद्रव्यसंग्रहितः। . उन्मार्गपक्षकरणोऽनार्यम्लेछवद् मोक्तव्यः ॥ ८९ ॥ .............. ४२८ ગાથાર્થ– જે ગણમાં આચાર્ય સાધ્વીઓના સંગવાળો (=સાધ્વીઓને સદા સાથે રાખતો હોય) સર્વદ્રવ્યોનો સંગ્રહ કરનારો હોય =પરિગ્રહને વધારનારા હોય), જિનાજ્ઞાવિરુદ્ધ માર્ગનો પક્ષ કરનારો હોય, તે ગણનો मनायलेनी भ. त्या ४२वो. (८८) मूलगुणेहि विमुक्कं, विज्जाकलियं पि लद्धिसंलिद्धं । उत्तमकुले वि जायं, निद्धाडिज्जइ तयं गच्छं ॥९०॥ मूलगुणैर्विमुक्तं विद्याकलितमपि लब्धिसंपन्नम् । उत्तमकुलेऽपि जातं निर्घाट्यते तकं गच्छम् ॥ ९० ॥..... ......... ४२९ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૨૭ ગાથાર્થ આકાશગામિની વગેરે વિદ્યાથી યુક્ત હોય, અણિમાદિ લબ્ધિઓને પામેલો હોય, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય તો પણ મૂલગુણોથી રહિત મુનિને જ્યાં બહાર કાઢવામાં આવે છે તેને તું ગચ્છ भरा. (८०) वत्थोवगरणपत्ताइ, दव्वं नियनिस्सएण संगहियं । गिहिगेहंमि य जेसिं, ते किणिणो जाण न हु मुणिणो ॥ ९१ ॥ वस्त्रोपकरणपात्रादिद्रव्यं निजनिश्रितेन संगृहीतम् । गृहिगृहे च येषां तान् क्रयिणो जानीहि न ते मुनयः ॥ ९१ ॥......... ४३० ગાથાર્થ— જેમણે વસ્ત્ર-ઉપકરણ-પાત્ર વગેરે વસ્તુનો પોતાની નિશ્રાથી (=પોતાની માલિકીથી) ગૃહસ્થના ઘરે સંગ્રહ કર્યો છે તેમને તું जरीहनारा भएा, भुनिखो न भए. (८१) जे पवयणं भणित्ता, गिहिपुरओ कंखए धणं ताओ । ते णाणविक्किणो पुण, मिच्छत्तपरा न ते मुणिणो ॥ ९२ ॥ ये प्रवचनं भणित्वा गृहिपुरतः काङ्क्षते धनं तेभ्यः । ४३१ ते ज्ञानविक्रयिणः पुनर्मिथ्यात्वपरा न ते मुनयः ॥ ९२ ॥ ગાથાર્થ જેઓ ગૃહસ્થોની આગળ પ્રવચન કહીને (પ્રવચન કરવા નિમિત્તે) ગૃહસ્થોની પાસેથી ધનને ઇચ્છે છે=માગે છે, મિથ્યાત્વમાં रहेला तेजो ज्ञानने वेथनारा छे, भुनिखो नथी. (९२) अप्पावराहठाणे, कुव्वंति सदप्पओ महादंडं । तं धूमधामगहियं, सप्पुव्व सया विवज्जिज्जा ॥ ९३ ॥ अल्पापराधस्थाने कुर्वन्ति स्वदर्पतो महादण्डम् । तं धूमधामगृहीतं सर्पवत् सदा विवर्जयेत् ॥ ९३ ॥ . ४३२ ગાથાર્થ— જે અલ્પ પણ અપરાધમાં પોતાના અભિમાનથી મહાદંડ કરે છે, ક્રોધ-અહંકારથી ગ્રહણ કરાયેલા (=પકડાયેલા) તેનો સર્પની જેમ સદા ત્યાગ કરે. (૯૩) धूमं पयंडकोहणसीलं सुविहियपओससंजणयं । नियआणाभंगेण य, करंति फग्गुप्पगिट्ठगुणं ॥ ९४ ॥ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સંબોધ પ્રકરણ धूमं प्रचण्डक्रोधनशीलं सुविहितप्रद्वेषसंजनकम् । નિગારામન ર ર્વત્તિ | પ્રકૃષ્ટપુળમ્ II ૨૪ . ...જરૂર ગાથાર્થ– પ્રબળ ક્રોધ કરવાના સ્વભાવવાળા અને પોતાની આજ્ઞાનો ભંગ કરવાના કારણે સુવિહિત સાધુઓ ઉપર દ્વેષ કરનારને ધૂમ કહે છે, અર્થાત્ તેની “ધૂમ” એવી સંજ્ઞા છે. ધૂમ જીવો ઉત્તમ ગુણોને નકામા (નિષ્ફળ) કરે છે. (૯૪) धामं गारवरसियं, नियपूयामाणसमुद्दउक्चरिसं। लोगववहारदसणगव्वेण गुणाण निकरणं ॥१५॥ धाम गारवरसिकं निजपूजामानसमुद्रोत्कर्षम् । નોકવ્યવહાર્શનાર્વેન જુણાનાં નિરમ્ | ૨૬ / ............. ૪૩૪ ગાથાર્થ– આદરના રસવાળા તથા સ્વપૂજા અને સ્વમાનરૂપ સમુદ્રના ઉત્કર્ષવાળાને ધામ કહે છે, અર્થાત્ તેની ધામ' એવી સંજ્ઞા છે. ધામ જીવો લોકાચરણના દર્શનરૂપ ગર્વથી ગુણોનો નાશ કરે છે. વિશેષાર્થ– અહંકારી માણસ પોતાનો આદર થાય એમ તલસતો હોય છે. માટે અહીં અહંકારને આદરના રસવાળો કહ્યો છે. તથા પોતાની પૂજા થાય, પોતાને માન મળે એવી ઉત્કટ લાલસાવાળો હોય. માટે અહીં અહંકારને સ્વપૂજા અને સ્વમાનરૂપ સમુદ્રના ઉત્કર્ષવાળો કહ્યો છે. અહંકારી માણસમાં આદર સ્વપૂજા અને સ્વમાનની ભૂખ હોય છે. આથી. આ બધું મળે એ માટે તે લોકાચરણ તરફ નજર કરે છે. પણ જિનાજ્ઞા તરફ નજર ન કરે. લોકાચરણને અનુસરે તો લોકો તેને આદર વગેરે આપે. પૂર્વે કહ્યું તેમ અજ્ઞાન લોકો ઘણા લોકો જે ધર્મ કરે તે જ ધર્મ કરવો જોઈએ એવું માનનારા હોય છે. આથી મોટાભાગના ધાર્મિક લોકો પણ લોકાચરણ તરફ નજર કરનારા હોય છે. આથી તે જીવો લોકાચરણ તરફ જોનારાઓને આદર વગેરે આપે તે સહજ છે. આથી અહંકારી લોકાચરણ તરફ નજર કરે પણ જિનાજ્ઞા તરફ નજર ન કરે. અહંકારના કારણે લોકાચરણ તરફ નજર કરવાના કારણે ગુણોનો નાશ થાય એ સહજ છે. આથી જ ઉપદેશપદ અને દર્શનશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે–“વિવેકી જીવોએ તો જે ધર્માનુષ્ઠાન અરિહંત પરમાત્માની For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૨૯ આજ્ઞાને અનુસરતું હોય તે જ ધર્માનુષ્ઠાન આચરવું જોઇએ. ધર્માર્થીએ ઘણા લોકો શું કરે છે તે ન જોવું જોઇએ. કારણ કે આત્મકલ્યાણના અર્થી લોકો બહુ થોડા જ હોય છે.” (૯૫) जह सीसाइ निर्कित, कोइ सरणागयाण जीवाण । तह गच्छ्मसारंतो, गुरू वि सुत्ते जओ भणिओ ॥ ९६ ॥ यथा शीर्षाणि निकृन्तति कोऽपि शरणागातानां जीवानाम् । तथा गच्छमसारयन् गुरुरपि सूत्रे यतो भणित: ॥ ९६ ॥ ........... 8 ગાથાર્થ— જેવી રીતે કોઇ શરણે આવેલા જીવોના મસ્તકોને કાપે છે, તેવી રીતે ગચ્છની સારણા ન કરનાર ગુરુ પણ તેવો છે. કારણ કે સૂત્રમાં આચાર્યને નીચેની ગાથામાં કહેવાશે તેવો કહ્યો છે. (૯૬) उम्मग्गंमि पविट्टो, उम्मग्गपरूवओ सहायकरो । सुविहियजणपडिकूलो, आयरिओ वि तहा जाण ॥ ९७ ॥ उन्मार्गे प्रविष्ट उन्मार्गप्ररूपकः सहायकरः । સુવિહિતનનપ્રતિભૂત આવાૌંપિ તથા નાનીહિ ॥ ૬૭ | ............ ગાથાર્થ— ઉન્માર્ગ(=સૂત્રવિરુદ્ધ માર્ગ)માં પ્રવેશેલો, ઉન્માર્ગનો પ્રરૂપક, ઉન્માર્ગમાં સહાય કરનાર અને સુવિહિત સાધુઓને પ્રતિકૂળ, એવા આચાર્યને પણ તેવો (શરણે આવેલાઓના મસ્તકોને કાપનાર જેવો) તું જાણ. (૯૭) जे लोइयकज्जरया, धणट्टिणो भत्तलोयकयथुणणा । सुविहियजणाण अहिया, ते पासंडा कुसीला य ॥ ९८ ॥ ये लौकिक कार्यरता धनार्थिनो भक्तलोककृतस्तवनाः । સુવિદિતનનાનામહિતાન્તે પાવડા: રુશીનાથ ॥ ૧૮ । ................. ગાથાર્થ— જેઓ લૌકિક કાર્યો કરવામાં રત છે, ધનના અર્થી છે, ભક્તલોકની પ્રશંસા (=ખુશામત) કરનારા છે, અને સુવિહિત લોકોનું (=શ્રમણોનું) અહિત કરનારા છે, તેઓ પાખંડી (=લોકમાં માનસન્માન મેળવવા માટે ધર્મનો ઢોંગ કરનારા) અને કુશીલ (=જિનોક્ત શ્રમણાચારોથી) રહિત છે. (૯૮) For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંબોધ પ્રકરણ अगीयत्थकुसीलेहिं संगं तिविहेण वोसिरे। मुक्खमग्गम्मि मे विग्धं पहंमी तेणगं जहा ॥९९ ॥ अगीतार्थकुशीलैः सङ्गं त्रिविधेन व्युत्सृजति। मोक्षमार्गे मम विघ्नः पथि स्तेनको यथा ॥ ९९ ॥.......... ४३८ ગાથાર્થ– અગીતાર્થ અને કુશીલોનો સંગ માર્ગમાં ચોરની જેમ મોક્ષમાર્ગમાં મને વિઘ્નરૂપ છે એમ માનીને તેમની સાથેના સંગને મનवयन-याथी मेम त्रिविधे त्याग ४३. (८८) आयरियप्पमुहा य, एयारिच्छा य हुंति जत्थ गणे। । किंपागफलयसरिसो, संजमकामीहिं मुत्तव्वो ॥१०० ॥. आचार्यप्रमुखाश्चैतादृशाश्च भवन्ति यत्र गणे। किम्पाकफलसदृशः संयमकामिभिर्मोक्तव्यः ॥ १०० ॥ ............ ४३९ ગાથાર્થ– જે ગણમાં આવા આચાર્ય વગેરે હોય, કિંપાકફલ સમાન ते. गाने संयमना सामोभे छोडी पो. (१००) वरं वाही वरं मच्चू वरं दारिद्दसंगमो। वरं अरपणे वासो, य मा कुसीलाण संगमो ॥१०१॥ . वरं व्याधिरं मृत्युवरं दारिद्रयसङ्गमः। वरमरण्ये वासश्च मा कुशीलानां सङ्गमः ॥ १०१ ॥........... ४४० ગાથાર્થ– વ્યાધિ હજી સારો, મૃત્યુ હજી સારું, અરણ્યમાં વાસ હજી सारी, ५९ शाहीनो संग ४२॥ ५९॥ सारी नथी. (१०१) हीणायारो वि वरं, मा कुसीलाण संगमो भई । जम्हा हीणो अप्पं, नासइ सव्वं हु सीलनिहिं ॥१०२ ॥ हीनाचारोऽपि वरं मा कुशीलानां सङ्गमो भद्रम् । यस्माद् हीनोऽल्पं नाशयति सर्वं खलु शीलनिधिम् ॥ १०२ ॥ ...... ४४१ ગાથાર્થ– હીન આચારવાળો હજી સારો, પણ કુશીલોનો સંગ જરા પણ કલ્યાણકારી નથી. કારણ કે હીન આચારવાળો (સંગ કરનારનું) અલ્પ નાશ કરે છે, કુશીલોનો સંગ સઘળાય ચારિત્રનિધિનો નાશ કરે छ. (१०२) For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ગુરુ અધિકાર વિભાગ-૧ अंबस्स य निंबस्स य दोण्हं पि समागयाइं मूलाई। संसग्गीए विणट्ठो अंबो निंबत्तणं पत्तो ॥१०३ ॥ आम्रस्य च निम्बस्य च द्वयोरपि समागते मूले। संसक्त्या विनष्ट आम्रो निम्बत्वं प्राप्तः ॥ १०३ ॥...................... ४४२ ગાથાર્થ– કડવા લીમડાના પાણીથી વાસિતભૂમિમાં આમ્રવૃક્ષ ઉત્પન્ન થયું, એ બંને વૃક્ષનાં મૂળિયાં ભેગાં થયાં. તેથી આંબો લીમડાના સંગથી 5340=zsqusmuो थयो. (१०3) (पंयवस्तु-॥था-७३६) जो जारिसेण मित्ति, करे अचिरेण तारिसो होइ। कुसुमेहि सह वसंता; तिला वि तग्गंधिया हुंति ॥१०४ ॥ यः यादृशेन मैत्री करोत्यचिरेण तादृशो भवति । कुसुमैः सह वसन्तस्तिला अपि तद्गन्धिनो भवन्ति ॥ १०४ ॥ ..... ४४३ ગાથાર્થ– જે જોવાની સાથે મૈત્રી (=સંબંધ) કરે છે તે જલદી તેના જેવો થાય છે. ફૂલોની સાથે રહેલા તલ પણ પુષ્યના ગંધવાળા જ બની य छे. (१०४) (पंयवस्तु-था-७३१) :: पूर्वपक्ष-(अत्र नोदकः) . सुचिरं पि अच्छमाणो, वेरुलिओ कायमणीअउम्मीसो। न उवेइ कायभावं, पाहन्नगुणेण नियएण ॥१०५॥ . सुचिरमपि तिष्ठन् वैडूर्यः काचमणिकोन्मिश्रः । नोपैति काचभावं प्राधान्यगुणेन निजकेन ॥ १०५ ॥ ..... ४४४ सुचिरं पि अच्छमाणो, नलथंभो उच्छुवाडमॉमि। .. कीस न जायइ महुरो, जइ संसग्गी पमाणं ते ॥१०६ ॥ सुचिरमपि तिष्ठन् नलस्तम्ब इक्षुवाटमध्ये। कस्मात् न जायते मधुरो यदि संसक्तिः प्रमाणं तव ॥ १०६ ॥....... ४४५ ગાથાર્થ– વૈડૂર્યમણિ ખરાબ કાચમણિની(=હલકા મણિની) સાથે લાંબા કાળ સુધી રહે છે, છતાં પોતાના નિર્મળ ગુણના પ્રભાવથી કાચ જેવો બની જતો નથી, એ પ્રમાણે સુસાધુ પણ પાસત્થા આદિની સાથે For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ .. સંબોધ પ્રકરણ સંબંધ રાખવા છતાં તેમના જેવો નહિ બને. તથા જો તમે સંગને (સંગની અસર થાય છે એ નિયમને) પ્રમાણ માનો છો તો નતંબ વૃક્ષ શેરડીના વાડામાં શેરડીની સાથે રહેતો હોવાથી શેરડીના સંગથી મધુર કેમ બનતો નથી? (૧૦૫-૧૦૬) (પંચવસ્તુક-ગાથા-૭૩૨-૭૩૩) ઉત્તરપક્ષ-(મારા માદ) भावुगअभावुगाणि अ, लोए दुविहाइ हुंति दव्वाइं। . વેત્નિ તત્વ મળી, માવુnો મન્નોિ ૨૦૧૭ | " भाव्याभाव्यानि च लोके द्विविधानि भवन्ति द्रव्याणि। વૈર્થતંત્ર મગરમાવ્યોચર્ચઃ || ૧૦૭ |......................... ૪૪૬ ગાથાર્થ દ્રવ્યો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. અન્યના સંગથી અન્ય જેવા બની જાય તે ભાવુક (Fભાવ્ય). અન્યનો સંગ થવા છતાં અન્ય જેવા ન બને તે અભાવુક (અભાવ્ય). આમ્રવૃક્ષ વગેરે ભાવુક દ્રવ્યો છે. નલસ્તંભ વૃક્ષ વગેરે અભાવુક દ્રવ્યો છે. વૈડૂર્યમણિ અન્ય કાચ વગેરેથી ભાવિત ન કરી શકાય તેવો અભાવુક દ્રવ્ય છે. (૧૦૭) (પંચવસ્તુક ગા-૭૩૪) जीवो अनाइनिहणो, तब्भावणभाविओ यं संसारे। खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥१०८ ॥ जीवोऽनादिनिधनस्तद्भावनाभावितश्च संसारे।।। fક્ષ સ માત્રને મીનનોવાનુમાન II ૨૦૮ I .... ૪૪૭ ગાથાર્થ– જીવ અનાદિ અનંત છે, અને સંસારમાં રહેલો જીવ પાસત્થા આદિએ આચરેલ પ્રમાદાદિ ભાવોથી ભાવિત બને છે. આથી તે સંસર્ગ દોષના પ્રભાવથી જલદી પ્રમાદાદિ ભાવોથી ભાવિત કરાયા છે.(૧૦૮) (પંચવસ્તુક ગા-૭૩૫). जह नाम महुरसलिलं, सागरसलिलं कमेण संपत्तं । पावेइ लोणभावं, मेलणदोसाणुभावेण ॥१०९ ॥ यथा नाम मधुरसलिलं सागरसलिलं क्रमेण संप्राप्तम् । પ્રાનોતિ નવાભાવે મીનરોવાનુમાન | ૨૦૧ ....... .४४८ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૩૩ ગાથાર્થ–મધુર પાણી અને સાગરનું પાણી એ બે ક્રમથી ભેગા થયા. તેમાં સંસર્ગદોષના પ્રભાવથી મધુર પાણી ખારું બની ગયું. (૧૦) (ઓઘ નિર્યુક્તિ ગાથા-૭૭૭, આવ.નિ. ગાથા-૧૧૩૧) एवं खुसीलवंतो, असीलवंतेहिं मीलिओ संतो। पावइ गुणपरिहाणिं, मेलणदोसाणुभावेण ॥११०॥ एवं खलु शीलवानशीलवद्भिर्मीलितः सन् । પ્રાનોતિ ગુણપરિહા મૌતનતોષાનુમાન | ૨૨૦ ................૪૪૨ ગાથાર્થ– એ પ્રમાણે આચારરહિતોની સાથે મળેલો આચારવાન સંસર્ગ દોષના પ્રભાવથી ગુણોની હાનિને પામે છે. (૧૧૦) आलावो संवासो, वीसंभो संथवो पसंगो य। हीणायारेहि समं, सव्वजिणिदेहि पडिकुट्टो ॥१११॥ आलापः संवासो विश्रम्भः संस्तवः प्रसङ्गश्च । હીનાવાર સાં સર્વનિને પ્રતિષ્ટ II ૨૨૨ II . .... ૪૫૦ ગાથાર્થ– “હીન આચારવાળા પાસત્કાદિકની સાથે આલાપ-વાતચીત, સંવાસ-તેની સાથે રહેવું, વિસંભ-વિશ્વાસ રાખવો, સંતવ-પરિચય કરવો અને પ્રસંગ એટલે વસ્ત્રાદિક લેવા-દેવાનો વ્યવહાર કરવો-તે બધાનો સર્વ જિનેન્દ્રોએ-ઋષભાદિક તીર્થકરોએ નિષેધ કર્યો છે-મનાઈ કરી છે-ના પાડી છે. અર્થાત્ પાસત્કાદિકની સાથે મુનિઓએ આલાપાદિક કાંઈ પણ કરવું નહીં.” (૧૧૧) (ઉપદેશમાળા-ગાથા-૨૨૩) उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो। संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ॥११२ ॥ उत्सूत्रमाचरन् बध्नाति कर्म सुचिक्कणं जीवः । સંસારું પ્રવર્ધતિ માયામૃષા ૨ વતિ ૨ા ૨૨૨ ... ૧૨ ગાથાર્થ– “આ જીવ ઉસૂત્ર (સૂત્ર વિરુદ્ધ) આચરણ કરતો અત્યંત ચીકણાં કર્મ બાંધે છે એટલે અતિ ગાઢનિકાચિત એવાં જ્ઞાનાવરણાદિ કર્મને આત્માના પ્રદેશો સાથે સંશ્લિષ્ટ કરે છે-ચોંટાડે છે. તેમજ સંસારને વધારે For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨૩૪ છે અને માયાતૃષા એટલે માયા સહિત અસત્ય ભાષણ-ખોટું બોલવુંસત્તરમું પાપસ્થાન કરે છે. અર્થાત્ તેમ કરવાથી તે અનંત સંસારની વૃદ્ધિ કરે છે. અનંત સંસાર વધારે છે.” (૧૧૨) (ઉપદેશમાળા-ગાથા-૨૨૧) जड़ गिण्हड़ वयलोवो, अहव न गिण्हूड सरीरवुच्छेओ । ', ४५२ पासत्थसंगमो वि य, वयलोवो तो वरमसंगो ॥ ११३ ॥ यदि गृह्णाति व्रतलोपोऽथवा न गृह्णाति शरीरविच्छेदः । पार्श्वस्थसङ्गमोऽपि च व्रतलोपस्ततो वरमसङ्गः ॥ ११३ ॥ ગાથાર્થ— “જો પાસસ્થાએ લાવેલા આહારાદિકને મુનિ ગ્રહણ કરે તો વ્રતનો-પાંચ મહાવ્રતનો લોપ થાય છે. અથવા જો તે ગ્રહણ ન કરે તો શરીરનો નાશ થાય છે. (બંને રીતે કષ્ટ છે.) પરંતુ જ્યારે પાસસ્થાનો સંગમાત્ર કરવાથી-સાથે રહેવાથી વ્રતનો લોપ થાય છે, ત્યારે તો તે પાસસ્થાનો અસંગ કરવો-સંગ ન કરવો તે જ શ્રેષ્ઠ છે-સારું છે.” અર્થાત્ શરીરનો નાશ ભલે થાય પણ પાસસ્થાનો સંગ ન કરવો તે તાત્પર્ય છેભાવાર્થ છે. (૧૧૩) (ઉપદેશમાળા-ગાથા-૨૨૨) મે एयारिसाण दुस्सीलयाण साहुपिसायाण भत्तिपुव्वं जे । वंदणनमंसणाइ, कुव्वंति ते महापावा ॥ ११४ ॥ एतादृशानां दुःशीलानां साधुपिशाचानां भक्तिपूर्वं ये । વન્દ્રન-નમસ્યનાવિ વન્તિ તે મહાપાપાઃ ॥ ૧૧૪ / ગાથાર્થ આવા પ્રકારના દુરાચારવાળા અને સાધુના વેષમાં પિશાચ જેવાઓને જે ભક્તિપૂર્વક વંદન-નમસ્કાર વગેરે કરે છે તે મહાપાપી છે. (૧૧૪) . ૪૧૨ ........ तेसिं गुरुबुद्धीए, पच्चक्खाणाइ धम्मणुद्वाणं । ધમ્મુત્તિ નાળ, વિહાં પદ્ધિત્તનુાં = । શ્પ ॥ .......... ४५४ तेषां गुरुबुद्ध्या प्रत्याख्यानादि धर्मानुष्ठानम् । ધર્મ રૂતિ જ્ઞાત્વા વિપત પ્રાયશ્ચિત્તયોગ્યું . II ? ગાથાર્થ— ધર્મ છે એમ સમજીને તેમની પાસે “આ ગુરુ છે” એવી બુદ્ધિથી પ્રત્યાખ્યાન વગેરે જે ધર્માનુષ્ઠાન કરે છે તે નિષ્ફળ છે, અને For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૩૫ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, અર્થાત્ તેમની પાસે પચ્ચખાણ વગેરે ४२नारामाने प्रायश्चित्त मापे. (११५) छलहुयं गुरुकज्जे, ममत्तबुद्धीए होइ मिच्छत्तं । लहुकिच्चे पणमासा, सट्टाणं धम्मसट्टाणं ॥११६ ॥ षड्लघुकं गुरुकार्ये ममत्वबुद्ध्या भवति मिथ्यात्वम् । लघुकार्ये पञ्चमासाः स्वस्थानं धर्मस्वस्थानम् ॥ ११६ ॥ . ............ ४५५ ગાથાર્થ– (આ ગાથાનો ભાવાર્થ સમજાઈ ગયો હોવા છતાં કેટલાક શબ્દોનો શબ્દાર્થ સમજમાં ન આવવાથી આ ગાથાનો અર્થ લખ્યો નથી.) दुस्सीलदव्वलिंगिजणाण तप्पक्खकारओ लोओ। उम्मग्गअविहिरायी, विहिपक्खे मच्छरधरो य ॥११७॥ दुःशीलद्रव्यलिङ्गिजनानां तत्पक्षकारको लोकः । उन्मार्गाविधिरागी विधिपक्षे मत्सरधरश्च ।। ११७ ॥ ................. ४५६ ગાથાર્થ– દુસચારી એવા દ્રવ્યલિંગી લોકોના પક્ષને કરનાર લોક ઉન્માર્ગનો અને અવિધિનો રાગી છે અને વિધિપક્ષ પ્રત્યે દ્વેષ કરનારો छ. (११७) સંઘનું સ્વરૂપ सो संघो न पमाणं, उम्मग्गपरूवयं च बहुलोयं । दृट्ठण भणंति संघ, संघसरूवं अयाणंता ॥११८ ॥ सः सङ्घो न प्रमाणमुन्मार्गप्ररूपकं च बहुलोकम् । । दृष्ट्वा भणन्ति सङ्घ सङ्घस्वरूपमजानन्तः ॥ ११८ ....... .....४५७ ગાથાર્થ– સંઘના સ્વરૂપને નહિ જાણનારા લોકો ઉન્માર્ગના પ્રરૂપક ઘણા લોકને જોઈને સંઘ કહે છે=આ સંઘ છે એમ કહે છે. પણ તે સંઘ 'प्रभा नथी. (११८) सहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स। आणाभट्टाओ बहु-जणाओ मा भणह संघुत्ति ॥ ११९॥ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સંબોધ પ્રકરણ सुखशीलात् स्वच्छन्दचारिणो वैरिणः शिवपथस्य। आज्ञाभ्रष्टाद् बहुजनाद् मा भणत सङ्घ इति ॥ ११९ ॥ ............. ४५८ ગાથાર્થ– સુખને જ ભોગવવાના સ્વભાવવાળા, સ્વચ્છંદચારી, મોક્ષમાર્ગના વૈરી અને જિનાજ્ઞાથી ભ્રષ્ટ બનેલા ઘણા લોકને તમે સંઘ न हो, अर्थात् ॥१॥ ५९॥ elt डोय तो ५० ते संघ नथी. (११९). देवाइदव्वभक्खण-तप्परा तह उमग्गपक्खकरा। साहुजणाण पओस-कारिणं मा भणह संघं ॥१२०॥ देवादिद्रव्यभक्षणतत्परान् तथोन्मार्गपक्षकरान्। साधुजनानां प्रद्वेषकारिणो मा भणत सङ्घम् ॥ १२० ।. .... ४५९ ગાથાર્થ– દેવદ્રવ્ય આદિ દ્રવ્યનું ભક્ષણ કરવામાં તત્પર, ઉન્માર્ગનો. પક્ષ કરનારા અને સાધુઓ ઉપર અતિશય દ્વેષ કરનારાઓને તમે સંઘ न हो. (१२०) अहम्मअनीईअणायार-सेविणो धम्मनीइपडिकूला।' साइपभिइचउरो वि, बहुया अवि मा भणह संघं ॥१२१॥ अधर्मानीत्यनाचारसेविणः, धर्मनीतिप्रतिकूलान् । साधुप्रभृतिचतुरोऽपि बहुकानपि मा भणत सङ्घम् ॥ १२१ ॥. .. ४६० ગાથાર્થ– ધર્મવિરુદ્ધ, મર્યાદા વિરુદ્ધ અને આચારવિરુદ્ધ વર્તનારા, ધર્મની મર્યાદાઓને પ્રતિકૂળ એવા સાધુ વગેરે ચારેયને ઘણા હોય તો ५९. तमे संघ न 52. (१२१) अम्मापियसारिच्छो, सिवघरथंभो य होइ जिणसंघो। जिणवरआणाबज्झो, सप्पुव्व भयंकरो संघो ॥१२२॥ अम्बापितृसदृशो शिवघरस्तम्भश्च भवति जिनसङ्घः । जिनवराज्ञाबाह्यः सर्पवद् भयङ्करः सङ्घः ॥ १२२ ।। ......... ४६१ ગાથાર્થ– જિનેશ્વરનો (=જિનેશ્વરની આજ્ઞાને માનનારો) સંઘ માતા-પિતા સમાન અને મોક્ષરૂપ ઘરના થાંભલા સમાન છે. જિનેશ્વરની આજ્ઞાથી બહાર રહેલો સંઘ સર્પની જેમ ભયંકર છે. (૧૨૨) For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ अस्संघ संघ जे, भांति रागेण अहव दोसेण । छेओ वामूहत्तं, पच्छित्तं जायए तेसिं ॥ १२३ ॥ એ असङ्घं सङ्घं ये भणन्ति रागेणाथवा द्वेषेण । छेदो व्यामूढत्वं प्रायश्चित्तं जायते तेषाम् ॥ १२३ ॥ ............. ४६२ ગાથાર્થ— જે લોકો જે સંઘ નથી તેને રાગથી કે દ્વેષથી સંઘ કહે છે છે અને તેમને છેદ પ્રાયશ્ચિત્ત આવે. (૧૨૩) મૂઢતા काऊण संघसद्दं, अव्ववहारं कुणंति जे केइ । पप्फोडिअसउणिअंडगं व ते हंति निस्सारा ॥ १२४ ॥ ........... ४६३ कृत्वा सङ्घशब्दमव्यवहारं कुर्वन्ति ये केचिद् । प्रस्फोटितशकुन्यण्डकमिव ते भवन्ति निःसाराः ॥ १२४ ॥ ગાથાર્થ જે કોઇ ‘આ સંઘ છે’ એમ સંઘ શબ્દનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર (શાસ્ત્રવિરુદ્ધ આચરણ કે સંઘમાં ન્યાય આપવાના પ્રસંગે ખોટો ન્યાય આપે) કરે છે તેઓ પક્ષીના ફોડેલા ઇંડાની જેમ નિઃસાર छे. (१२४) तेसिं बहुमाणं पुण, भत्तीए दिति असणवसणाइ । धम्मोत्ति नाऊणं, गुथाए तित्तिधंखाणं ॥ १२५ ॥ तेषां बहुमानं पुनर्भक्त्या ददत्यशनवसनादि । धर्म इति ज्ञात्वा गूथया तृप्तिर्ध्वाङ्क्षाणाम् ॥ १२५ ॥ ४६४ ગાથાર્થ તેમને ધર્મ છે એમ સમજીને બહુમાન અને ભક્તિથી આહાર-વસ્ત્ર વગેરે આપે છે તે વિષ્ઠાથી કાગડાઓની તૃપ્તિને કરે છે. (१२५) संघसमागममिलिया, जे समणा गारवेहिं कज्जाई । • साहिज्जेण करंता, सो संघाओ न सो संघो ॥ १२६ ॥ 3 ૨૩૭ सङ्घसमागममिलिता ये श्रमणा गारवैः कार्याणि । साहाय्येन कुर्वन्तः स सङ्घातो न स सङ्घः ॥ १२६ ॥ For Personal & Private Use Only ४६५ Page #253 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— સંઘના સંમેલનમાં ભેગા થયેલા જે સાધુઓ ૨સગારવ વગેરે ગારવને આધીન બનીને (વિવાદમાં ન્યાય આપવો વગેરે) કાર્યો સહાયથી કરે છે તે સંઘાત છે, પણ સંઘ નથી. ૨૩૮ વિશેષાર્થ— સહાયથી કરે છે, તે સંઘાત છે, સંઘ નથી– પોતે શિથિલાચારી હોય અને બીજાઓ એ શિથિલાચારમાં સહાયક બનતા હોય. આથી વિવાદમાં ન્યાય આપવાના સમયે સહાયક કરનારા ખોટા હોય તો પણ એમના પક્ષમાં રહે, તે રીતે કોઇ સાધુને અમુક શ્રાવકો સારા આહાર-વસ્ત્ર વગેરે આપવા દ્વારા એમને સહાયક બનતા હોય એથી સહાયક બનનારાઓ ખોટા હોય તો પણ એમના પક્ષમાં રહે, તેવી રીતે કોઇ શ્રાવકો પોતાના ભક્ત હોય, પોતાનો આદર-સત્કાર કરતા હોય એથી વિવાદમાં એના પક્ષમાં રહે. ગુરુતત્ત્વ વિનિશ્ચયના પહેલા ઉલ્લાસની ૧૪૦મી વગેરે ગાથાઓમાં સંઘ શબ્દનો શબ્દાર્થ જણાવતાં કહ્યું છે કે “માતા-પિતા વગેરે સંસારીઓના સંઘાતને (=સમૂહને) છોડીને અને સંયમસંઘાતને પામીને જ્ઞાન-ચારિત્રના સંધાતને એકઠો=પોતાના આત્મામાં રાખે તે સંધ છે. કારણ કે જે એકઠું કરે તે સંઘ, એવી સંઘ શબ્દની વ્યુત્પત્તિ છે. આનાથી વિપરીત હોય તે સંઘ નથી. સંધમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે રાગદ્વેષથી સમાધાન કરનાર, અથવા ન્યાય આપવાના પ્રસંગે રાગ-દ્વેષથી ન્યાય આપનાર, રાગ-દ્વેષના કારણે જ્ઞાન-ચારિત્રના સંઘાતને છોડી દે છે, અને સંસારીના કારણોમાં પોતાને જોડે છે. આથી પરમાર્થથી તે સંઘ નથી. રાગ-દ્વેષથી અસત્ય ન્યાય આપનાર તીર્થંકરની આશાતના કરે છે. આથી તે બોધિદુર્લભ બને છે. માટે માન-સન્માન કે સુંદર આહારાદિ આપનારાઓમાં કે સ્વજન આદિમાં રાગ કર્યા વિના અને બીજાઓમાં દ્વેષ કર્યા વિના ન્યાય આપવો જોઇએ. (૧૨૬) जे साहज्जे वट्टइ, आणाभंगे पवट्टमाणाणं । मणवायाकाएहिं समाणदोसं तयं बिंति ॥ १२७ ॥ यः साहाय्ये वर्तते आज्ञाभङ्गे प्रवर्तमानानाम् । મનો-વા-જાયૈ: સમાનદ્દોવું તર્ક ધ્રુવન્તિ ।। ૧૨૭ II For Personal & Private Use Only ४६६ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ગુરુ અધિકાર વિભાગ-૧ ગાથાર્થ– આજ્ઞાભંગમાં પ્રવર્તનારાઓને મન-વચન-કાયાથી સહાય કરવામાં જે પ્રવર્તે છે તેને તીર્થકરો સમાન દોષવાળો કહે છે. અર્થાત્ આજ્ઞાભંગમાં પ્રવર્તનારાઓને જે દોષ થાય છે, તે જ દોષ આજ્ઞાભંગમાં પ્રવર્તનારાઓને મન-વચન-કાયાથી સહાય કરનારને થાય છે. (૧૨) आणाभंगं दटुं, मज्झत्था ठिति जे तुसिणीआए। अविहिअणुमोयणाए, तेसि पि य होइ वयलोवो ॥१२८ ॥ आज्ञाभङ्गं दृष्ट्वा मध्यस्थास्तिष्ठन्ति ये तुष्णिकया। વિધ્યનુમોદનયા તેનામપિ પતિ વ્રતનોપ: II ૨૮ I ... ૪૬૭ ગાથાર્થ તીર્થકરની આજ્ઞાનો ભંગ થતો જાણીને જે લોકો ચૂપ રહે છે તેમના પણ વ્રતનો અવિધિની અનુમોદના કરવાના કારણે લોપ થાય છે. तेसि पि य सामण्णं, भटुं भट्टव्वया य ते हुंति। जे समणा कज्जाइ, वित्तरक्खाइ कुव्वंति ॥१२९ ॥ तेषामपि च श्रामण्यं भ्रष्टं भ्रष्टव्रताश्च ते भवन्ति । શ્રમ: વાયનિ વિત્તરણાલીનિ યુતિ ા ૨૬ II. ... ૪૬૮ ગાથાર્થ જે સાધુઓ ધનરક્ષણ વગેરે કાર્યોને કરે છે તેમનું પણ સાધુપણું અને વ્રતો ભ્રષ્ટ થાય છે. (૧૨) ___किंवा देइ वराओ, मणुओ सुद्ध वि धणी विभत्तो वि। आणाइक्कमणं पुण, तणुयं पि अणंतदुहहेऊ ॥१३०॥ .. किं वा ददाति वराको मनुजः सुष्ठ्वपि धनी विभक्तोऽपि । સાતિમાં પુનતનુવમર્થનન્ત:વહેતું: II ૨૨૦ .... ૪૬૨ ગાથાર્થ વિશેષ ભક્તિવાળો પણ અને અતિશય ધનવાન પણ બિચારો મનુષ્ય શું આપે ? પણ તીર્થંકરની આજ્ઞાનું અલ્પ ઉલ્લંઘન અનંત દુઃખનું કારણ છે. વિશેષાર્થ– કોઈ ધનવાન શ્રાવક કોઈ સાધુ ઉપર ભક્તિવાળો હોય, એથી તે સાધુ તેની ભક્તિને વશ બનીને વિવાદમાં તે ભક્ત શ્રાવક ખોટો હોવા છતાં ભક્ત શ્રાવકનો પક્ષ લે અને એ રીતે જિનાજ્ઞાનો ભંગ કરે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ : સંબોધ પ્રકરણ આવા સાધુને ઉદ્દેશીને અહીં કહેવામાં આવ્યું છે કે વિશેષ ભક્તિવાળો પણ અને અતિશય ધનવાન પણ બિચારો મનુષ્ય આપી આપીને શું આપે? બહુ બહુ તો સારા આહાર-પાણી અને માન-સન્માન વગેરે આપે. પણ એની ખાતર આજ્ઞાનો ભંગ કરવાથી ભવાંતરમાં આવનારાં દુઃખોથી તે નહિ બચાવી શકે. માટે સાધુએ જિનાજ્ઞાના પાલનમાં જ લક્ષ રાખવું જોઇએ. જિનાજ્ઞાનાપાલન પ્રસંગે ભક્તની શેહશરમમાંનતણાવું જોઈએ. (૧૩૦) तित्थयराराहणपरेण सुयसंघभत्तिजुत्तेण। आणाभट्ठजणंमी, अणुसट्टी सव्वहा देया ॥१३१॥ तीर्थंकराराधनपरेण श्रुतसङ्घभक्तियुक्तेन। નાનાપ્રટનનેડનુષ્ટિ સર્વથા યા | શરૂ I . ૪૭૦ ગાથાર્થ તીર્થકરની આરાધનામાં તત્પર તથા શ્રુત(=શાસ્ત્રો) અને સંઘ પ્રત્યે ભક્તિવાળા શ્રાવકે જિનાજ્ઞાથી ભ્રષ્ટ બનેલા લોકને બધી રીતે (=જે રીતે શક્ય હોય તે રીતે) શિખામણ આપવી જોઇએ. (૧૩૧) गब्भपवेसो वि वरं, भद्दकरो नरयवासपासो वि। मा जिणआणालोव-करे वसणं नाम संघे वि ॥१३२॥ गर्भप्रवेशोऽपि वरं भद्रको नरकवासपाशोऽपि । મા નિનારાનોપરે વસનું નામ સ પા રર .. ....... ૪૭૨ ગાથાર્થ– ગર્ભમાં પ્રવેશ થાય તે હજી સારું છે, નરકમાં વાસરૂપ ફાંસલો(=બંધન) પણ હજી સારો છે. પણ જિનાજ્ઞાનો ભંગ કરનાર સંઘની સાથે રહેવું સારું નથી. (૧૩૨) केइ भणंति मूढा, पासत्थाइजणस्स दंसणयं । जिणआसायणकरणं, भमंति तेणंतससारं ॥१३३ ॥ केचिद् भणन्ति मूढाः पार्श्वस्थादिजनस्य दर्शनकम् । નિનાશતા પ્રમત્ત તેગનન્તસંસારમ્ II રૂરૂ II .... ૪૭૨ ગાથાર્થ– કેટલાક મૂઢ પાર્થસ્થ આદિના ધર્મને કહે છે, અર્થાત પાસસ્થા આદિમાં ધર્મ છે એમ કહે છે. તેમનું આ કથન જિનની For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૪૧ આશાતનાને કરનારું છે. આથી આવા કથનથી તે મૂઢ જીવો અનંતકાળ સુધી સંસારમાં ભમે છે. (૧૩૩) जम्हा नेव जिणिदो, सावज्जरओ सगंथिसविभूसो। लोयप्पयारपक्खं, कुणमाणो छंदवयमाणो ॥१३४॥ यस्माद् नैव जिनेन्द्रः सावधरतः सग्रन्थिसविभूषः । તોલવારપક્ષે પુનઃ જીવનમ: II શરૂ૪ I ... ૪૭રૂ णो परवित्तीववहारकारओ सो हविज्ज कइया वि। तम्हा कुसीललिंगं, धम्मस्स विडंबणाहेऊ ॥१३५ ॥ नो परवृत्तिव्यवहारकारकः स भवेत् कदाऽपि । તષ્ણાતુ શનિ ધર્મસ્થ વિડમ્બનાદેતુઃ II શરૂવI .................. ૪૭૪ ગાથાર્થ– (પાસત્થા આદિમાં ધર્મનથી) કારણ કે જિનેશ્વરસાવધકાર્યમાં રક્ત ન હોય, બાહ્ય-અભ્યતર ગ્રંથિથી અને વિભૂષાથી સહિત ન હોય, લોક આચરણનો પક્ષ કરનાર ન હોય, સ્વરછંદપણે બોલનારા ન હોય, ક્યારે પણ બીજાની આજીવિકા માટે આચરણ કરનારા ન હોય, અર્થાત્ બીજાની આજીવિકા ચાલે એ માટે મંત્ર-તંત્ર કે દોરા-ધાગા કરનારા ન હોય. તેથી કુશીલનો વેષ ધર્મની વિડંબનાનું કારણ છે. | વિશેષાર્થ– અહીં ભાવાર્થ એ છે કે જો જિનેશ્વર આવા ન હોય તો તેમણે ઉપદેશેલા સાધુધર્મનું પાલન કરનારા આવા કેવી રીતે હોય? અર્થાત્ આવા ન જ હોય. સાધુઓ સાવધ કાર્યમાં રક્ત ન હોય, બાહ્યઅત્યંતર ગ્રંથિથી અને વિભૂષાથી યુક્ત ન હોય, લોકાચરણનો પક્ષ કરનારા ન હોય, સ્વચ્છંદપણે બોલનારા ન હોય, ક્યારે પણ બીજાની આજીવિકા માટે આચરણ કરનારા ન હોય, કુશીલો આ બધું કરે, માટે તેમનો વેષ ધર્મની વિડંબનાનું કારણ છે. (૧૩૪-૧૩૫) इय जाणिऊण दक्खा, कयावि न भणंति एस जिणवेसो। तहव्वलिंगमित्तं, इसिज्झयमाई य वित्तिकए ॥१३६ ॥ ... - इति ज्ञात्वा दक्षाः कदाऽपि न भणन्त्येष जिनवेषः । ત વ્યતિપાત્ર ઐષધ્વજ્ઞાવિ વ વૃત્તિ | શરૂદ ....... ૪૭, For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પ્રમાણે જાણીને કુશલ શ્રાવકો આ (કુશીલોનો વેષ) જિનવેષ છે એમ ક્યારે પણ બોલતા નથી. કુશીલોનો રજોહરણ વગેરે વેષ આજીવિકાનો નિર્વાહ કરવા માટે ધારણ કરેલો માત્ર દ્રવ્યવેષ છે. (૧૩૬) . बालाण हरिसजणणं, के वि य धारंति वेसमण्णयरं। उब्भडपंडुरवसणाइरहियं चिय सुविहियाभासं ॥१३७ ॥ बालानां हर्षजननं केऽपि च धरन्ति वेषमन्यतरम्। ટપ_વસનાલિહિતમેવ વિદિતાભાસમ્ II રૂ૭ . ... ૪૭૬ : ગાથાર્થ– કોઈક અજ્ઞાન જીવોને હર્ષ ઉત્પન્ન કરવા માટે ઉભટ ના હોય, સફેદ વસ્ત્રોથી રહિત હોય, અર્થાત વસ્ત્રો અત્યત ઉજળાં ન હોય, અને સુવિહિત સાધુઓનો જેવો વેષ હોય તેવા કોઈ પ્રકારના વેષને ધારણ કરે છે. (૧૩૭) रंगिज्जइ मइलिज्जइ, उवगरणाणि बगुव्व गमणाणि। धारंति धम्ममाया-पडलाणि सुविहियभमत्थं ॥