________________
૭૪
.
સંબોધ પ્રકરણ उकोसं दव्वत्थयं, आराहिय जाइ अच्चुयं जाव। भावत्थएण पावइ, अंतमुहत्तेण निव्वाणं ॥१११ ॥ વૃષ્ટ દ્રવ્યસ્તવમાપ્ય થાત્યયુક્ત યાત પાવન પ્રાનોત્યોર્મુહૂર્તન નિર્વાણના ૨૨૨ / ૨૨૨
ગાથાર્થ– ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરીને જીવ બારમા દેવલોક સુધી જાય છે, ભાવસવથી અંતર્મુહૂર્તમાં મોક્ષને પામે છે,
ટીકાર્ય–આયુષ્યના અંતે સંલેખના કરવાપૂર્વક નિરતિચાર બારવ્રતોનાં પાલનરૂપ ઉત્કૃષ્ટ પણ દ્રવ્યસ્તવની આરાધના કરીને જીવ બારમા દેવલોક સુધી જાય છે. કહ્યું છે કે-“દેશવિરતિધર શ્રાવકોની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી અશ્રુતદેવલોક સુધી થાયછે.” (પ્રવચનસારો.ગાથા-૧૧૧૭)ભાવસ્તવથી મરુદેવામાતાની જેમ અંતર્મુહૂર્તમાં મોક્ષને પામે છે. કારણ કે ભાવસ્તવની અચિંત્યશક્તિ છે. (દર્શનશુદ્ધિ પ્રાગા.૮ર પ્રત પૃ.૭૫) (૧૧૧) तम्हा सव्वपयारा, पूया पढमा गिहीणमाइट्ठा। , बीया सव्वपयारा, साहूणं पवयणविहिए हुं ॥११२ ॥ तस्मात् सर्वप्रकारा पूजा प्रथमा गृहिणामादिष्टा । દિતીવા સર્વપ્રારા સાધૂનાં પ્રવવનવિધિના દુ' ii ૨૨૨ ૨૨૨
ગાથાર્થ– તેથી પહેલી સર્વ પ્રકારની દ્રવ્યપૂજા ગૃહસ્થોને જ કરવાની કહી છે, બીજી સર્વ પ્રકારની ભાવપૂજા શાસ્ત્રવિધિથી સાધુઓને કરવાની કહી છે. (૧૧૨) जिणमुद्दाण चढळूमि, पवरपीइमणुद्धरा भत्ती। आसायणवज्जणया, तस्साणाए परमजयणा ॥११३ ॥ जिनमुद्राणां चतुष्के प्रवरप्रीतिमनः 'उद्धरा भक्तिः । બાશતનવર્નનયા તયાણાયાં પરમતના II ૨૩ ગાથાર્થ– જિનના ચારે નિપામાં શ્રેષ્ઠ પ્રીતિવાળું મન રાખવું. પ્રબલ ભક્તિ કરવી. આશાતનાનો ત્યાગપૂર્વક જિનાજ્ઞામાં અતિશય પ્રયત્ન કરવો. ૧. હમ અવ્યય અવધારણ અર્થમાં છે. ૨. પ્રાકૃત શબ્દકોષમાં દ્ધા અને તુ એ બે સમાનાર્થક શબ્દો છે. હુ એટલે પ્રબલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org