________________
દેવ અધિકાર
૭૩
શ્રાવકોએ એકઠું કરેલું હોય તે દ્રવ્ય સાધારણ દ્રવ્ય છે. (૧૦૭) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૨૬)
जिणदव्वलेसजणियं, ठाणं जिणदव्वभोयणं सव्वं । साहूर्हि चइयव्वं, जइ तंमि वसिज्ज पच्छितं ॥ १०८ ॥ जिनद्रव्यलेशजनितं स्थानं जिनद्रव्यभोजनं सर्वम् । સાધુમિસ્ત્યન્યં યતિ તસ્મિન્ વસેયુઃ પ્રાયશ્ચિત્તમ્ ॥ ૧૦૮ ...........
ગાથાર્થ દેવદ્રવ્યના અંશથી બનાવેલા સ્થાનનો અને દેવદ્રવ્યથી બનાવેલા સર્વ પ્રકારના ભોજનનો સાધુઓએ ત્યાગ કરવો જોઇએ. જો સાધુઓ તેવા સ્થાનમાં રહે તો પ્રાયશ્ચિત્ત આવે. (૧૦૮)
छहुयं छग्गुरुयं, भिन्नमासो य पइदिणं जाव । વિદાય, મળિયું નિાળયું ધ્યે ॥ ૨૦૬ ॥ षड्लघुकं षड्गुरुकं भिन्नमासश्च प्रतिदिनं यावत् । कल्पविहारादिकं भणितं निष्ठागतं कल्पे ॥ १०९ ॥
१०९
ગાથાર્થ (આ ગાથાનો ભાવાર્થ સમજાઇ ગયો હોવા છતાં કેટલાક શબ્દોનો અર્થ સમજમાં ન આવવાથી આ ગાથાનો અર્થ લખ્યો નથી.)
...............
आयाणं जो भुंजइ, पडिवण्णधणं न देइ देवस्स । नस्संतं समुविक्खड़, सो वि हु परिभमइ संसारे ॥ ११० ॥
आदानं यो भुङ्क्ते प्रतिपन्नधनं न ददाति देवस्य । નયનાં સમુપેક્ષતે સોપિ હૈં પરિશ્રમતિ સંસારે ॥ ૧૨ ........... ગાથાર્થ— જે આદાનદ્રવ્યનું ભક્ષણ કરે, સ્વીકારેલું દ્રવ્ય ન આપે, નાશ પામતા દેવદ્રવ્યની ઉપેક્ષા કરે તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિશેષાર્થ—જિનપ્રતિમાના અંગે પરિભોગમાં આવતું દ્રવ્ય આદાનદ્રવ્ય છે. આ વ્યાખ્યા આગળ ૧૬૬મી ગાથામાં જણાવશે. (૧૧૦)
૧. સમુળ શબ્દનો અર્થ સંપુટ, પેક કરેલી પેટી વગેરે થાય છે. અહીં તેનો ભાવાર્થ જ લખ્યો છે. ૨. અર્થાત્ સાતે ક્ષેત્રમાં વાપરી શક્ાય તેવું દ્રવ્ય સાધારણ દ્રવ્ય કહેવાય.
૩. દ્રવ્યસઋતિકા ગ્રંથમાં આાન શબ્દનો નીચે પ્રમાણે અર્થ કર્યો છે—આવાનં તળબ્રહ્માત્વાત્ વૈવાહિલી માટી થો મનપ્તિ=બહુ લોભથી દેવ વગેરેનું ભાડું=આવક જે ભાંગે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org