१३८ ॥ रज्यन्ते मल्यन्ते उपकरणानि बकवद् गमनानि । ધાર્યાન્તિ ધર્મમાયાપદનાનિ સુવિદિતઝમાર્થમ્ II રૂ૮.I. .... ૪૭૭ ગાથાર્થ– કુશીલો ઉપકરણોને રંગે છે, મેલાં કરે છે–મેલાં વાપરે છે, બગલાની જેમ (કપટથી) ચાલે છે, સુવિહિત સાધુનો ભ્રમ ઉત્પન્ન કરવા (=અમે સુવિહિત સાધુઓ છીએ એવો ભ્રમ લોકોને થાય એ માટે) ધર્મમાં માયાસમૂહોને ધારણ કરે છે, અર્થાત વિવિધ રીતે માયા કરે છે. (૧૩૮) जणचित्तग्गहणत्थं, वक्खाणाइ करंति वेरग्गे। भासंति अत्तदोसा, साहुति जणावबोहटुं ॥१३९ ॥ जनचित्तग्रहणार्थं व्याख्यानादि कुर्वन्ति वैराग्ये । માષને માત્મોષાનું ‘સાધુ કૃતિ બનાવવધાર્થમ્ II રૂ? ..........૪૭૮ ગાથાર્થ લોકના ચિત્તને ગ્રહણ કરવા (=આકર્ષવા) માટે વૈરાગ્ય ભરેલા વ્યાખ્યાન વગેરે કરે છે. લોકને “આ લોક સારા છે એવું જ્ઞાન થાય એવું લાગે એ માટે પોતાના દોષોને બોલે છે. (૧૩૯) For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ २४३ आयरिआ उवझायाणं दोसा भासंति कण्णजाहेण । गाहिज्जइ जत्थ सुयं, पमायदोसी तितं भणइ ॥१४० ॥ आचार्या उपाध्यायानां दोषान् भाषन्ते कर्णजाधेन। ग्राह्यते यत्र श्रुतं प्रमाददोषीति तं भणति ॥ १४० ॥............ ४७९ ગાથાર્થ– આચાર્યો ઉપાધ્યાયોના દોષોને છૂપી રીતે કાનમાં કહે છે. જ્યાં ( જેની પાસેથી) શ્રુત ગ્રહણ કરવામાં આવે તેને તમે પ્રમાદ ोषवाछे सेम डे. (१४०) गिण्हंति गहावंति, य दव्वाइं नाणकोसवुड्किए। दंसइ किरियाडोवं, बाहिरओ बहियलोयाणं ॥१४१॥ गृह्णन्ति ग्राहयन्ति च द्रव्याणि ज्ञानकोशवृद्धिकृते। दर्शयति क्रियाटोपं बाह्यतो बहिर्लोकानाम् ॥ १४१ ॥ .............. ४८० ગાથાર્થ– જ્ઞાનભંડારની વૃદ્ધિ માટે ધનને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાવે છે. બહારના લોકોને(=અજ્ઞાન ભોળા લોકોને) બહારથી ક્રિયાનો मान२ तावे छे. (१४१) अण्णोण्णविसंवाओ, समुदायंमि वि मिलंति नो केसि । नियनियउक्चरिसेणं, सामायारिं विरोहंति ॥१४२ ॥ अन्योऽन्यविसंवादः समुदायेऽपि मिलन्ति नो केषाम् । निजनिजोत्कर्षेण सामाचारी विरोधयन्ति ॥ १४२ ॥...... • ગાથાર્થ– એક સમુદાયમાં પણ પરસ્પર વિસંવાદ હોય છે. (પરસ્પર) કોઈને મળતા નથી. પોતપોતાના ઉત્કર્ષથી એકબીજાની) સામાચારીનો विरो५ ७३ छ. (१४२) सव्वे वक्खाणपरा, सव्वे थिजणुवएससीला य।। अहच्छंदकप्पजप्पा, वयंति किं धम्मपरसक्खं ॥१४३ ॥ सर्वे व्याख्यानपराः सर्वे स्त्रीजनोपदेशशीलाश्च । यथाच्छन्दकल्पयाप्या वदन्ति किं धर्मपरसाक्ष्यम् ॥ १४३ ॥........ ४८२ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સંબોધ પ્રકરણ ગાથાર્થ–બધા વ્યાખ્યાન કરવામાં તત્પર છે. બધા સ્ત્રીલોકને ઉપદેશ આપવામાં રસિક છે. બધા સ્વચ્છંદી જેવા બનીને કાળ પસાર કરે છે. શું ધર્મ પરસાક્ષીએ છે? અર્થાત્ ધર્મ આત્મસાક્ષિક છે. એમ બોલે છે. વિશેષાર્થ– જિનાજ્ઞા મુજબ વર્તવાના બદલે સ્વેચ્છા પ્રમાણે વર્તે એથી લોકો તેમને કહે કે આ જિનાજ્ઞા વિરુદ્ધ છે ત્યારે તેઓ એવો જવાબ આપે કે કાળ પ્રમાણે અમે બરોબર કરીએ છીએ. લોકોને અમારા માટે જેમ કહેવું હોય તેમ ભલે કહે. અમે સાચા છીએ. ધર્મ આત્મસાક્ષિક છે, પરસાક્ષિક નથી. એથી બીજાઓ અમને ખોટા કહે, તેથી અમે ખોટાં બની જવાના નથી. આમ પોતે ખોટા હોવા છતાં પોતાનો ખોટો બચાવ કરે અને ધર્મ પરસાક્ષિક નથી એમ કહે. (૧૪૩). मंडलिजेमणिमाईववहारपरंमुहा असंबद्धा। सद्दकरा झंझकरा, तुमंतुमा पावतत्तिल्ला ॥१४४॥ . मण्डलिजेमनादिव्यवहारपराङ्मुखा असम्बद्धाः । ન્દિરા ફરતુમંત્મ: પાપતા II ૨૪૪ || ૪૮૩ ગાથાર્થ– માંડલીમાં ભોજન કરવું આદિ આચારથી વિમુખ બનેલા, પરસ્પર સંબંધ નહિ રાખનારા, મોટેથી બોલનારા, કલહ કરનારા, તુંકારાથી બોલાવનારા અને પાપકાર્ય કરવામાં તત્પર હોય. (૧૪૪) सिढिलालंबणकारणठाणविहारेहिं सव्वमायति । भत्तजणंगुणलेसो, वि भासति महमेरुसारिच्छो ॥१४५ ॥ शिथीलालम्बनकारणस्थानविहारैः सर्वं मिमते । મગન:શુલ્તશોપિ બાબતે મહાસંદશ // ૨૪I ....૪૪ ગાથાર્થ– શિથિલ આલંબન, શિથિલ કારણ, શિથિલ સ્થાન અને શિથિલ વિહારથી બધું માપે છે=નિશ્ચિત કરે છે, અર્થાત્ શિથિલ આલંબન વગેરેથી બધા દોષોને સેવે છે. ભક્તલોકના અલ્પ પણ ગુણને મોટા મેરુપર્વત સમાન કહે છે. (૧૪૫) धम्मकहाओ अहिज्जइ घरा घरं भमइ परिकहंतो य । #RUપરંવાર્દિ, ગતિં વદ્દ સવાર ૨૪૬ / For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ગુરુ અધિકાર વિભાગ-૧ धर्मकथा अध्येति गृहाद् गृहं भ्रमति परिकथयंश्च । કારપ્રામરતિ િવદત્યુપરછમ્ | ૨૪૬ II. ૪૮ ગાથાર્થ– ધર્મકથાઓને ભણે છે અને ધર્મકથાઓને કહેતો તે એક ઘરથી બીજા ઘરે ભમે છે, (ખોટાં) કારણો જણાવીને ઉપકરણો અધિક રાખે છે. (૧૪૬). एगागिच्छब्भमणं, सव्वत्थ वि अगणिऊण पज्जाओ। सव्वे अहमिदधम्मा नियमाणं परिभवोण्णस्स ॥१४७ ॥ एकाकीच्छाभ्रमणं सर्वत्राप्यगणयित्वा पद्याः । સર્વેહમિન્દ્રધમ નિનામાને પરિણવોચસ્થ I ૨૪૭ || ૪૮૬ ગાથાર્થ પોતાના પદને (=સાધુ પદને) અવગણીને ઈચ્છા પ્રમાણે એકલા સર્વસ્થળે ભમે છે. બધા ય અહમિંદ્ર સ્વભાવવાળા (=પોતાને જ સર્વથી મહાન માનનારા) છે. પોતાનો ઉત્કર્ષ અને બીજાનો પરાભવ કરે છે. (૧૪૭). नियकज्जे मिउवयणा, कयकिच्चे फरुसवयणभासिल्ला । अइमूढगूढहियया, चुण्णकणगुव्व रंगकरा ॥१४८ ॥ निजकार्ये मृदुवचनाः कृतकृत्ये परुषवचनभाषावन्तः। .. અતિમૂઢમૂહહૃદય સૂવાવ ૬૪: In ૪૮ I . ૪૮૭ ગાથાર્થ પોતાનું કામ સાધવાનું હોય ત્યારે કોમળ વચન બોલનારા અને પોતાનું કામ સિદ્ધ થઈ ગયા પછી કઠોર વચન બોલનારા, અતિશય મૂઢ (=જડ), ગૂઢ હૃદયવાળા અને ચુનાના કણિયા જેવા રંગવાળા હોય છે. વિશેષાર્થ-ચુનો જે વસ્તુની સાથે ભળે તેના જેવા રંગવાળો થઈ જાય છે, તેમ કુશીલો પોતાનો સ્વાર્થ સાધવા જેની સાથે રહે તેના જેવા બની જાય છે, અથવા જ્યારે જે પ્રસંગ હોય તે પ્રસંગને અનુરૂપ વર્તન કરનારા બની જાય છે, પણ તેમાં હેતુ પોતાનો સ્વાર્થ સાધવાનો હોય છે. (૧૪૮) ". अप्पंमि चरणधम्म, ठावंता संपयंमि समयंमि। विसयकसायधणंजय-जालाजलिया वि ते जाण ॥१४९ ॥ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ २४६ . સંબોધ પ્રકરણ आत्मनि चरणधर्म स्थापयतः साम्प्रते समये। विषयकषायधनञ्जयज्वालाज्वलितान् वि तान् जानीहि ॥ १४९ ॥ .. ४८८ ગાથાર્થ– વર્તમાન સમયમાં પોતાનામાં ચારિત્રધર્મને સ્થાપિત કરનારા : तेभने विषय-5षाय ३५ मानिनी पाणामोथी मणेदातुं 191. (१४८) . संजलंमि कसाए, चरणं कहियं जिणेहिं नन्नत्थ । पायं अभिण्णगंठि-प्पएसिणो ते मुणेयव्वा ॥१५०॥ सज्वलने कषाये चरणं कथितं जिनैर्नान्यत्र । प्रायोऽभिन्नग्रंथिप्रदेशिनस्ते ज्ञातव्याः ॥ १५० ॥.. ...........४८९ ગાથાર્થ– જિનેશ્વરોએ સંજવલન કષાયમાં ચારિત્ર કહ્યું છે, બીજા કષાયોના ઉદયમાં ચારિત્ર નથી. કુશીલોને પ્રાયઃ જેમણે ગ્રંથિસ્થાનનો मे यो नथी तेव. AL. (१५०) वत्थिव्व वायपुण्णो, अत्तुक्करिसेण जहा तहा लवइ । न वि सेवइ गीयत्थं, वत्थिव्व अदंसणिज्जो सो॥१५१॥ वस्तिवद् वातपूर्ण आत्मोत्कर्षेण यथा तथा लपति। नापि सेवते गीतार्थं वस्तिवददर्शनीयः सः ॥ १५१ ॥.............. ४९० ગાથાર્થ– વાયુથી પૂર્ણ બસ્તિની (=મસકની) જેમ સ્વોત્કર્ષથી જેમ તેમ બોલે છે. ગીતાર્થની સેવા કરતો નથી. આવો તે મળદ્વારની જેમ मशनीय छे. (१५१) थद्धो निविण्णाणो, परिभवइ जिणमयं अयाणंतो। तिणमिव मन्नइ भुवणं, न य पिच्छइ किंचि अप्पसमं ॥१५२॥ स्तब्धो निर्विज्ञानः परिभवति जिनमतमजानन् । तृणमिव मन्यते भुवनं न च पश्यति किञ्चिदात्मसमम् ॥ १५२ ॥.... ४९१ ગાથાર્થ અક્કડ, આત્મજ્ઞાનથી રહિત, જિનમતને નહિ જાણતો તે જિનમતનો પરાભવ કરે છે. જગતને તૃણસમાન માને છે. કોઇનેય પોતાના જેવો જોતો નથી, અર્થાત્ પોતાને બધાથી ઉચ્ચ તરીકે જુએ છે. (૧પર). बहु मन्नइ गिहिलोयं, गिहिणो संजमसहित्ति भण्णंति । . नय आणं मन्नंति, गुरूण गुरुनाणजुत्ताणं ॥१५३ ॥ १. वि भव्यय छ भने कुत्सा मधमा छ.. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ગુરુ અધિકાર વિભાગ-૧ बहु मन्यते गृहिलोकं गृहिणः संयमसहा इति भणन्ति । જ વાર મચનો ગુરુ ગુરુશાનયુplનામ્ II પર ..... . ૪૬૨ ગાથાર્થ-ગૃહસ્થજનનું બહુમાન કરે છે. (સાધુથી ગૃહસ્થોનું બહુમાન ન કરાય એમ કોઈ કહે તો) ગૃહસ્થો સંયમમાં સહાય કરનારા છે એમ કહે છે. ઘણા જ્ઞાનથી યુક્ત ગુરુની આજ્ઞાને માનતા નથી. (૧૫૩) गामं देसं च कुलं, सड्डा सड्डी ममत्तए कुणइ । वसहिघरुलेयणाइ, नंदिधणाई पवटुंति ॥१५४ ॥ ग्रामं देशं च कुलं श्राद्धान् श्राद्धी ममत्वके करोति। વતિ દોસ્ત્રોવનવિ બિનનિ પ્રવઈયો ગાથાર્થ ગામ, દેશ, કુળ, શ્રાવકો, શ્રાવિકાઓ, વસતિ, ઘર અને ચંદરવાઓ ઉપર મમતા રાખે છે. "સમૃદ્ધિ (=બાહ્ય આડંબર) અને ધનને વધારે છે. (૧૫૪). वंदणनमंसणाइ, कारंति परेसि साहुबुद्धीए। न य अप्पणो करेंति, सिढिलायारा तहा एए ॥१५५ ॥ वन्दन-नमस्यनादि कारयन्ति परेषां साधुबुद्ध्या । વાત્માન: પુર્વત્તિ શિથિલાવારીસ્તથત | ૫૧ / .................૪૬૪ ગાથાર્થ– આ શિથિલાચારીઓ “પોતે સાધુ છે” એવી બુદ્ધિથી બીજાઓની પાસે પોતાને વંદન-નમસ્કાર વગેરે કરાવે છે અને પોતે (બીજાઓને) કરતા નથી. (૧૫૫) लोए इइसाहुवाया, धम्मपरा धम्मदंसिणो रम्मा। परमंता निद्धम्मा, निम्मेरा नडयपेडनिहा ॥१५६ ॥ लोके इतिसाधुवादा धर्मपरा धर्मदर्शिनः रम्याः । પરમતા નિર્ધન નિર્મે નટવેટ નિમ: II ૨૧૬ ...........૪૨૧ ગાથાર્થ લોકમાં તો આ લોકો ધર્મમાં તત્પર, ધર્મને જોનારા અને સારા છે એ પ્રમાણે તેમની પ્રશંસા થશે, પણ ખરેખર તો તેઓ તુચ્છ, ધર્મરહિત, મર્યાદા વિનાના અને નટમંડળીના જેવા છે. (૧૫૬) ૧. અથવા નાણ મંડાવવા દ્વારા ધનને વધારે છે. (નાણમાં મૂકાયેલું ધન પોતે લઈ લે છે.) For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ दसमगमच्छेरमिणं, असाहुणो साहुणुव्व पुज्जंति । होहंति तप्पसाया, दुभिक्खदरिद्दडमरगणा ॥ १५७ ॥ दशमकमाश्चर्यमिदमसाधवः साधव इव पूज्यन्ते । भविष्यन्ति तत्प्रसादाद् दुर्भिक्ष-दारिद्र्य - डमरगणाः ॥ १५७ ॥...... ४९६ ગાથાર્થ– કુસાધુઓ સાધુની જેમ પૂજાય છે તે આ દશમું આશ્ચર્ય છે. તેની અસરથી ઘણા દુકાળ, દારિત્ર્ય અને કલહો થશે. (૧૫૭) जे संकिलिट्ठचित्ता, माइट्ठाणंमि निच्चतल्लिच्छा । आजीवगभयघत्था, मूढा नो साहुणो हुंति ॥ १५८ ॥ ૨૪૮ ये संक्लिष्टचित्ता मातृस्थाने नित्यतल्लिच्छाः । आजीवगभयग्रस्ता मूढा नो साधवो भवन्ति ॥ १५८ ॥ .............. ४९७ ગાથાર્થ— જે રાગાદિથી મલિન ચિત્તવાળા છે, સદા માયા કરવામાં તત્પર છે, આજીવિકાના ભયથી પકડાયેલા છે, અને મૂઢ છે તે સાધુઓ न होय. (१५८) मूलगुणविप्पमुक्का, छक्कायरिऊ असंजया पायं । गुणिमणिपओसजुत्ता, धिाणायारसूरिमुहा ॥ १५९ ॥ मूलगुणविप्रमुक्ताः षट्कायरिपवोऽसंयताः प्रायः । गुणिमुनिप्रद्वेषयुक्ता धृष्टानाचारसूरिमुखाः ॥ १५९ ॥....... सुसमायाब्भट्ठा, नियडिपरा भत्तलोयथुइदक्खा । पच्छन्नसव्वसंगह- कारिणो सव्वभुज्जपरा ॥ १६० ॥ ४९९ सुसामाचारी भ्रष्टा निकृतिपरा भक्तलोकस्तुतिदक्षाः । प्रच्छन्नसर्वसंग्रहकारिणः सर्वभोज्यपराः ॥ १६० ॥ ગાથાર્થ— જે મુલગુણથી અત્યંત રહિત હોય, છ જીવનિકાયના શત્રુ होय, (जेथी ४) प्रायः संयमथी रहित होय, गुणी भुनिख प्रत्ये અતિશય દ્વેષથી યુક્ત હોય, આચાર્ય વગેરે ધિા અને આચારથી વિરુદ્ધ વર્તનારા હોય (૧૫૦), સુસામાચારીથી ભ્રષ્ટ થયેલા હોય, માયામાં તત્પર હોય, ભક્તલોકની પ્રશંસા કરવામાં કુશળ હોય, છૂપી રીતે For Personal & Private Use Only ४९८ *************** Page #264 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૪૯ સર્વવસ્તુઓનો સંગ્રહ કરનારા હોય, સર્વ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન કરવામાં આસક્ત હોય, તે સાધુઓ ન હોય. (૧૬) सुद्धं सुसाहुधम्मं, अंगे न धड़ नो पसंसेइ । सद्धागुणेहि रहिया, परमत्थचुया पमायपरा ॥१६१॥ शुद्धं सुसाधुधर्ममङ्गे न धरन्ति नो प्रशंसन्ति। श्रद्धागुणै रहिताः परमार्थच्युताः प्रमादपराः ॥ १६१ ।।............... ५०० ગાથાર્થ– કુશીલો શુદ્ધ સુસાધુધર્મને આત્મામાં ધારણ ન કરે, શુદ્ધ સુસાધુધર્મની પ્રશંસા ન કરે, શ્રદ્ધાથી અને ગુણોથી રહિત હોય, પરમાર્થથી ભ્રષ્ટ થયેલા હોય અને પ્રમાદમાં પડેલા હોય. (૧૧) गिहिपुरओ सज्झायं, करंति अण्णोण्णमेव झूझंति। सीसाइयाण कज्जे, कलहविवायं ईरंति ॥१६२ ॥ गृहिपुरतः स्वाध्यायं कुर्वन्त्यन्योऽन्यमेव युध्यन्ते । शिष्यादिकानां कार्ये कलह-विवादमुदीरयन्ति ॥ १६२ ॥ ........ ५०१ थार्थ- दुशीदो. स्थानी मागण( स्थो मावे त्यारे) સ્વાધ્યાય કરે છે. પરસ્પર ઝગડે છે, શિષ્ય આદિના કાર્યમાં ( શિષ્ય આદિ માટે) કલહ અને વિવાદની ઉદીરણા કરે છે સામે ચડીને કલહ भने विवाह ७३ . (१६२) किंबहुणा भणिएणं, बालाणं ते हवंति रमणिज्जा। दक्खाणं पुण एए, विराहगा छनपावदहा ॥१६३ ॥ किं बहुना भणितेन बालानां ते भवन्ति रमणीयाः । - दक्षाणां पुनरेते विराधकाश्छनपापद्रहाः ॥ १६३ ॥................ ५०२ ગાથાર્થ વધારે કહેવાથી શું? કુશીલો અજ્ઞાન જીવોને સારા જણાય છે, પણ કુશળ મનુષ્યોને તે વિરાધક અને ગુપ્તપાપના સરોવર જણાય છે. (૧૩) वंदणनमंसणाई, जोगुवहाणाइ तप्पुरो विहियं । गुरुबुद्धीए विहलं, सव्वं पच्छित्तजुग्गं च ॥१६४ ॥ वन्दन-नमस्यनादि योगोपधानादि तत्पुरो विहितम् । गुरुबुद्ध्या विफलं सर्वं प्रायश्चित्तयोग्यं च ॥ १६४ ॥................ ५०३ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— ગુરુબુદ્ધિથી તેમને કરેલા વંદન-નમસ્કાર વગેરે અને તેમની નિશ્રામાં કરેલા યોગ-ઉપધાન વગેરે સઘળું ય નિષ્ફળ છે અને પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, અર્થાત્ વંદન વગેરે કરનારને પ્રાયશ્ચિત્ત આવે. (૧૬૪) जम्हा भणियं छे, अतिथक्केण रहियतित्थिलिंगीणं । पुरओ जं धम्मकिच्चं, विहियं पच्छित्तचउगुरुयं ॥ १६५ ॥ यस्माद् भणितं छेदे आस्तिक्येन रहिततीर्थिलिङ्गिनाम् । ૨૫૦ पुरतो यद् धर्मकृत्यं विहितं प्रायश्चित्तचतुर्गुरुकम् ॥ १६५ ॥...........५०४ ગાથાર્થ— કારણ કે છેદગ્રંથમાં કહ્યું છે કે શ્રદ્ધાથી રહિત એવા શાસનના લિંગધારીઓની આગળ જે ધર્મ કાર્ય કર્યું હોય તે નિમિત્તે 'यतुर्गुरु' प्रायश्चित्त खावे. (१६५) किइकम्मं च पसंसा, सुहसीलजणंमि कम्मबंधा य । जे जे पमायठाणा, ते ते उवबूहिया हुंति ॥ १६६ ॥ कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय च । यानि यानि प्रमादस्थानानि तानि तानि उपबृंहितानि भवन्ति ॥ १६६ ॥ ५०५ ગાથાર્થ સુખશીલલોકને કરેલું વંદન અને પ્રશંસા કર્મબંધ માટે થાય છે. (કારણ કે તેમને વંદન વગેરે કરવાથી) તેમનાં જે જે પ્રમાદસ્થાનો છે તે તે પ્રમાદસ્થાનો પ્રશંસા કરાયેલાં થાય છે, અર્થાત્ તેમને વંદન કરવાથી તેમના પ્રમાદસ્થાનોની પ્રશંસા કરી ગણાય, અને એથી કર્મબંધ થાય. (૧૬૬) एवं नाऊण संसरिंग, कुसीलाणं च संथवं । संवासं च हियाकंखी, सव्वोवाएहिं वज्जए ॥ १६७ ॥ एवं ज्ञात्वा संसर्गि कुशीलानां च संस्तवम् । संवासं च हितकाङ्क्षी सर्वोपायैः वर्जयेत् ॥ १६७ ॥ ............... ५०६ ગાથાર્થ આ પ્રમાણે જાણીને હિતકાંક્ષીજીવ કુશીલોના સંગનો, તેમની પ્રશંસાનો અને તેમની સાથે રહેવાનો સર્વ ઉપાયોથી ત્યાગ કરે छे. (१६७) निह्नवअभव्वगाणं, जा किरिया मुद्धमोहसंजणिया । तारिसिया खलु किरिया, छउमत्थाणं नियडियाणं ॥ १६८ ॥ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ગુરુ અધિકાર વિભાગ-૧ निह्नवाभव्यकानां या क्रिया मुग्धमोहसंजनिका । तादृशी खलु क्रिया छद्मस्थानां निकृतिकानाम् ॥ १६८ ॥ ....... ५०७ . ગાથાર્થ_નિહ્નવોની અને અભિવ્યોની જે ક્રિયા છે તે મુગ્ધ જીવોને મોહ પમાડનારી છે. અજ્ઞાની એવા દંભીઓની પણ તેવી ક્રિયા હોય. (૧૬) निवज्जो खलु धम्मो, पन्नत्तो जिणवरेहिं इय वयणं । भासंता गृहंता, तित्थयराईण विहिभत्तिं ॥१६९ ॥ निरवद्यः खलु धर्मः प्रज्ञप्तो जिनवरैरिति वचनम्। भाषमाणा गूहमाना तीर्थंकरादीनां विधिभक्तिम् ॥ १६९ ॥.......... ५०८ अप्पमईइ पवयणं, हीलंता तच्चमग्गमलहंता। अन्नाणकट्ठरूवं, दसइ मूढाण जीवाणं ॥१७० ॥ अल्पमत्या प्रवचनं हेलयन्तः तथ्यमार्गमलभमानाः । अज्ञानकष्टरूपं दर्शयति मूढानां जीवानाम् ॥ १७० ।.......... ५०९ ગાથાર્થ (એક તરફ) ખરેખર ! જિનેશ્વરોએ ધર્મ નિષ્પાપ કહ્યો છે એવું વચન બોલતા અને બીજી તરફ) તીર્થકરોની વિધિપૂર્વકની ભક્તિને(=વિધિમાર્ગને) છૂપાવતા, અલ્પબુદ્ધિથી પ્રવચનની અવજ્ઞા કરતા અને સાચા માર્ગને નહિ પામતા કુશીલો અજ્ઞાન જીવોને અજ્ઞાન ४४३५ भागने पतावे. छ. (१६८-१७०) ते विय अदंसणिज्जा, जिणपवयणबाहिरा विणिहिट्ठा । मिच्छत्तदरिद्दजुया, पाविट्ठा सव्वनिक्टिा ॥१७१ ॥ तेऽपि चादर्शनीया जिनप्रवचनबाह्या विनिर्दिष्टाः। मिथ्यात्वदायियुताः पापिष्ठाः सर्वनिकृष्टाः ॥ १७१ ॥.............. ५१० ગાથાર્થ– મિથ્યાત્વરૂપ દરિદ્રતાથી યુક્ત અને અત્યંત પાપી તે જીવોને પણ અદર્શનીય અને જિનશાસનની બહાર રહેલા કહ્યા છે. (૧૭૧) | આ પ્રમાણે બીજા અધિકારમાં કુગુરુ (ગુર્વાભાસ-પાર્થસ્થાદિ) - स्व३५ पडेसो विमा पू िथयो. ॥ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ अंडय १ सय अंडा असुहमाणि अंतमुहुत्तपमाणा अंतमहत्तोवसमो अंतोमुहुत्तपरओ. अंतोमुहुत्तमित्तं अंतोमुहुत्तमित्तं अंबर लोहम अंबस्स य निंबस्स. अंबिलनीरसजलं... अ अइयारेसु अइक्कमवइक्कमे अस अइसेस १ धम्मकही. अकयमुहकोस. अकसिणपवत्तगाणं अकिरियभावगुणेहिं . असलमणपवित् अक्खंडियचारितो अक्खयफलबलिवत्थाइ . अगीयत्थकुसीलेहिं अग्गीओ न वि जाण‍ अच्चितदविअविओसग्गो अजिणे जिणरूवत्तं अजिणेसु य जिणबुद्धी. अज्झप्पाणदंसण अज्झवसायाणाणि अहं रुद्द धम्मं अट्ठ य पवयणमायाओ अगजोग ८ अडसिद्धी अट्ठदसपावट्ठाणेहिं . अट्ठदसभेयबंभ अट्ठममिच्छतं पुण अट्ठममिच्छत्तंमि रुई अट्ठमि चउदसी अट्ठविहा गणिसंपय. ५४१ ६२९ ११२० ८८४ १३२१ ८८६ १३२० १४१८ ४४२ १५७५ १६०५ २३४ ९३३ २५५ ११८ २१० १४१ १४९९ १६७ ४३८ १४९६ W ३२७ १५९९ अट्ठा १ गट्ठा २ हिंसा अट्ठारस पुरिसंमि १३०८ १३२२ ६५३ ६१९ ६११ ५७२ १४५९ १४६२ ९९० ६०८ अट्ठारसविहबंभ . अट्ठाहियंमि भूयाण अड ८ सतरभेयपूजा. अभिग्गहणी: अभिग्गहियं पुण. अणसणमूणोरिया अणसणरम्मं तारं अणुबंध १ अणुबंधवा अणुभवजुत्ता भत्ती. अणुभाग अणुवकयपराणुग्गहरपायणा अण्णा दंसणतिहिओ अण्णादुगंछों मूल अण्णोणविसंवाओ अतणुजुया ते ....... अतथ्यं मन्यते तथ्यं. अतिही लोइयपव्वंतिहि अक्करिसं अमि अत्थि जिओ १ तह २५६ अन्नं च जिणमयंमि. ९३ अन्ना कोह म अन्नत्थापयत्थाई अन्नत्थियवसहा इव.. સંબોધ પ્રકરણ ७९५ ६३३ ............ अन्नाणमारुरि अन्नेसिं सत्ताणं अनो मुक्खमि जओ. अडिय अपरिस्सावी धीरो For Personal & Private Use Only अपसत्थलेसतियगं. अप्पं पि भावलं अप्पम चरणधम्मं अप्पक्कं दुप्पक्कं अप्पमईइ पवयणं .......... ६३४ ९९३ ६८२ . ५६६ ९११ १२६९ १५८१ ३०२ . ११५ ३०० १३१७ १३६७ ९९२ १३१ ४८१ ५४५ १४३६ १२५६ १४५३ ९४० २३५ ५६ ३८८ १३ १३७८ ९०४ ७७ १२५५ १५२३ ७२७ १५०९ ४८८ १९८७ ५०९ Page #268 -------------------------------------------------------------------------- ________________ ३६१ ५३२ ........... .. ५९१ १३२३ ............४६१ १५७४ અકારાદિ અનુક્રમણિકા ૨૫૩ अप्पमणालोइयवओ ............ ३९३ | असुइट्ठाणपडिया .............. अप्पमत्तपमत्तगुण ............. असुहक्खएण धणियं ........... २११ अप्पाणं पिव सव्वं .............५५३ असुहज्झाणदुगस्स ..............७१७ अप्पावराहठाणे ................. ४३२ अस्संघं संघं जे..... अबंभचरियं घोरं.............. अह अट्ठममिच्छत्तं . ......... १४४४ अबद्धआऊयाणं .............. १४६९ | अह खंतिमद्दवजव ........... ...१३९० अन्भिंतररिउ छक्कं ............... ६४४ अह सुगुरूण सरूवं.............५११ अभिगमणवंदणनमं ............. ३०८ | अह सुगुरूणुवएसो.............. अभिनिवेसं गोठामाहिलप....... ९१२ अहपुव्वं चिय केणइ........... अमणुण्णाणं ................. अहम्मअनीईअणायार .......... अम्मापियसारिच्छो ........... अहवा अणि?कुसुमेहिं .......... अयसि १३ हरिमंथ ........... ११७५ अहवा जो णो गिण्हइ .......... अरसं विरसं लूहं ............. अहवा देइ दिक्खं .............. ८१९ अरिहं देवो गुरुणो ..............८९६ | अहस्ससच्चे १ अणुवीइ ......... ७४५ अरिहंत १ सिद्ध ................ ९२५ आ अरिहंतजणठाणा .............६९२ आइमसंजमजुयले .............. ७६१ अरिहंतसिद्धचेइय ............... ३०९ आइसु पुढवीसु तिसु ........... ९५२ अरिहंतसिद्धचेइयसुए .......... १०२३ आउट्टिपमायदप्प ............. १५१४ अरिहंतसिद्धपवयण ........... १६०९ आओवमाइ परदुक्खम ....... १२२८ अरिहंता विहरंता ............. १०२४ आगमउवएसाणा ............ १३८८ अरिहंताइपयदससु ............ १०२१ आगमपारसफासेण ........... १४४२ अरिहंतेसु य भत्ती .............. ९५८ आगमभणियं जो ...............८११ अरिहंतेसु य रागो.. .............८९५ आगमसुय आणा धारणा ..... १५४३ अरिहपमुहाण तेरस ............. १५७ | आगमा लिङ्गिनो देवा......... १४३४ अलियं न भासियव्वं ......... ११३६ आणवणं पेसवणं............. १२४३ अवउज्झियमिच्छत्तो ............९१९ आणाईसरियं वा ............. ११६२ अवहासंमोहविवेग ............ १४११ आणाए तवो ...... ................६६५ अवियारमत्थजंवण ........... १४०१ आणाखंडणकारी ............... ६६७ अविरयसम्मद्दिट्ठी ............. १००५ आणाभंगं दटुं.................. ४६७ अविरयसम्मट्ठिीण .............१२४ आणाविचयमवाए ............ १३६२ अविहिकयाणुट्ठाणे.............. ४०६ आणाविणओ परमं ............. ३३१ अविहिट्ठवणमबोहि ............. १५४ आभिणिवेसियमिच्छं ........ १४६१ असंखिजाण ................. १३०९ आभिणिवेसियवजं चउहा .... १४४३ असढस्स अपरिसुद्धा :........... २४५ आभोगाणाभोग ................ २०५ असणाईणं दोसा ...............६९४ आभोगाणाभोगे .............. ११२७ असिणाण वियडभोई ......... ११०४ | आमंतणि १ आणवणी .........५६५ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ .४३९ ....... .......... २५४ . સંબોધ પ્રકરણ आमासु अ पक्कासु अ ........ १९९५ आसन्नसिद्धियाणं जीयाणं ....... ८५० आयंके १ उवसग्गे..............७८६ | आसवदारा संसारहेयवो....... १४१६ आयरिआ उवझायाणं ........... ४७९ आसवदारावाए .. ............ १४०९ आयरिय १ उवझाया ........... ३७७ आसायणतित्तीसं ............... ६४८ आयरियं साइसयं ............. १५४१ आसायणपरिहार ................ आयरियप्पमुहा य ............. आसायणपरिहारो .... .......... आयरिया तह वायग .......... १०२६ आसायणपरिहारो .. आयाणं जो भुंजइ ............ आसायणापवित्ती. आयापवयणमायामय ...........६९० आसेवणापुलाओ. आयारपकप्पाई ............... १५४६ आसेविऊण एया ............. १११९ आयाराइ अट्ट उ तह ............ ६१० आहाकम्मुद्देसिय ................ ७७९ आयासणपरिहारो ............... ३२५ | आहारगुते १ अविभूसियप्पा .... ७४७ . आरंभपसत्ताणं .................. २१६ | आहारभयपरिग्गह ............. १२७६ आरंभसयंकरणमट्टमिया ....... १११० आरत्तियमवयारण ............... १८८ | इंगाली वणसाडी ......... १२१६ आराहणाहियारो .............. १४७९ | इंदद्धयरस सोहा ................. ४८ आरोग्गसारियं माणुस्सत्तणं .... ११८३ इंदिय ५ विसय ................६१५ आरोढुं मुणिवणिया ........... १३८१ | इंदियजोयकसायविजयतवाईण १०८९ आलंबणकालमग्गण ............ ५२० इंदियत्थाण वीसं ............... ६८३ आलंबणमलहंती ................ ८७३ इइ बहुहा सावजं ............... ४१३ आलंबणाइ वायण ........... १३५१ इइपुव्युत्तचउक्कज्झाणेसुं ....... १४२७ आलावो संवासो ........... ४५० इक्कं ता हरह धणं ............. १२९५ आलू तह पिंडालू ........... १२१४ | इक्कारस अंगाइ ................. ६७७ आलोइजइ गुरुणो ........... १५२६ इक्कारस गिहिपडिमा ११........ ६२६ आलोयणपडिक्कमणे .......... १५२५ इक्कारसंगधारी .................. ६७८ आलोयणा वि दुविहा ........ १५१२ इक्कासीई ते करणकारणाणु.... ११२९ आलोयणा विवेओ ........... १५३५ इक्किका वि य चउहा ......... १००८ आलोयणाइकजे ............... ८४६ इक्को वि नीइवाई ............८०१ आलोयणाणिमित्तं ............ १४८५ इग १ वि २ ति ................ ५४० आलोयणातिहीओ............. . १४८२ इगकन्ना दुगकन्ना ............. १६०६ आलोयणापरिणओ ........... १४९३ इगतीसं सिद्धगुणा . ............६४५ आलोयणापरिणओ ........... १५०० इगबितिचउरअसण्णि ......... १४७१ आलोयणासुदाणे ............. १५०८ | इगवी खलु भेया ............६८४ आवस्सयसज्झाए ............... ३५२ इगवीसं तह सबला............. ६३७ आवस्सयाई न करइ ............ ३५३ | इगवीसं सबलाणं... ............७३३ आसनसिद्धियाणं ............. | इच्चाइ धम्मकिच्च ............ १००३ १९६ इन्चा३ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ११४९ ... ६० ....६९५ ३६९ १६४ २२७ એકોરાદ અનુક્રમણિકા इच्चाइअणेगगुणगण ............ ६५४ | उक्किट्ठरसैण नोकिट्ट .............८८७ इच्चाइअणेगगुणगण ............७९६ उक्कोसं दव्वत्थयं ............... १११ इच्चाइगुणसमेया .............. १६१७ उक्कोसं सत्तरिसयं ............... १८६ इच्चाइगुणो साहू ................५३१ उग्गम १ उप्पा २ एसण .........७९४ इच्चाइच्चयणमइओ ........... १४५५ उग्गमदोसा सोलस .............७२२ इच्चाइणेगगुणगण...............७३६ उग्गममाणे विदलं ........... १२०६ इच्चाइणेगपवयणगुण ......... १४५४ उचियं मुत्तूण कलं. .......... इच्चाइणेगससमय ...............८३६ उचियत्तं पूयाए ... ........... इच्चाइतवविसेसा ............. १५३८ उचियपवित्तिं एवं .............. ६९ इच्चाइभावसल्लं, उद्धरणं ....... १६११ उचियपवित्ती एवं ............... १७५ इच्चाइभेयभिण्णं ................५७७ उच्चारं पासवणं................. इच्चाईगुणकलिओ. उच्छेइयधम्मगंथा ........८०८ इच्छइ नियहिययंमी......... . ९८५ उज्जू १ गंतुं पच्चागई ............ इट्ठाणं विसयाईण............. १३२५ उज्जूभूया ण दुवे ................ इत्तरियमावकहियं ............. ७६४ उहँगामी रामा ................ इत्तो चेव जिणाणं .............. उदगपाणं पुप्फफलं............. इत्थं पुण पूयाए ................ उप्पण्ण १ विगय ...............५६४ इत्थिं १ दिय २ स्थ........... १०८० उप्पायट्ठिइभंगाइ .... १३९८ इत्थीण जोणिमझे .............५८३ उभयविहीणाओ पुणो........ .....२४८ इत्थीण जोणिमज्झे .............५८४ उम्मग्गंमि पविट्ठो ...... .....४३६ . इय करणकारणाणुमइ......... १३४० उरग-गिरि-ज्वलन ............. ७१२ इय जाणिऊण दक्खा ........... ४७५ उवगरणसरीरेहिं ............... इय सव्वगुणाधाणं............ १४२६ उवधाय १० असंवर ......... ......६२१ इरिया १ भासा .................५१९ उवभोगो विगईओ............ ...११८५ इरियासमिए १ सया ............७४४ उवसंते १ खीणंमि..............७७३ इह चेव खरारुहणं ............ ११५५ उवसमइ दुरियवग्गं. ............. ७५ इह, लोएच्चिय जीवा .......... ११४५ उवसमखायगवेयय ........... १४७२ इह सोलसक्यणेहिं ............. ५६८ उवसमपुग्गलजणियं .......... १४७३ इहपरलोयहयाणं ................ ४१४ उवसमविवेगसंवर............... ९८३ इहपरलोयासंसा .............. १२६१ उवसमवेयगखइया. .......... १४६७ उवसमसम्मत्ताओ .......... ... ८७८ उउकाले ते सव्वे ............... ५८५ उवसमसम्मत्ताओ उक्किटें चउसुहगं .............. १६०१ उवसमसम्मट्ठिी . ८७४ उक्विट्ठउक्टिं उक्टुिं .......... १५५८ उवसमसेढिचउक्वं ........... ८९१ उक्किट्ठजहन्नमज्झिम ........... १०७५ उवसामगसेढिगयस्स ............