________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ દેવદ્રવ્યનો નાશ કરવાથી, મુનિનો ઘાત કરવાથી, શાસનની અપભ્રાજના કરવાથી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિના મૂળમાં અંગારો મૂકાયો છે, અર્થાત્ અનંતકાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. (૧૦૫) चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए ।
.
. १०६
साहू उविक्खमाणो, अनंतसंसारिओ भणिओ ॥ १०६ ॥ चैत्यद्रव्यविनाशे तद्द्रव्यविनाशने द्विविधभेदे । સાધુપેક્ષમાળોઽનન્તસંસારિકો મળિતઃ ॥ ૨૦૬ ....... ગાથાર્થ-ચાંદી-સુવર્ણાદિ દેવદ્રવ્યનો વિનાશ તથા જિનમંદિરની કાષ્ઠ, પથ્થર, ઇંટો વગેરે બે પ્રકારની વસ્તુઓનો વિનાશ કોઇ કરી રહ્યો હોય ત્યારે, સર્વસાવદ્ય વ્યાપારોથીનિવૃત્ત થયેલો પણ સાધુ જો ઉપેક્ષા કરે—ઉપદેશ વગેરેથી નાશ થતો અટકાવે નહિ, તો અનંતસંસારિક થાય, અર્થાત્ દુર્લભબોધિ થાય. કહ્યું છે કે—“દેવદ્રવ્યનો નાશ કરવાથી મુનિનો ઘાત કરવાથી, શાસનની અપભ્રાજના કરવાથી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની મૂળમાં અંગારો મૂકાય છે, અર્થાત્ અનંતકાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી.” અહીં ભક્ષણરૂપ કે ઉપેક્ષાદિરૂપ વિનાશ જાણવો.(૧૦૬) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૨૭)
चेइयदव्वं साहारणं च जो दुहइ मोहियमईओ ।
धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए ॥ १०७ ॥ चैत्यद्रव्यं साधारणं च यो द्रुह्यति मोहितमतिकः ।
ધર્મ ૨ સ ન ખાનાત્યથવા વહ્વાયુજો નર | ૨૦૭ II ............... ગાથાર્થ— ક્લિષ્ટ કર્મના ઉદયથી મૂઢ ચિત્તવાળો જે મનુષ્ય દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો વિનાશ કરે છે, અથવા વ્યાજે લઇને વ્યવહાર કરવો વગેરે રીતે પોતે તેનો ઉપયોગ કરે છે, તે ધર્મને જાણતો નથી, અથવા તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે.
વિશેષાર્થ– દેવદ્રવ્ય પ્રસિદ્ધ છે. જિનમંદિર, પુસ્તક અને આપત્તિમાં આવેલા શ્રાવક વગેરેનો ઉદ્ધાર કરવાને યોગ્ય એવું જે દ્રવ્ય ઋદ્ધિમાન ૧. વિનાશ કરવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી વિનાશ બે પ્રકારે છે. અહીં વિનાશના બે પ્રકાર કહ્યા હોવા છતાં સમજવામાં સરળતા રહે એ દૃષ્ટિએ અનુવાદમાં વસ્તુઓના બે પ્રકાર કહ્યા છે.
૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org