८७० उक्किट्ठमझिमजहन्नभेएहिं ....... १०१७ | उवोओगलक्खणमणाइ ....... १३७६ ........... ......७५५ .. ८८२ ......... For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ .............. ........ ........२०१ ૨૫૬ સંબોધ પ્રકરણ उस्सग्गमग्गनिरया ...............७३८ एयस्स य लिंगाइं ............. १०८३ उस्सुत्तमणुवइटें ................. ३५८ एया खलु एकारस............ १०९६ उस्सुत्तमायरतो .................. ४५१ एयाइं अट्ठठाणाई. ...... एयारिस आयरिओ ऊद्धावणा पहावण..............७०४ | एयारिस दुव्वयणं. .......... | एयारिसा कुसीला ........... ए पंचावि पयत्था .............. | एयारिसाण दुस्सीलयाण एअट्ठारसदोसा ........... .. ३८० | एरिसमणिसमुदाओ एए च्चिय पुव्वाणं ............ १३८५ एवं अट्ठवियप्पा ........ एए सत्तरभेया ... ५० एवं किरियाजुत्तो.. एए सव्वे वि सम्मत्तसंजुया ...... ८४५ एवं खु जंतपील्लण ............ एएणं बीएणं... एवं खु सीलवंतो .........४४९ एएसिं धम्मरुई................ १४३९ |एवं चिय वयजोगं ....... १३९७ .. एएसु भत्तिजुत्ता ................. ३१० एवं तित्थयरत्तं ........ एक्कासीए य करण ..............५३५ एवं तित्थयरसमं .... ..........६६४ , एगतिय १ संसइयं ............ एवं दुवालसविहा ............. १५१९ एगत्थ सव्वधम्मा ........८९९ एवं नाऊण संसग्गिं ....... ..५०६ एगमवि उदगबिंदू. ........... एवं नाणस्सावि....... १५९० एगमुहुत्तं दिवसं .............. एवं पढममहव्वय ...... .........५५७ एगस्सायरसारा............... .. ६२ | एवं वाया न भणइ .............९०९ एगाइवयजहण्णो .............. १०१८ |एवं सव्वट्ठाणे .................. २६७ एगागिच्छब्भमणं................ ४८६ एवंविहो वि नवरं ............. ११०८ एगिदियजीवाण .............. .. १२८४ | एसो इह भावत्थो.... एगिदियविगलिंदिय ओ एगो साहू एगा...... .....७९८ ओसन्नो अत्तट्ठा.................८२१ एत्तो चरित्तलाभो ओसन्नो जइवि तहा . ........... ८२७ एत्तो चिय तत्तन्नू ......... ओसन्नो वि य दुविहो . ......... ३५१ एत्तो चियं एगाए ................१६५ ओसारिइंधणभरो ............. १३९४ एमाइसव्वकरणे ............ ओहोवहोपग्गहियं..... ......... ५२५ एवं अणंतरुतं ................ एयं चउव्विहं राग.. ........... १३२७ | कंकेल्लि १ कुसुमवुट्टी ............ २१ एयं चउव्विहं राग............. १३४१ | कंचणमणिसोवाणं.... ........५३७ एयं चिय पंचरूवं...............९५० कंचणमणिसोवाणं ... ......... १२५० एयं पंचवियप्पं .................९१५ | कंठहियउयरदेसंमि .... ........१४६ एयं पवयणवयणं ...............३११ | कंदप्प १ देव किब्बिस .........७४९ एयमभव्वाणं चिय .............. ८७७ | कइयावि जिणवरिंदा ...........५९९ १२४० ......... २३० .....२०७ .....२२ .९०८ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમણિકા कज्जो असणिजे कट्ठे करेसि अप्पं कट्ठपट्टभवं जं कहाइदव्वजोयण. कत्थ अमाहारिसा जीवा कत्थ अम्हारिसा . कप्पूरधूववत्थ कम्म सहचारिकारण कयकम्मादाणवओ चित्तो ढचित्तो पुढ विपचखाणे hearधम्मो १ तह सिंगारा अज्जा कलिकारओ वि. कल्लाणगतवमहवा कल्लाणगतिहीसु. कल्लाणगाइकज्जा कल्लाणफलोवेया कारणजाए चउरो 'कालतियं ३ वयंणतियं १५२८ ९१७ ११९२ १३०४ ५९७ ८०६ ९८६ १३१५ १०७३ १४९ कालविणयाइरहिंओ. काले विणए बहुमाणे. काण दिवसे वुत्ते . कालो वि सुच्चिय जहिं. कालोचियजणा कावोयनीलकाला वकाला किं ताए पढिया . १०५३ १०७८ ........... ४१२ १९६३ . १८५ १००४ ............. किं बहुणा भ किं बहुणा भणिणं ६८ कुलनिस्साए विहर . २७३ कुलनीइट्ठिइभंग कहमण्णा मुणिजइ.. .८१० कुसुमक्खयगंधदीव कहेहि सव्वं जो वुत्तो. .....: १५४४ कुसुमयसुईण महणं. काऊ संघसद्दं. ४६३ कामं उभयाभावो कामो चउवीसविहो. कायमणोवयाणं का कंडू कडू किं बहुणा सव्वं चि किं सुरगिरिणो गरुयं ..... किंवा देइ वराओ.. किइकम्मं च संसा किज्जइ पूया चिं किरियासु अप्पमाओ कुंभारचक्कभमणं. कुक्कुइयं मोहरियं. कुणउ व्व पसत्था कुरुतरुण फुलं कुलगणपभिइपएसु. कुलगणसंघपय ३२० ५७३ १२३८ केइ भांति मूढा १७४ केवलथीणं पुरओ केवलनामेण गुरू. ५९ ५६१ केवलिगणहरहत्थे . ५६७ ३५४ १२६६ ५२१ ....... १३५५ ८५४ १३३१ क्ष १३४२ क्षणिकोऽक्षणिको जीवः ११३४ १०८४ ...... १२८८ हि पुणते ? बितेगो. hamarpali. ३७३ २४१ १२२२ १३२९ १२७८ १०३० १०२२ ३५० ४०४ ४५ ९६२ के वि य भांति पच्छाकडपुत्तो . ८४४ के विय सम्मत्तधरा ८३९ . ३६५ . ४७२ ४११ . ३४१ २९५ ८०९ २५४ ८५२ ३५५ ५६३ .५२२ केइ भणति उ भण्णइ. केवि मुणिरूपासा केससरीरविभूसण. केसिंचि अ आएसो को भूकम् कोह १ माण कोहे १ माणे ૨૫૭ For Personal & Private Use Only ५०२ ८३७ १३८३ ११३५ ४६९ ५०५ ****** ९३ १४३२ Page #273 -------------------------------------------------------------------------- ________________ .... ९४६ .....८६५ ......८२३ ९४८ .. ३४ ....८६ ....६९८ • ७५७ ..१८७ ૨૫૮ સંબોધ પ્રકરણ गीयत्थाणं पुरओ ...............८२८ खइयं १ खओवसमियं ......... गीयत्थेणं दिण्णं .............. १५४७ खइयाइपणविहं पुण ..... | गीयत्थो विह.. खइयाई सासायण ........... | गीयत्थो संविग्गो ..... ......... १४८६ खाइयनाणातिसओ ............. गुच्छे चउत्थओ पुण. ......... खाइयमपडिवाइ ................८८८ गुणओभिंतरभावे ........... खिइवलयदीवसायर .......... १३७५ गुणठाणगगुणजणणी........... खित्तं सेउ १ केउ ११८१ गुणठाणगठाणत्ता ............... २०९ खित्ते खले अरण्णे ........... ११५३ गुणतीसपावसुयस्स ............. ६४३. . खीणमि उईण्णंमि ............ .८७१ गुणवीसं दोसाणं ............... ६३५ ३ खुरमुंडो लोएण व ............ १११५ गुणिसंगजोगसुकहाकहापरो ... १४४९ गुरुणो गुरुगुणजुत्ता ............. ९६४ . . गंठित्ति सुदुब्भेओ गुरुदत्तपरममंतो .. गंथिय १ वेढिम .............. . १७१ गुरुमोहकलहनिद्दा ............ ११९३ गंथो मिच्छत्तधणाइओ...... गूढसिरसंधिपव्वं .............. १२१५ गंधव्वनट्टवाइय ................ गंधोदयस्स वुट्ठी ................ घट्टा मट्ठा पंडुर ................. ३८६ गच्छो महाणुभावो ............. .५१२ घणरागदोसगंठिं .............. १४५६ गणिमं जाइफल .............. घोलवडा १८ वायंगण ........ ११९९ गब्भपवेसो वि वरं ४७१ गाम देसं च कुलं................ ४९३ चउकारणपरिजुत्तं ................ १० गामागरनगराणं ............... ११५४ चउक्तं सारणसिक्खाइ ..........६१३ गारव ३ सल्लाण .............. चउदस दस य अभिन्ने ........ १४६४ गावो महिसा ओट्टिय ......... ११७९ चउदसरयणत्तेणवि ... .......... २९९ गासेसणा य. चउदिसि काउसग्ग............ ११०३ गिण्हंति गहावंति ............... ४८० चउभेयं मिच्छत्तं ................९०७ गिरिकरणी किसलपत्ता ...... १२१२ चउमुहमुत्तिचउक्कं ................ २८ गिहवावारविवजण ............. १२२ चउरो भासा सच्चा ... ........... ५६० गिहवावारविवजण ............. १४३ चउरो वित्तिपवत्तण .......... गिहिकज्जे वि विगिंचइ ....... १०७६ चउरो समाहिठाणा ........... ६२३ गिहिछउममुणिजिणाणं .......... २९२ चउवीसं पोरसीया ... .......... १५७० गिहिपुरओ सज्झायं............. ५०१ चउसंजोगि सोलस . .......... १२४७ गिहिवावारपरम्मुह ............ १०२९ चउसद्दहण ४ तिलिंगं ........... ९२१ गीयं कप्पनिसीहाइ ............. ८२२ चरण ५ वय ५ समिइ ..........६१४ गीयत्थवयणणाहा ..............११६ | चरणाईया धम्मा... ..........८६३ गीयत्था संविग्गा ............... ७३७ चरित्तायाराणमईया ............ १५९१ ११७३ .. ६३० .........५२४ ६९१ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ १०१४ ९७४ ......१०३ ....१०७ ....८९८ ....४०० .७१ ...४५२ ........ .....२७९ અકારાદિ અનુક્રમણિકા ૨૫૯ चरिमावत्तपवत्ते जीवे जं जं भणियं समए ........... चालिजइ बीहेइ व ........... १४१२ जं जं वच्चइ जाई.. ११४३ चिंतइ न लोगकजं ............. .६६३ जं थिरमज्झवसाणं .......... १३१९ चिइवंदण गुरुवंदण ............. जं निहियमत्थजायं ........... १११४ चिई संनाणं सन्नि ............. ३३३ | जं पुण अब्भासरसा ............ २४० चित्ताभावेवि सया .......... जं पुण सुनिप्पकंपं ......... १४०० चेइय पडिमा बिंबं. .........२६९ जं बहुगीयत्थेहिं .. ......... १५५५ चेइयदव्वं तिविहं. .....१६६ जंमि उ पीलिजंते ............ चेइयदव्वं साहारणं जं लोमहत्थयाइ.... .....१३७ चेइयदव्वं साहारणं जं वालवीजणाइ .............. चेइयदव्वविणासे . ......... .....१०५ जं सक्कड़ तं कीरइ ............ चेइयदव्वविणासे .......... ....१०६ जंसमए जावईयं ........... .....६५९ चेइयमढाइवासं . जइ अप्पणा विसुद्धो ...३६४ चेइयवासिविसिटुं........... .....२८१ | जइ अप्पभावपगुणं .. .......... .....३१६ चेइयसद्दो रूढो ............. ........३३२ | जइ कहवि एगवारं ......... चेइहरेण य केई .............. | जइ गिण्हइ वयलोवो ......... चेइहरेण य केई ............... १७७ जइ चरिउं नो सक्को. चोरा गामवहत्थं .............. १२९३ जइ ठाणी जइ मोणी ........ चोराणीयं १ चोरप्पओगगं .... ११४८ | जइ दव्वत्थयरसिओ ... ....२८४ जइ नाम गुणसमिद्धं ...२९० छक्कायवहसमुत्था .. .............. १२० जइ नो ता खलु एवं ........... ३१५ छन्नंगदंसणे फासणे ........... १९५९ जइ भवकम्मनिरुद्धा .. ......... १३१३ छल्लहुयं गुरुकज्जे ............... जइ लेसा निस्संदो............ १३१२ छल्लहुयं छग्गुरुयं ................ जइ वड्डावइ तो.................९९५ छव्वय ६ छकायरक्खा .........७०९ जइ वि हु अविरइकसाय...... १४७५ छव्विहजयणा ६ गार ........... जइ वि हु सावजं ............ १०२७ छिजंतो भिजतो ............... जइ विय पडिमासु जहा ........ ३२१ 'छित्तू णियपरियागं ..............७६७ जइ सालंबणसेवी ............ १५३९ छिनिंदिया नपुंसा ............. ११६६ जइ सुकुसलो वि विजो ...... १४९८ छेयंमि पढमछक्कं .............. १५३७ जइमुग्गमासपभिइ ............ १२०८ जइवि हु जिणंगसंगं ............ १५१ जं आरुग्गमुदग्गमप्पडिहयं ..... ११३२ जक्खाइगुत्तदेवयपूया ........... ४०९ जं इंदियसयणाई ............. १२१८ जच्चिय देहावत्था..... ......... १३५६ जं कुणइ भावसल्लं............ १५०७ जणचित्तगहणत्थं............... जं कुणओ पीइरसो ........... २३६ जणवय १ सम्मय ..............५६२ जं जं पच्चक्खाणं ............ १०११ | जत्थ गणे आयरिओ............५९६ .....५८२ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ...२० .२०४ ३२३ २६० . સંબોધ પ્રકરણ जत्थ गुणे जावइया ........... |जह अरिहा ओसरणे . ..........६६० जत्थ न बालपसंगो.......... ......८५५ | जह चिरसंचियमिंधणमनलो ... १४२२ जत्थ य अजालद्धं ........... जह छउमत्थस्स मणो ......... १४०५ जत्थ य अज्जासंगी ...... ......४२८ जह जंबुपायवेगो ...... ........ १२८७ जत्थ य अजाहिं समं ..६७२ जह जम्मकम्मनाल .... ........ १५५२ जत्थ य अहिंसभावो.. जह जह अप्पो लोहो ........ ११८२ जत्थ य गुणिप्पओसं ........... जह तुसखंडणमय ..... ...........६६६ जत्थ य जं जाणिज्जा .......... १५ | जह नाम महुरसलिलं ........... ४४८ जत्थ य जा दव्वकिरिया ........ १२५ | जह पारसफोसेण वि ......... १४४१ ।। जत्थ य तित्थयराणं ............ | जह बालो जंपंतो ............. १५०२ जत्थ य दंसणमूला ........... जह मिम्मयपडिमाणं ............. ६७ जत्थ य पंच इमे वि .......... जह रोगासयसमणं ............ १४२१ . जत्थ य बाला लहुया........ जह लोहसिला अप्पं .........३६० .: जत्थ य मुणिणो .............. जह वा घणसंघाया .. ....... १४२३ जत्थ य विकहाइपरा........... जह वेडंबगलिंगं...... .......... जत्थ य विसयकसाय........... |जह सव्वसरीरगयं............. १३९२ जत्थ य सुहजोगाणं ........... |जह सावगस्स पुत्तो ............. २४९ जत्थ हिरण्णसुवण्णं ......... जह सावजा किरिया ........... ३१९ जम्माउ इमे चउरो ............... २३ | जह सिद्धा संपुण्णा ... .......... जम्हा गणहरवयणं. | जह सीसाइ निकिंतइ .......... ४३५ जम्हा जिणाण पडिमा ........... ४० | जहचिंतिय १ सपरग्गह.......... ७९१ जम्हा दंसणपमुहाण ........... | जहजोगं कायव्वा.. व्वा.............१५९६ जम्हा निसेहकरणे............. ... २१५ | जहतित्थगरस्साणा ..... .........६६१ जम्हा नेव जिणिंदो | जहमच्छाइण मज्झे ........... ७२ जम्हा पुव्वं पच्छा | जहा कुक्कुडपोयस्स ............. ५८९ जम्हा भणियं छेए ............ | जा गंठी ता पढमं .............. जम्हा सिद्धसहावो .......... |जा जिणभत्ती किज्जइ. .......... जम्हाणुबंधहिंसा .............. | जा जिणवयणे जयणा जयणा उ धम्मजणणी .......... ५३६ | जाणिज मिच्छदिट्ठी . .......... ९०५ जयणा तसाण निच्चं .......... १०५७ जारिसतारिसवेसो................ ८२ जलगलणदाणविण ............. ३३० | जारिसयं जं तित्थं ............ १५१७ जलवल्लहो सलजो ........... १०४४ | जावजीवं सच्चित्तवजणा ..... ११११ जस्स य सुद्धो भावो.......... १०६९ | जावजीवाए वि हु ............ ११०७ जस्संखा जा पडिमा . ......... १०९४ जिण १ थेरकप्प. जह अद्दकुमरमिच्छो .... ....... ७३ | जिणगिहपमजणं तो ... १६० जह अभवियजीवेहिं ............ २९४ | जिणजणयजणणी ..........३२८ .८७२ .२८२ ........ ....... ....... ..७३१ ३०१ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમણિકા जिणदव्वाणदव्वं जिणदव्वलेसजणियं जिणदेसियाइ लक्खण. जिणधम्मं बहु मन्नइ जिणपडिमा वि तयंगं. जिणपवयणवुड्डिकरं. जिणपवयणवुढिकरं. जिणपवयणवुढिकरं. जिणपवयणवुड्डिकरं. जिणपवयणवुडिकरं. जिणपवयणस्स सवणं जिणभवणबिंबठावण जिणभवणबिंबपूया. जिणभवणबिंबपूया. ज़िणमुद्दाण चउक्कंमि. जिणपूआ गुरुसेवा. जिणपूयणं तिसंझं जिणपूया जिणथुणणं जिणपूयाइनिमित्तं जिणभवणंमि अवण्णा ........... ........ जिणरिद्धिदंसणत्थं जिणवयणमो अगस्स उ... जीवा सुहमा थूला. जीवा कुंथुमाई जीवो अनाइनिहो वोपमायबो जुग्गाजुग्गगवेसण जिणवर आणारहियं जिणसासणे कुसलया.. साहूगुणकित् जिणुद्धरणाईयं.. जिपरसो जियनिद्दो जीयं धम्मो कंप्पो जीवं जीवविसिट्ठ ...........९८२ १०५४ ८० १९८ ७० १७६ १९३ १८३ १३६९ १०२ ९३४ १३८९ ९८८ ६०५ २६८ १५८० ११२२ १२०३ जुग्गाणं भव्वाणं ........ जेएयं निस्सल ९९४ १०८ १३७३ १४४५ ३२४ ९७ ९८ ९९ १०० १०१ ९६८ १०१६ २१७ जे के वि गया मोक्खं. जे केवि मग्गरत्ता जे घरसरणपसत्ता जे पवयणं भणित्ता भरभट्ठा . जे लोइयकज्जरया.. जेवि कुसीला जे विहिमग्गं परूवंति किलिट्ठचित्ता जे सद्द १ व २ रस जे साहज वट्ठ जेसिं निक्खेवो खलु जेहिं कम्मादाणप्पमुहा जो स्तंभास जो जारिसेण मित्तिं जो देइ कणयकोडी .. जो पुण जिगुण ( गण ) चेइसु M जो पूएइ तिसंझं. जो य अहिंसाधम्मं जो वीयरायभावो. जो समोसव्वभूएसु जो सामाइयजुत्तो. जो उवायनिच्छ्यववहार जोइसनिमित्त अक्खर जोएइ खेत्तवत्थूणि .. जोगगयदव्वलेसा जोगु १७ वओग जो किरियाफलाणं झाइजा निवज्जं ....... झाणपडिवत्तिकमो ४४७ झाणस्स भावणाओ १२३२ झाणस्स य भेयकए. १४८७ झाणोवरमे विणी १६१४ १६१२ ठाण १ निसी For Personal & Private Use Only ठ १२३७ २ .......... ૨૬૧ ३७० ४३१ ३९४ ४३७ ८४७ ८३८ ४९७ ७४८ ४६६ १७ १०४९ ८०४ ४४३ ५७९ २३९ २७७ २१८ ५३८ २२३ १२२५ १२४९ ५६९ ३८२ ११६७ १३१० ... ७७५ २६६ १३६४ १३६१ १३४५ १२९ १३८६ ... ७९२ Page #277 -------------------------------------------------------------------------- ________________ २६२ . ............ સંબોધ પ્રકરણ तब्बुद्धीए करणं ............... १५९४ णाणाविहोवगरणं ............. ११८० | तब्भत्तीए भासा ................. ११४ णिच्चं चिय संपुण्णा ............ १९९ | तम्हा अविहिच्चाओ ............ १५५ . णिच्चं पसंतचित्ता ............. १६१६ | तम्हा आगममग्गं .. णिच्चं सुदीहदंसी ............. .....१०४३ । | तम्हा चउन्विहंपि हु ............ णिच्छयववहारंगया ............. | तम्हा चेइयदव्वं. णो थीपुरिसविवजास ...........१३९ | तम्हा चेइयविणयं... ........... ३३४ णो परवित्तीववहारकारओ ....... ४७४ | तम्हा जिणभत्तीसु............... २५१ .. तम्हा जिणसारिच्छा.............. १८.. तं चेगविहं १ दुविहं ............ ९४१ तम्हा न हिंसभावो .............. १२३ : तं पुरओ करिज्जा ............. १५५४ तम्हा परमं सलं, परमविसं .... १४७६ तं सत्तिओ करिजा ........... १२४८ | तम्हा पवयण खिंसा. ........... २८५ तंबोलपाणभोयणु................ ८७ | तम्हा मिच्छत्तखए............. १४७४ तइयगरूवगतुल्ला ................ २४६ | तम्हा सव्वपयारा ............... ११२ तक्काइजोयकरणा ..................७ तम्हा सव्वप्पयारेणा ............ २५९ तग्गुणविपक्खियाणं .......... १६१५ तयणु हरिसुल्लसंतो . ........... १५९ तणुरूवनाणविन्नाण ........... | तयभावे पच्छाकड ............ १४८९ तत्तमिणं जा बुद्धी ..............९६० तयभावे वि हु जत्थ य ....... १४९० तत्तो निसीहियाए ............. तयभावे संविग्गो ............. १४८८ तत्तोऽणुप्पेहाओ ............... १३४६ तरइ तित्थविसेसे ............. १०६० तत्त्व १ ज्ञाना २ न .............८३३ तरुणीमइरागंधेण . .......... १२७९ तत्थ अवण्णासायाण ............ ८१ | तवसंजमजोगेसु ... ............७०१ तत्थ न मुहुत्तमित्तं ...............७०८ | तसथावरा वि दुविहा ..........५३९ तत्थ पइट्ठाभेओ ................. ३९ | तस्स य जो संभागो ........ १२५७ तत्थ परिणामजणिया ......... १२८६ | तस्स य संतरणसहं . ... १३७९ तत्थ य इमे विसेसा .......... १५४९ | तस्स य सकम्मजणियं ........ १३७७ तत्थ य तिरयणविणिओगम ... १३८२ | तस्स विसुद्धिनिमित्तं ............ ९२० तत्थ य दुविहा विरई ......... १५५६ तस्सऽक्कंदणसोयण ............ १३३२ तत्थ य पढमं देवो............... १२ | तस्सासायणदोसा ............... ३३७ तत्थ य मइदुब्बलेणं .......... १३६५ | तस्सेव य सेलेसी. ... १४०३ तत्थ ववहारपणगं ............ १५२१ | तह अहखायचरित्तं .. ......७७२ तत्थप्पभावमग्गो...................६ तह चेइयदव्वभक्खण ......... १५८८ तत्थाहारसरीरा ................ १२४५ | तह तिव्वकोहलोहाउलस्स ..... १३३८ तत्थेह असंपत्तो................. ५७४ | तह तिहुयणतणुविसयं ........ १३९३ तदविरयदेसविरया ............ १३३५ | तह नरयभवणवणजोइ ..........५४९ तप्पण्णाइविहूणा ............. १०१२ | तह नाणदंसणाइण ............ १५८७ For Personal & Private Use Only ....१५८ Page #278 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમણિકા तह बारसंगधा तह वंस १७ संख तह वज्झाणायरियं. तह विगहाण चउक्कं तह विसयेंधणहीणो. तह सूलसीसरोगाइ तह सोज्झाइ समत्था तहत ८ पुग्गलपरियट्टाणं तहियं पंचुवयारा... तहियाण इमे तहिया ता इइ सुहबझगओ. ता न कसायसहाया. ता नज्जइ नो दोसो ताणं चिय पडिवत्ती तायत्तीससुरतं.... १८२ १६०० ... २९६ १९४२ १४२० १०५२ १०४७ १०५८ ८९३ ८९४ ८०२ ८०३ ९२८ ३१३ २९८ १५४० ४७० १२७ ५२९ १९८४ १५३ तिविहं करगरोयगदी ९४४ तिविह अवंचकजोग १४४७ . तिविहेण करणजोएण ........... ७५० तावो सोसो भेओ तिकरणतिजोगजुत्तं. तिगरणतिजोगजुत्तं तिगरणतिजोगजुत्ता तिहं सहसपुहुत्तं . तिण्हमसंखसहस्सा. तित्थं चाउव्वण्णो तित्थं तित्थे पवयणेण तित्थंकरचलणाराहणेणं त्रिगुणा पडिमा तित्थयरतित्थपडिमा तित्थयराइपयाणं . तित्थयराराहणपरेण तित्थयरो तित्थयरतणेण तिन्नेव य पच्छागा तिरियं अहो य उड्ड तिरियंभव उभक्खण. ६५० ७३५ १२९९ तिहुयणविसयं कमसो ६४७ १३९५ तुलं पि पालयाई ते अ विसेसेण सुहा. अतणुजुत्त तेरस १३२४ १४१९ ने देससव्वओ वि हु ६८६ ते धण्णा कयपुण्णा १९० ते नरतिरिसंगहिया ३४२ ते लोयाणं पुरओ १०६७ ते विय अदंसणिज्जा -१३११ ते हि जइ सुद्धकट्ठाइदलेहिं . तेरस किरिया ठाणाणि ... तिविहेण करणजोएण. तिव्वतवं तवमाणो....... तेसिं गुरुबुद्धीए . तेसिं ठवणा भव्वाण | तेसिं निराणुबंधी तेसिं पि य सामण्णं सिं बहुमाणं पुण तेसिं सव्वपयारा तेसिं सेवासंगं | सिमभावे तइया तेसिमासायणा आणा तो जत्थ समाहाणं तो देसकालचिट्ठा. तो मिच्छमहादोसं .... तोयमिव नालियाए थ थद्धो निव्विण्णाणो थावरपण ५ चउरतसा | थिरकयजोगाणं पुण थिरकरणत्तं धम्मे थिरकरणा पुण थेरो. थिरसंघयणी जाई. श्रीकरफासं भे श्रीसंगरूवपासण श्रीसंभोगे समगं For Personal & Private Use Only ૨૬૩ १५१६ १२३६ १३९१ २३८ १४१५ ५४४ १०१० ६७० ५५० ४१६ . ५१० १०५० ६८० ४५४ २८९ १६१३ ४६८ ४६४ ११७ ६६९ ८६१ १६१० १३५४ १३५८ ९१८ १३९६ ४९१ ५४२ १३५३ १०८६ ६९९ ६९७ ४०५ ५८८ ५८६ Page #279 -------------------------------------------------------------------------- ________________ २६४ . સંબોધ પ્રકરણ ... ८५८ .. १८४ ...... १६३ /ददाण १५१५ ५१७ थूलतसपाणरक्खण ........... १०५१ | दसविहसामायारीकुसलो ........६५२ थूलमूसावायस्स य ........... ११३८ दाणाइ जहा सत्ती ............ १०८१ थोवं कयं सुपत्थं ............... २६२ | दिटुंतस्सोवणओ.............. १२९१ | दिट्ठीइ वि जिणिंदाणं ............ ८८ दसण १ वय २ सामाइय ..... १०९३ | दिवसे दिवसे लक्खं. ......... १२३३ दंसणतिगहीणपढमा............ | दिव्वाइउवसग्गा ................६४६ दसणनाणचरित्ता .............. दीणो माई मच्छरठाणी........ १४५२ दसणनाणचरित्ता ................ ६१८ दीनो निसर्गमिथ्यात्व ..........१४३७ दसणनाणचरित्ते .............. १५५९ | दीवाइअग्गिकम्म ................ ४९ । दंसणनाणाईणं ................ १५९८ | दुक्करकरणं मुक्को.. ........... १५७९ दंसणनाणायाराणमइयारा ...... १५८६ |दुगवीसपरिसहसहो ............. ६१२ दसणमिह सम्मत्तं ........... ...८६४ दुगसंजोगे छक्कं .. ......... १२४६ दक्खो संवरसीलो ............ १३०१ दुगुणतिगुणाइसेसे. ......... १५८९ दव्वंतरनिम्मवियं ............. १६८ | दुग्गंधो पूइमुहो . ११४४ दव्वंतरसंपत्तं .................. | दुट्ठाणुओगहरणी.. ...२६४ दव्वंतरसंपत्ते................. १२०९ दुतिचउपणगपमाणे ........... १५९७ दव्वओ खित्तओ ............ दुतिचउरिदिय पाणा ...... .११२३ दव्वओ तिविहा .............. दुपयाई चउप्पयाइं .. ......... ११६८ दव्वत्थयभावत्थय .............. २७० | दुप्पसहंतं चरणं.. . ८५३ दव्वसए संजाए .............. दुभिक्ख ९ डमर ............. ... २५ दव्वसुयस्स य लाही .... ......८७६ दुविहं दव्वे १ भावे............. ९४२ दव्वाइचउक्केहि ... ....१०१९ | दुविहं दिव्वमुरालं ............ ११५८ दव्वाइचउविहेसुं ...............५९३ |दुविहं लोइयमिच्छं .............९०६ दव्वाइचउव्विहेहिं............... ५९४ | दुविहंमि वि मिच्छत्ते. .......... १५९३ दव्वाइविभेएहिं ................. ५३० दुविहा जिणिंदआणा ........... २१४ दव्वाई चिंतिऊणं............. १५४८ | दुविहा जिणिंदपूया ........... १९४ दव्वेण अमरमहिओ.............. २० दुविहा पूया दव्व ................ ४२ दव्वेण य भावेण य ............ ८५९ दुविहे वि अइक्कमव .......... १०४६ दस ता अणुसजंती ............ १५३३ दुविहो य मुसावाओ.......... दस पच्चक्खाण ................७३० दुस्सीलदव्वलिंगिजणाण ........ ४५६ दस विणय पंचवरणाणि ........ ७२४ | दूसमकाले दुलहो... ............. ४१७ दस समणधम्म ................. | देवगुणपरित्राण ................ दसदोसा एसणस्स .............. | देवयहरंमि देवा................ दसमगमच्छरमिणं............... | देवाइदव्वभक्खण .............. ४५९ दसमी पुण दसमासे .......... १११३ देविंदचक्कवट्टित्तणाइ .......... १३२६ दसविहपायच्छित्तं १०...........६२७ | देवो रागी यतिः संगी......... १४३८ ७१५ ७२१ ४९६ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ११७१ ८३२ અકારાદિ અનુક્રમણિકા ૨૬૫ देसंमि उत्तरगुणे ............... १५२० | न सरइ पमायजुत्तो... ......... १२३० देसकुलजाईरूवी ............... ६०४ | नण्णं कियभावाइसुद्धं. ...........१३४ देसम्मि य पासत्थो .............३४९ नमिऊण जिणं वीरं ........... १४७८ देसावगासियं पुण ............ १२४२ नमिऊण वीयरायं ..................१ देसे भगो सव्वमि ............ ११३१ | नमिय जिण सव्वन्नु........... १००६ देसे सहो बारस .............. १०१५ नमुपोपुरिमावहइगदुतिअं ...... १६०७ देहविवित्तं पिच्छइ ............ १४१३ | नयसंपुण्णधणोहो ............. १०३६ दोण्हंपि समाओगे .............. २२८ | नरनिरयतिरियसुरगणसंसारि .... १३७० दोलहुया दोगुरुया ............ १५६९ नरयगइहेउजोइसनिमित्त ......... ४०२ नवकम्माणायाणं ............. १३५० धणसेट्ठी परिग्गहमि ........... १२७३ । | नवपावनियाणाणं............... ६२० धण्णाणं रक्खट्ठा ....११३३ नवमी नवमासे पुण.. .......... १११२ धन्नमसारं भन्नइ.................७५२ | नवरं दसमावत्तीए ............. १५३२ धनाइ चउव्वीसं .............. नवि तं सत्थं च विसं......... १५०६ धन्नाइ चउव्वीसं .............. ११७४ नहु अप्पणा पराया .......... १०८७ धन्नाणं विहिजोगो ..............८४८ | नह देवाण वि दव्वं.............. ९० धन्नाणं होइ जोगो .............. |नाएहिं अनाएहिं .............. १५१३ धम्ममि होइ बुद्धी ............ १३०३ नाण ५ ववहार . ...........६८८ धम्मकरणे सहाओ .............. ९९९ | नाणंमि दंसणंमि य ............. ६५१ धम्मकहाओ अहिजइ........... ४८५ | नाणस्सासायण ................. धम्मरयणस्स जुग्गो ............. ९७० | नाणाइगुणविहीणा .. ८३१ धरणरणरुयणविगहा ............. ८५ | नाणावरणिजस्स उ ............. ३१२ धाई दूइ निमित्ते ................७८१ | नाणे निच्चन्भासो ............. १३४८ धामं गारवरसियं................ ४३४ | नाम लिवी आवत्ती. .......... १५६० धारियभवसंतासो ............. १४५० | नामग्गहणे वि तहा ............. २९१ धिइबलसुंदरदिव्वं ............ १५७८ | नामजिणा जिणनामा ............ १६ धिइसंघयणबलाइ .............. ४१९ नामाइचउन्भेया.. ............. १०३१ धूमं पयंडकोहणसीलं ........... ४३३ | नामाइचउभेएहिं.................५१५ नामाइयनिक्खेवा ............... ३३५ नंदिबलिपीढकरणं .......... .........४१० नायगसेवगबुद्धी ................. ६३ न कसायसमुत्थेहिं ............ १४२४ | निंदइ निययकयाई............ १३३३ न धरेइ वयरदोसं ............. १४४६ |नि १ पु २ ए १ आं.......... १५६८ न य कुग्गहियचित्तो .......... १०४२ | निक्खेवा ४ अणुओगा ......... ६८७ न वि तं करेइ अग्गी............९१६ | निक्खेवासुद्धं जं.............. १०७० न विणा निच्चं नियंठेहिं .........८५७ | निच्चं चिय जुवइपसू.......... १३५२ न संभरेइ जे दोसा ............ १५४५ | निच्चं सज्झायरया .. ......... १५४५ | निच्च सज्झायरया ..............५९५ ..... .६७९ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સંબોધ પ્રકરણ १२०७ .६०१ .......... ..३४५ ११५६ . १८९ ..३६२ निच्चमवट्ठियमित्ता ............... २९ । न्हाणुव्वदृणभूसं ................ ४०१ निच्छयओ सम्मत्तं .............. ९४३ | न्हाणुव्वट्टणवन्नग ............. १२२१ निट्ठवियपावकम्मा ............ १५११ निनेह विदलसंभवम .......... |पंच नियंठा भणिया .. ..........७५१ निम्मलजलसंपुण्णो ............. ४२६ | पंचत्थिकायमइयं. ........ १३७४ निम्मलनाणपहाणो .............. ७९९ | पंचमहव्वयजुत्ता निम्मलंपि न एवं ............... १६२ पंचमहव्वयजुत्तो ............. नियकज्जे मिउयवणा ............ ४८७ पंचमहव्वयधरणं ............. नियकुलनिस्साए वा .......... १११६ | पंचमहव्वयपणवीस ............. नियतणुसायनिमित्तं ............. ४२७ | पंचमहव्वयभावण .............७१४ | पंचविहे आयारे .. नियपरतित्थियसडासड्डसहा .... १६०८ ............६०६ नियभासाए नर .................. २४ | पंचिंदियवहभूयं.. ............. नियमा जिणेसु उ गुणो ......... ३२२ | पंचिंदियसंवरणो ..... ...... निरबंधमसावजं .............. १०४८ पंचुंबरि ५ चउविगई ....... ११९८ पंचेंदियदमणपरा ... निरयाओ उवट्टा .............. पंचोवयारजुत्ता................ निरवजाहारेण ............ ११९० निरवजो खलु धम्मो . .. ५०८ पक्कणकुले वसंतो ...... | पक्खिय चाउम्मासे . १५१० निव १ सिट्टि २ इथि .. पच्चरखाणे कुसलो. .....१०४५ निव १ सिट्टि २ इथि . १२६३ पच्छा मिच्छट्टिी .. ......... ८७९ निव्वाणगमणकाले .... १४०२ पच्छाकडित्ति जेणं .. .........८४२ निव्विगयं १ पुरिमई .......... १५६२ पडिकुट्ठस्स य करणे ....... १५९२ निविगयाई दिजइ ........... १५२९ पडिमापडिवण्णाणं ... ......... १०७२ निव्वियं तह पणगं.. ......१५६६ पडिमारक्खणपूया .............. ३९८ निव्वी य पुरिमेगभत्तं .......... १५६४ पडिरूवाई चउदस .............. ६०० निव्वुयजिणिंदसकहा ............ १७९ पडिलेहण ८ गोयरीओ ......... ७२८ निस्संकिय निकंखिय ......... १२६७ पडिलेहणपणवीसं ...........६४० निस्सगु १ वएसरुई ............ ९५१ पडिसेवणाकसाए . ........ निस्सल्लं विहिनिम्मिय ........... १४० | पढमं जईण दाऊण .........९७८ निह्नवअभव्वनाणं ............... ५०७ | पढमं जोगे जोगेसु ............ १४०४ नो अग्गपूयजणियं ............... ९४ पढमं भावलवाओ ... ......... २४२ नो अणतिगुत्तगेहो ............ १०३८ | पढमछक्कं पुलायाणं. ....... १५३४ नो अप्पणा पराया .............. ५१३ | पढमा पुण सुहजोगा ............. ५३ नो जिणधम्मेऽहिंसादाहिण .... १४६० पढमा समंतभद्दा .. ...... न्हवणविलेवण .................. ५७ | पढमाए एगमासो ............... ७४३ न्हवणविलेवणआहरण .......... १७२ | पढमापढमे चरिमाचरिमे .........७५८ ........७९३ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ અકારાદિ અનુક્રમણિકા पण कल्लाणसरूव ............... ५५ | पवयणपसंसकरणो ........... ९३२ पण कुंडलसुण्णंबिल ......... १५६७ |पवयणमग्गसुदिट्ठी .............. पणगं च १ भिन्नमासो ........ १५६३ | पवयणमुब्भावतो ...............८३० पणगं १ मासलहुं ............. १५६१ पवयणमोसावायं ...............८१६ पणतीस बुद्धवयणा .............. ३२ |पवयणरयणनिहाणा .............५९८ पणमंगलपडिक्कमणसक्कत्थय .. १०८८ |पवयणलिंगेहिं दुहा ........... १००२ पणमंति दुमा ३३................ ३१ | पवरगुणहरिसजणयं. ............. ९५ पणवण्णकुसुमवुट्ठी .............. ४७ | पवरेहिं साहणेहिं... ........... पणवीस गुणसमेओ ............ ६७६ पव्वज संपत्तं................... पणवीसं भावणाई..............६४९ | पव्वेसु पोसहवयं ...............९८१ पणिहाणजोगजुत्तो ............ १२६८ | पसमाइगुणविसुद्धं ............ १०९५ पत्तं १ पत्ताबंधो ................ ५२८ |पसमो पत्थो दंतो. .......... १५७७ पत्तेयं लेसाओ................ १३०७ | पसमो पसन्नवयणो ...........६७५ पदार्थानां जिनोक्तानां ......... १४३१ पाओ मुणी सहावो .......... १५७३ पनरस सिक्खाठाणाणि .........७२३ | पाणंते वि न मिच्छा ............ ८२५ पन्नवण १ वेय .................७७४ | पाणाइवायपमुहे .............. १५३० पयइठिइपएसाणुभावभिन्नं ..... १३७२ पाणिवह पेमकीला .............. १४ पयडियगुणट्ठगेणो...............१४२ पाणिवह मुसावाए .............. ५३३ परतित्थीणं तद्देवयाणं ...........९३६ पाणिवह १ मुसावाए ......... ११२१ परदारवजिणो पंच ........... ११६१ | पाणिवहमुसावायादत्त ......... १५१८ परमत्थसंथवो खलु .............९२३ पाणिवहे वहता............... ११३० परमन्नं खीर ................... १५८२ पाणेसणावि एवं................७८८ परमागमसुस्सूसा................९२४ पायइ सोय (स) इ पुण्णं..... १४९४ परलोए सिंबलि ............. ११६५ | पायच्छित्तं विणओ ........... १२७० परवसणं अभिनंदइ ........... १३४४ पायमिह संपदायाओ ......... १४६३ परिणामविसेसाओ............. १०५९ पायवणी १ धम्मकही...........९३० परिणामविसेसो वि हु......... १०६२ पारंचियमावजइ .............. १५३१ परिणामो सव्वस्थ ............ १३०५ पावाणुविक्खकारी ........... १०३७ परियट्टिये अभिहड्डभिण्णे ....... ७८० | पासत्थाई वंदमाणस्स ........... ३५९ परिवारपूयहेऊ .................. ३६३ | पासत्थाईएसु संविग्गेसुं ......... ३५६ परिहरइ जो विसुद्धं ............. ७६९ पासत्थो १ ओसन्नो ............. ३४७ परिहारविसुद्धितइयं ........७६८ पिंडत्थपयत्थाण ................ पलियअसंखविभागे ........... पिंडविसोही ४ समिई ............ पल्लोवलमाइअहापवत्त ..........८६६ पिंडेसण ७ पाणेसण ............ पल्हत्थीकरणं ................ २५३ पिंडेसण ७ पाणेसण ............७१८ पवयणनामगाहं ................ ४२२ | पिसुणासभासब्भूय ........... For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ XPR २६८ . સંબોધ પ્રકરણ पुच्छंताणं धम्मं ................ ३६७ | पोसहमसुहनिरंभण ........... १२५३ पुढवाइ अड ८ असण्णी ........५४३ पोसहवयंमि हु ............... १२७५ पुढवाइदस अपजा .............५४७ पोसेइ सुहे भावे .............. १२५१ . पुढविदगअगणिमारुय ........... ६७३ पुण्णे विहिबहुमाणे ............. २२६ बइ कहमवि जत्थ गणे ......... ४२४ . पुत्ती पमजिऊणं .............. १४९२ बज्झब्भंतरगंठिं.......... पुप्फाइ ण्हवणाइ ............... १५० | बज्झन्भंतरभेएहिं ............. ११६९ पुप्फामिसथुइपडिवत्ति ........... १९३ बज्झन्भिंतरभेएण ...............७२० पुप्फेसु कीरजुयलं ... ...... ७६ बज्झो नवविहो णेओ......... ११७० . . पुरिसासणंमि इत्थी ............. ५९० बत्तीसजोगसंगहगुण............. ६४१ पुव्वं पवयणभणिया ............ ४१८ बहिरंतरपरमप्पा. ............. ९१ पुव्वं या संकलिया ........... १५५१ | बहु मन्नइ गिहिलोयं ............ ४९२ . पुव्वकयन्भासो ............... १३४७ बहुजणपवित्तिमित्तं .............. ४२० . पुव्वधरकालविहिया ............ १८० बहुमाणविसेसाओ ............ २३७ पुव्वप्पओगओ च्चिय ......... १४०६ बाणउइसयं पिंडेसणाइ .......... ७८९ पुव्वमणाइलाभे............... १४६५ बाणवईकोडीओ... .......... १२३५ पुव्वमपुव्वकरणेणं ..............८८० बायालमेसणाओ ............... ३७१ पुव्वाइसुयमाहिज्जइ ........... १४४८ बारसवय १२ रुइदसगं..........६८९ पुव्वाणं जा किरिया ............ ३०७ बालं पलंबतरुणं .. .......... १५९५ पुव्वासाभिमुहमुहो .............. १४७ | बाला वयंति एवं .. ......४१५ . पुट्विं दिसिवयमाणं .......... १२३९ बालाण हरिसजणणं ............ ४७६ पुट्विंपच्छासंथव................ ७८२ | बीओ माणुस पुरिसे .......... १२९४ पुव्वुत्तं सत्तविहं ............... १४५८ | बीयगरूवसमं पुण .............. २४४ पुव्वुत्तनव दुगुणिया ............. ५४६ | बीया पंचमि ....... ...........९९१ पुव्वुत्तरदिसिसमुहो............ १४९१ | बीयाणुव्वयधारी... ११०० पूआ वंदणमाई ............... | बीयाह इद्दहेण ................ १२८९ पूयम्मि (पूयाइ)................ २०३ पूयाए कायवहो ......... भंडोवगरणदेह .................. ५९२ पूयाए कायवहो .............. १०५५ भक्खणपाउल्लंघण .............. पूयाए मणसंती ................ भक्खेइ जो उविक्खइ ..........१०४ पूयाए सत्तविहा................. १३० भणिया पंचुवयारा .............. पूयाविहिविरहाओ .............. २०८ भत्तिबहुमाणपुव्वं ............... पूर्णः कुहेतुदृष्टान्तैर्न तत्त्वं ...... १४३५ भत्ती पूया वण्णुजलणं ......... ९२६ पोसं पुट्टि धम्मस्स ............ १२४४ | भत्ती १ बहुमाणो ............... २६० पोसह चउव्विहं पि य ........ ११०१ | | भलणं १ कुसलं २ तजा ..... ११५० पोसहकिरियाकरणं............ ११०२ | भव २८ आगरिसे ..............७७६ ३०४ ....... २०२ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ અકારાદિ અનુક્રમણિકા भवणवण जोइसंखा भवपासमोयणत्थं. भवविरहहेऊ जिणमय भवरमाणो वि भव्वाण भिन्नगंठीण. भव्वाणं पुण होई. भव्वो वाऽभव्वो वा भावगयं तं मग्गो हु. ......... २९३ १४२९ २५० ८७५ ११ ........... भावगयाई सतरस भावच्चणमुग्गविहारया भावण १२ तव ...... भावण १२ सिज्जचउक्कं भावत्थओ मुणीणं. भावत्थयस्स हेऊ भांवाइसयचउक्कग भाविज मूलभूयं भावुगअभावुगाणि अ भावेण सुद्धचरणो भासइ न सयमसच्चं भिंगार लोमहत्थ भित्तूर्णं तमपुव्वकरणेण भिन्नमास लहुमासो भुंजइ इत्तरपरिग्गह भू १ जल २ जलणा भू १ जल २ जलणा भूजलजलणानिलवण. भूजलजलणानिलवण. भूमिगिहा य तरुगण भूयग्गामा चउदस भोगो तंबोलाइ . भोयणओ कम्माओ म मंगलदव्वं निहिदव्वं . मंडल मणिमा माणासुद्ध मग्गाणुसारिपणतीस ..... १४७० १४५१ १४७७ १०७९ ........ २७६ ६२८ ७२९ २७५ ११९ ३३ ९३९ ४४६ ५१६ ५५९ १७८ ८६९ १५६५ ११५७ ......... ५३४ ...... ७३४ ५५५ ११२८ ११७८ . ६८५ ८३ १९८६ ९६ ४८३ २९७ १०३५ मग्गो मग्गो लोए मज्जंगालातीयं मजे महुमि मंसंमी. मज्झण्हं पुव्वण्हं ..... मज्झत्थस्स उ मुणिणो मज्झिमदुगचालीसा. मण १ वाया २ कायाणं मणवयकायविसुद्धी. मन्नइ जिणाण आणं . मयकिच्चे जिणपूयापरूवणं. मरणं च होइ दसमो माणे झरइ रुयंती. मायाइदोसरहिओ मायादभे कुलो मालंति महीयलं. मालाधराइयाण वि मासाइसत्तता . मिच्छत्तं जमुइणं. मुत्तगसरीरदव्वस्स. मुत्तो समणो धम्मो मुद्दावस्थाभेण ४ ११९७ १९९६ १५७२ १३२८ ८९ ९२७ ४३ ९८० ...... ४०७ ........ ५७५ १२८२ १५०४ १२९९ १२०२ १८१ ७४२ ८८१ १४२८ ९१० ६३८ ६३६ १४६६ ९०३ ९४७ मिच्छत्तं तत्थ दुहा मिच्छत्तं पुण सव्वाणत्थाण. मिच्छत्तं वेयतियं... मिच्छत्तं १ असमाहि. मिच्छत्तंमि अखीणे मिच्छत्तथिरीकरणं. मिच्छत्तस्स उमसमा मिच्छद्दिट्ठी नियमा ८०५ .मिच्छा केवलसम्मा ३०६ मियभासी करुणिक्को ......... १०३४ १२७४ मियसुंदरी उलोए मुणिगुणसत्तावीसं. मुणिधम्म १० विणय ६३९ ६२४ मुणिवसहीओ बहिया १११७ मुत्त १ पुरीसं २५२ १०६८ १५७६ २२४ For Personal & Private Use Only ૨૬૯ ...... ....... Page #285 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ १०८५ १२२७ ११९१ ૨૭૦ मुहपुत्तियपडपुत्तिय ........... १३३ | लद्धं दसणरयणं .............. मुहरपरिणाम सामं ............ लद्धट्ठा गहियट्ठा ................ ३६६ मूढो आरंभपिओ ............. १३०० लद्धीणं अडवीसं ...............६४२ मूलं १ साह २ पसाहा ........ १२९७ लब्भइ सुरसामित्तं ............. ९६३ मूलं १ साह २ पसाहा ........ १२९८ लहुया १ ल्हाइजणणं ......... १५०५ मूलगुणविप्पमुक्का .............. ४९८ लाउयबीयं इक्वं... ......... ११४० मूलगुणा पण थूलगपाणाइ .... १००९ लाभाइनिमित्ताओ .............. २२९ मूलगुणेहि विमुक्कं .............. ४२९ लिंगं जिणपन्नत्तं ................ ३१७ मूला तह भूमिरुहा ............ १२१३ लिंगाइ तस्स उस्सन्नबहुल ..... १३४३ मूलुत्तरगुणविसया ............. .७६२ लिंगीहिं परिग्गहीयं ...........२८० मूलुत्तरगुणसुद्धो ............... | लेसा कसाय पुट्टि ............ १३१४ मूलोत्तरगुणसुद्धे .. ..............९५९ लेसा ६ वस्सय.. ...........६१६ मेहं पिवीलियाओ ............ १२०० लेसाणं परिणामा ............. १३०६ मोहक्खएण पढमो ............... ३५ लोए इइसाहुवाया .............. ४९५ लोभाणुं वेयंतो ... ............... रंगिजइ मइलिज्जइ .............. ४७७ लोयालोयस्स मजाया ........ रंधणखंडणपीसण रण्णो आणाभंगे ................ वंदइ न य वंदावइ ..............८१८ रयणाई चउवीसं .............. ११७६ वंदणनमंसणं वा........... .....९३७ रयणीए संकोओ.............. १२८३ वंदणनमंसणाइ ................ रयरोयसेयरहिओ ................. २२ वंदणनमंसणाई ................ रागद्दोसकसायासवाइकिरियासु १३७१ वंदणपूयणबलिढोयणेसु ......... रागेण व दोसेण व .............. ८४ वजेइ अप्पमत्तो ..... ........... रागो दोसो मोहो ............. १३३० वत्थं चउहा तंयफल ............ रायाइपयसमेओ .............. १०९१ वत्थं दुप्पडिलेहियम ............ ३९७ रायाभिओगो य ................ ९३८ वत्थाई विविहवण्णाई .......... ३८५ रिद्धिजुयसंमएहिं ................ १६९ वत्थिव्व वायपुण्णो.. रुइदसगं १० च दुसिक्खा ....... ६२५ वत्थुथावररूवं ...... ......... रुक्खाण जलाहारो ........... १२७७ वत्थेण बंधिऊणं. ................ ५८ रूवाईयावत्था ................... ३७ वत्थेण बंधिऊणं................ १७३ वत्थोवगरणपत्ताइ............... ४३० लक्खणजुत्ता पडिमा............ ३२६ वय ५ समणधम्म ..............७४० लक्खिज्जइ सम्मत्तं ..............९३५ वयछक्कं कायछक्कमकप्पो ....... ३७९ लक्खिजइ सो सुगुरू........... ३४६ वयपडिमाण विसेसो.......... १०९० लज्जाइगारवेणं ................ १५०१ वयभंगे पुण एवं ......... १६०२ लजालओ ९ दयाल ...........९७१ | वरं दिट्ठिविसो सप्पो............९६७ ....४९४ "त्यव्य वायपुण्णा .............४९० For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ અકાર્રાદે અનુક્રર્માણકા वरं वाही वरं मच्चू . पुढ सहि १ ह वसहिं पवेयइत्ता वसहिकहनिसिज्जिंदिय वसहीसयणासणभत्त वसहीसयणासणभत्त ...... वस्त्र ३८ स्त्री ३९ शस्त्र वहबंधछविच्छेए. वहबंधब्बंधण वायसपयमिक्कं पि हु.. वालो सरस्स भंग वानस ......... वियसंति तिलयतरुणो विष-तिनिश- वायु .... विसमंमि समारोह विसलवघाइव्व स विस्सामण ९ पायपडणं.. विहिकयन्हाणुव्वट्टण. विहिकयसव्वुययारा विकिरणं गुणिराओ विकिरणं विहिराओ १३५ विगलपणिदियदव्वाण विग्घोवसामिगेगा..... १९७ वितिगिच्छा य फलं पड़ ........९०२ विवट्ठाणच्चाई. . विहिकरणमविहिचाओ. विहिजुंजण ७ विहिपडिवण्णचरित्तो. विहिपूया साहेई विहिभासओ १ विहिकारओ विहियप्पकयालोय. ४४० ६४ ५७८ १४८४ ११६० ९७६ १२६० ८३४ ११२५ ११६४ ११४१ १२०१ १०९९ २८३ ११५१ १४५ २८७ ९९८ ८४९ १५६ २६१ ६०३ ७८ ९३१ १५२४ विहियाणा पु ............. ९४५ विहिवाए विहिधम्मं. ८२४ ९७३ विहिवार्य नयवायं विहिसारं चिय सेवइ १९५ १०३९ १२८० ७१३ १३६० .... वीरं सुक्कज्झाणग्गद वीसमसमाहिठाणाणि वच्छिन्नं सिद्धधवलं. वुह्दुवारगंथे. वडा १७ विणीओ विकरणी माणिया य मणुया arrarइगमक्क वेगसम्मत्तं पुण. वेगसम्मत्तं पुण.. वेयणवेयावच्चं वेसा इव गिहवासं सागसुगमणं. संकप्पाइतिएणं संकप्पो संरंभो संका १ कंखा २ य तहा संकाइदोसरहिओ . संकास- विजयतक्कर किमाण. संकियमक्खियनिक्खित्त संखडिपमुहे किच्चे.. संखो तिणिसागुरु संघसमागममिलिया.. संघस्सावि पवत्त संघाइयाण कज्ने .. संघोवर बहुमाणो संजईण दव्वलिंगीण . स संता तित्थरगुणा संतो दंतो धीरो. संतो पसंतचित्तो. संजमहीणा मुणिणो. संजलंमि कसाए. संजोयणा पमाणे संनिहिमाहाकम्मं . संपइ दूसमकाले . For Personal & Private Use Only ......... ૨૭૧ १३१८ ७३२ १५८३ ८६२ ९७२ २२० १४६८ ८८५ ८८३ ९४९ ७८५ १०८२ ९६६ ५५८ ११२६ ९०० १३४९ ३३८ ७७० ७८३ ३८१ ११७७ ४६५ ७०२ ७५३ ९८४ ९७९ ४२५ ४८९ ७८४ ३१८ १०३२ ५१८ ३९६ ५१४ Page #287 -------------------------------------------------------------------------- ________________ • ९८९ ७८७ ५५२ ૨૭૨ સંબોધ પ્રકરણ संपइ दूसमकाले ............. ९६९ | सत्तवहवेहबंधण .............. १३३६ संपत्तदंसणाई ................ ९६५ | सत्तहत्तरि सत्तसया ............ १२५४ संपत्ते सम्मत्ते ..... २७२ | सत्तावरी विराली ............. १२११ । संपुण्णजोगवाही. ........७०३ सत्तावीसगुणेहिं अन्नेहिं .......... ७११ संपुण्णसिद्धमुद्दा .............. | सत्थग्गिमुसलजंतग ........... १२२० संयमजोए जुत्तो................. .७१० | सद्दाइएसु रागाइविरयणं ....... १५२७ संरंभसमारंभे ................ ......५२७ सद्दाइविसयगिद्धो ............. १३३४ . संरंभो संकप्पो ............. ....५७१ सद्दाइविसयसाहण ............ १३३९ संवच्छरचाउम्मासिएसु ....... | सद्धालूओ चियन्नू ............ १०३३ . . संवरकयनिच्छिडं ............ | सन्नाणं परिभासाचउत्थाइ...... १५८५ संवरविणिजराओ .......... सन्नाणं लेसाणं ............... १२८५ संवेगपरं चित्तं .............. सन्नीणं दसपाणा................ ५५४ संसइयं पुण सुत्ते . .९१३ | सब्भूयजिणपडिमाणं ............ संसट्ठमसंसट्टा............ | समणोवासगभेया ............... ३०५ संसारनिवासीणं ... | सम्मं भासइ जीवाण ............ ८४१ सइ एयंमि गुणेहिं ............. | सम्मत्तं सम्पत्तं ...... ...........९५७ सइ पंचरूपभावा ............. १४४० | सम्मत्तंमि उ लद्धे ...............८८९ सइ सव्वत्थाभावे. .१०६३ | सम्मत्तंमि उ लद्धे ... .......... सइ सामत्थे पवयणकजे...... १५४२ | सम्पत्तंमि उ लद्धे १४५७ सइमसई कम्मगओ ........... ११८९ | सम्मत्तंमि य लद्धे .८९० सइयार १ निरइयारं .............७६६ |सम्मत्तदायगाणं.... .............९५५ सइवेलं खलु भोगो ........... ११८८ | सम्मत्तनाणचरणा ...............६०९ सइसामस्थि उवाणह ............ २५८ सगवित्ति (त्त) निसेहाई ....... १००१ | सम्मत्तनाणचरणानुपाइमाणा .....८५१ सच्चप्पभावओ ............... १०६१ | सम्मत्तनाणसंजम................६९६ सच्चवयणाणं दसगं.............७१९ | सम्मत्तरयणकलिया ............. ८१२ सच्चित्तदव्वविगई ............... ९७५ सम्मत्तसुद्धिकरणी................ ४१ सच्चित्तदव्वविगई ............. १२४१ सम्मत्ते विजयनिवोऽहिंसाए .... १२७२ सच्चित्ते निखिवणं ........... १२५८ | सम्मट्ठिी जीवो .... ..........८९७ सज्झायधाणकरणे ............ सम्मट्ठिीण जइण .............. ३०३ सड्डा दुविहा वुत्ता ............. १००७ | सम्मदिठीण मिणमा ............. ५४ सड्डाणं मुणिभवणे ............ १६०३ | सम्ममकरणे बारस ............ १२७१ सण्णिदुगहीणबत्तीस ............५५१ सयमाणयणे पढमा .............१९२ सत्तणुकंपो य थिरो ........... १३०२ | सयमेव उग्गह जायणे ...........७४६ सत्तमि सत्त उ मासे ........... ११०९ | सयलम्मिवि जीवलोए ..........९५४ सत्तरसभेयभिण्णा ...... ......... ४६ | सर्वज्ञेन विरागेण ...... ........ १४३३ .......... ........ .......... सम्मत्तनाणचरणा ...............७०० १०६६ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ८२६ ......... અકારાદિ અનુક્રમણિકા ૨૭૩ सवियारमत्थवंजण............ १३९९ | सामाइय १ छेओव .............७६३ सव्वं थोवं उवहिं ............. ३७५ सामाइयं कुणतो. .... १२३४ सव्वं वियाणइत्ता ............. ११५२ | सामाइयं चउद्धा ................८९२ सव्वं सरीरकटुं .................३३९ सामाइयं तु काउं ............. १२२९ सव्वजिवाणं तित्थं .............८५६ सामाइयंमि उ कए ...........७६५ सव्वण्णू सव्वभासा............. २३२ सामाइयंमि उ कए ... ......... १२३१ सव्वत्थ उचियदिट्ठी............. सामाइयचरित्ताणं ............. १५३६ सव्वनईणं जा हुज ........... १३६८ सामाइयमाइसुयं .. १०२५ सव्वप्पमायरहिया ............. १३८४ | सामायारिं कप्पं .... .......... ....२७८ सव्ववयाण वि .५८७ सामायारी दसहा ...........७२५ सव्वाओ कंदजाई ............ १२१० | सामायारी दसहा कहेइ .......... ६२२ सव्वायरेण एवं ................. २१९ | सामिय १ जीवादत्तं ............. ५७० सव्वावजपवत्तण ............... ४०८ | सामी अदत्तं सड्डाण ........... ११४७ सव्वासु वट्टमाणा ............. १३५७ | सामी जीवादत्तं .... ......... ११४६ सव्वे देसे धम्मे ९०१ | सारं मण्णइ सव्वं... १०१३ सव्वे मारेहित्ती................ १२९६ सारंभं सावजाणु ............. १०२८ सव्वे वक्खाणपरा .............. ४८२ सारणवारणचोयण .............. ८२९ सव्वे वि य अइयारा.. सालंबणझाणाओ. .............१२६ सव्वेसिं पूयणिजो ..............६६२ | सावजजोगविरओ ............ १२२४ सव्वेसु वि देसेसु ............. १२०४ | सावजा निरवजा ............... ३२९ सव्वो वि अरिहदेवो ............ ६६८ सावि हु पवयणभत्ता ......... १५२२ सव्वो वि नाणदंसण ............८०० साहम्मियवच्छल्लं.............. १००० सव्वोवयारपूया ............... ..१९१ साहियतिवग्गरयणो ........... १०४१ सव्वोवहाणनिरओ ............ १०२० साहुनिवासो तित्थगर ......... १०६४ ससमयपरसमयविऊ ............६०७ | साहूण कप्पणिजं............. १२५९ ससरीरे वि निरीहा .. ............. ३४४ साहूण चेइयाण य..............९७७ ससल्लो जइ वि कढग्गं....... १४९७ साहूण भत्तपच्च............... १६०४ ससहाओ जइ नइवि .......... १११८ | साहूण वासा सद्धम्मदेसणा.... १०६५ ससिहो सभजगो वि य .........८४३ सिंगारकहविभूसुक्करिसं ........ ११०६ सह जगगुरुणा गयणं ............ २७ | सिक्खावयंमि जइ ............ १०७१ सहसाकलंकणं ............... ११३९ | सिट्ठीए समगपयंगुट्ठगयं .......... १४८ सा नियनियभत्तिब्भर............. ३८ | सिढिलालंबणकारण ............ ४८४ सामं समं च सम्मइगमिइ ..... १२२६ सिणगार चारुवेसो............ १२८१ सामन्नत्तं गुरुकयपयम ........... ७०६ | सिद्धा पन्नरस भेया ............. सामाइअं करितो ............. १२२३ | सिरतुंडंमि मुंडा ................. ८४० सामाइअसामगिं ............. १२५२ | सिरतुंडे खुरमुंडं .. ........... . . . . ७७७ ३९९ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ .. ८१७ २७४ . સંબોધ પ્રકરણ सीआयवाइएहिं ............... १४२५ सूरप्पमाणभोई .................. ३७२ सीलं उत्तमवित्तं ........... . ५८१ सूरे धणुमीणगए ........ १४८३ सीलं कुलआहरणं .............. ५८० सेयंबरो य आसंबरो ...............३ सीलंगरहसहस्साणं.......... .......७२६ सेसाण नारयाणं ................९५३ सीलव्वयाई जो बहु .......... १२६२ सो आणाववहारो ............ १५५३ सीसोदराइफोडणभट्टित्तं ......... ३९५ सो जिणसासणपासाय .......... ६५६ सुक्कड़ाणसुभावियचित्तो ..... १४०८ सो देवो लक्खिजइ ........... १९ सुक्काए लेसाए ................ १४१० सो धम्मो तं तत्तं ... .............९ सुगई हणंति तेसिं .............. ३६८ सो पासत्थो दुविहो .............. सुचिरं पि अच्छमाणो ........... ४४४ सो पुण पंचवियप्पो ............ ७६० सुचिरं पि अच्छमाणो............ ४४५ सो भावमुक्खमग्गो ............. सुज्झाइ जई सुचरणो ... सो भावसूरि तित्थयर ........... सुणिऊणमणाइनिहणं | सो संघो न पमाणं. सुद्धं सुसाहुधम्म ................ ५०० सो संसत्तो दुविहो .. .......... सुद्धं सुसाहुधम्म ............... सो सुद्धदसणधरो ........... सुन्नं तह पणवीसा ............ १५७१ सोगंधं आवत्तं ................ सुबहु पि तवं चिनं ........... १२६४ सोलस उग्गमदोसा ............ सुयधरेहिं लिंगस्स ............ १५५० सोलस उग्गमदोसा ............ सुयभावे जं सिढ़ें ............... १३६ सोलस वयणा १६ संजम ..... सुररइया गुणवीसा ............ ....... २६ सोवण य सव्वराई.............. ३७४ सुविइयजगस्सहावो ........... स्थाना ७३ नुष्ठान ...............८३५ सुविसुद्धा सुपसत्था....... १३१६ सुविहियसाहुपओसं ............. ४०३ हत्थु ३ त्तर ३ सवणतिगं...... १४८१ सुव्वइ दुग्गयनारी . ............. ७४ हवइ पसाहा काऊ.. .......... १२९२ सुसमायारीब्भट्टा ............... हसिय ४ ललिय ............... ५७६ सुस्सूस धम्मराओ ............ हिंडइ नो भिक्खाए .............६५८ सुस्सूसाइधीगुणजुत्तो .......... हीणायारेहिं तह.... ............ सुहजोगाणं सरणी .............. २२२ हीणायारो वि वरं. .......... सुहझाणजलविसुद्धो ............ ७५९ | हुंति कमविसुद्धाओ. .......... १३८७ सुहझाणदुगचउक्कग ............. ७१६ | हंति सुभासवसंवर ............ १४१४ सुहसीलाओ सच्छंद ............ ४५८ | हेऊदाहरणासंभवे य .......... १३६६ सुहुमा सव्वत्थ ठिया ......... ११२४ | होइ पउसो विसए .............. २१२ सुहुमियरभूजलग्गी .............. ५४८ | होइ य पाएणेसा................ २४७ १३५१ १०४० • ८०७ .....४४१ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત મર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો ભાવાનુવાદવાળા પુસ્તકો - પ્રભુભક્તિ - પંચસૂત્ર શ્રાવકના બાર વ્રતો - ધર્મબિંદુ - જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ - યોગબિંદુ - પ્રતિમાશતક - શત્રુંજય તીર્થ સોહામણું - આત્મપ્રબોધ - પરોપકાર કરે ભવપાર - પાંડવ ચરિત્ર - આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ - શ્રાદ્ધદિનકૃત્ય - 45 આગમ.આરાધના વિધિ - આચારપ્રદીપ - સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા - શ્રાવક પ્રજ્ઞપ્તિ - અષ્ટક પ્રકરણ - ચિત્ત પ્રસન્નરાની જડીબુટ્ટીઓ - રૂપસેન ચરિત્ર આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં - વીતરાગ સ્તોત્ર - ભાવના ભવ નાશિની (બાર ભાવના) - વાસુપૂજ્ય ચરિત્ર - કષાયોના કટુ વિષાકો ભાગ-૧-૨-૩ - પ્રશમરતિ પ્રકરણ - એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ - શ્રાદ્ધવિધિ પ્રકરણ - તપ કરીએ ભવજલ તરીએ - યોગદૃષ્ટિ સમુચ્ચય - પંચવસ્તુક ભાગ-૧-૨ (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવચન) - ઉપદેશપદ ભાગ-૧-૨ અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો - ભવભાવના ભાગ-૧-૨ - શ્રાવક ધર્મવિધિ પ્રકરણ - તત્ત્વાર્થાધિગમસૂત્ર (વિવચન) - ગુરુતત્ત્વવિનિશ્ચય ભાગ-૧-૨ - ઉપદેશમાલા પુષ્પમાલા) ભાગ-૧-૨ (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) - તત્ત્વાધિગમસૂત્ર (પોકેટ બુક) સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથ) - સંબોધ પ્રકરણ ભાગ-૧-૨-૩ - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - ચૈત્યવંદન મહાભાષ્ય - જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - યતિલક્ષણ સમુચ્ચય - અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - હીર પ્રશ્ન - પ્રશમરતિ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ). સંસ્કૃત પ્રાકૃત પ્રત Serving Jin Shasan - સંવીધ પ્રકરણ છીયા સરિ I - सिरिसिरिवालकहा રાધક ટ્રસ્ટનું આગામી પ્રકાશન श्राद्धदिनकृत्य 144036 રણ ભાવાનુવાદ ભાગ-૧-૨ - आत्मप्रबोध iyanmandirbkobat r:h.c9 ક પ્રકરણ સંસ્કૃત પ્રત * પ્રાપ્તિસ્થાન - શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મીલ સ્ટોર્સ : 481, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી - 42 1 305. ફોન : (0252 2) 232 266, ર૩૩૮૧૪ | અને 'વલી M 98253 47620 Tejas Printers AHMEDABAD For Personal & Private Use Only